________________
તા. ૧-૩-૬૪
પ્રબુદ્ધ જીવન
મ
-
-
છે
પ્રકીર્ણ નોંધ વ ૨ લદભાઈ વેલજી
ભગિની સમાજની શાખા માંડવી મહિલા મંડળના સ્થાપક અને | તા. ૧૪-૨-૬૪ શુક્રવારના રોજ શ્રી ફૂલચંદભાઈ વેલજીનું
પ્રમુખ તરીકે તેમણે ઘણાં વર્ષ સુધી કામ કર્યું છે. વડાલાનું સાધના ૯૦ વર્ષની પરિપકવ ઉમ્મરે મુંબઈ ખાતે અવસાન થયું. સ્વ. ૬, લચંદ
મહિલા મંડળ, માટુંગાનું ગુજરાતી હિંદુ સ્ત્રી મંડળ, મુંબઈની જૈન ભાઈ મુંબઈ જૈન યુવક સંઘના ઉપપ્રમુખ શ્રી લીલાવતીબહેન
મહિલા સમાજ, શિવમાં આવેલ હિન્દુ દીનદયા સંઘ, માટુંગાનું શ્રીમતી દેવીદાસના પિતાશ્રી થાય. શ્રી ફાલચંદભાઈની જિંદગીને મોટો
લક્ષ્મીબાઈ વીરજી લધાભાઈ કન્યા છાત્રાલય, આ સંસ્થાઓ સાથે ભાગ શેર બજારના વ્યવસાયમાં પસાર થયો હતો. એ વ્યાપારમાં
પ્રણેતા, પ્રેરક, આદ્યસ્થાપક, અધિકારી કે કાર્યકર તરીકે - એક યા એક અત્યંત પ્રામાણિક ગૃહસ્થ તરીકે તેમની મોટી શાખ હતી.
બીજા પ્રકારે—તેઓ જોડાયેલાં રહ્યાં છે. તદુપરાંત શ્રદ્ધાનંદ અનાથ - છેલ્લાં સાર-અઢાર વર્ષથી તેમણે વ્યાપારવ્યવસાય છોડયો હતો અને
મહિલાશ્રમ, બહેરામજી જીજીબાઈ બેગર્સ હોમ, વરલી અને દાદસુખરૂપ નિવૃત્તિમય જીવન ગાળતા હતા. તેમને જીવનના પ્રારંભથી
રની અંધશાળા, માંડવીને વૃદ્ધાશ્રમ અને કોડાયની સદાગમ પ્રવૃત્તિ વાંચન-અભ્યાસને શોખ હતો અને તેમને નિવૃત્તિકાળ તો વાંચન
આકામ–આવી અનેક સંસ્થાઓને પણ તેમના સહકારને લાભ મનનમાં જ પસાર થતા હતા. જૈન ધર્મના તેઓ સારા અભ્યાસી
મળતો રહ્યો છે. તેમના હાથે અનેક શુભ પ્રવૃત્તિઓ પાછળ છૂટે હતા. વળી જની પેઢીના હોવા છતાં, સામાજિક તેમ જ ધાર્મિક બાબતમાં
હાથે અને ભેદભાવ વિના જાહેર તેમ જ ગુપ્ત રીતે પુષ્કળ ધન વેરાનું તેઓ ખૂબ આગળ પડતા વિચારતા હતા. આખરના દિવસોમાં તેમણે
રહ્યું છે. શ્રી મુંબઈ જૈન યુવક સંઘના તેઓ ઘણાં વર્ષોથી સભ્ય છે. સંથારા જેવું જીવન સ્વીકાર્યું હતું, લગભગ છેલ્લા ત્રણ મહિનાથી
કુટુંબના સુખપૂર્ણ અને સમૃદ્ધ વાતાવરણ વચ્ચે તેઓ
સાધ્વી સમું સાદું અને પવિત્ર જીવન ગાળે છે; સ્વભાવે અતિ વિનમ્ર તેમણે અન્નત્યાગ કર્યો હતો અને તેલ ઘટતાં જેમ દીવો સહજપણે
છે. આટલી ઉમર છતાં અવિરત પરિશ્રમયુકત તેમનું જીવન છે. ઓલવાઈ જાય તેમ ક્ષીણ બનતા જતા શરીરમાંથી ચેતનાનો લેપ અભિમાન કે અહંકાર તેમના કોઈ વર્તનમાં કદિ નજરે પડતું નથી. થયો ત્યાં સુધી તેમના ચિત્તની સ્વસ્થતા અને જાગૃતિ કાયમ રહ્યાં તેમનાં પુત્રવધૂ સૌ. દેવકાબહેન પણ એક જાણીતા સામાહતાં, આ રીતે જેને આપણે સમાધિમરણ કહીએ છીએ તેવું મંગળ- જિક કાર્યકર્તા છે. સાસુ - વહુ બન્ને સંસ્કારી વિચારના છે અને મય મૃત્યુ તેમને પ્રાપ્ત થયું હતું. કોઈ પણ ઉમ્મરે માતા કે પિતા આજના યુગને સારી રીતે ઓળખે છે. સાંકડાપણું બેમાંથી એક્ટને ગુમાવતાં તેમનાં સંતાન માટે કદિ ન પુરાય એવી ખેટ ઊભી થાય સ્પર્શતું નથી. બન્નેને એકમેકને પૂરો ટેકો છે. દેવકાબહેન શરીરે છે અને એ રીતે સદ્ગતને કુટુંબ પરિવાર આપણી સહાનુભૂતિનું ચાલુ નબળાં સબળાં રહે છે, એટલે કોણ કોની વધારે સંભાળ લે અધિકારી બને છે. પણ નિસર્ગના ક્રમ વિચારતાં આ ઉમ્મરે અને છે કે સેવા કરે છે તે કહેવું મુશ્કેલ છે. પણ પ્રત્યક્ષ પરિચયથી ચિત્તની આવી સ્વસ્થતા અને પ્રસન્નતાપૂર્વક જ્યારે કોઈ પણ એટલું કહી શકું છું કે, આવી સુમેળભરી સાસુવહુની જોડી આપણા વ્યકિત આપણી વચ્ચેથી વિદાય થાય છે, ત્યારે એવા મૃત્યુને મંગળ- સમાજમાં વિરલ જોવા મળે છે. આવાં માતુશ્રી માનબાઈને આપણે મય ગણીને વધાવવામાં આવે છે અને તેવી વ્યકિત ભાગ્યશાળી પણ વંદન કરીએ અને તેમના હાથે હજુ પણ સમાજનાં અનેક થઈ ગઈ એમ કહેવામાં આવે છે. સ્વ. ફૂલચંદભાઈ પણ આ રીતે કાર્યો થતાં રહે એ માટે તેમને આજે છે તેવું સુદઢ આરોગ્ય અને ભાગ્યશાળી થઈ ગયા છે એમ કહેવું તેમ જ તેમના કુટુંબીજનોએ દીર્ધાયુષ્ય પ્રાપ્ત થાય એવી પ્રાર્થના કરીએ! સ્વીકારવું રહ્યું.
શ્રી શકુંતલા કાંતિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલને ‘ફીઝીકલ ડીપ્લે’ માતૃશ્રી માનબાઈ
- મુંબઈ ખાતે તા. ૧૩-૨-૬૪ રવિવારના રોજ શ્રી શકુન્તલા | તા. ૨૩-૨-૬૪ ના રોજ કચ્છી દશા ઓશવાળ જૈન જ્ઞાતિ
કાન્તિલાલ ઈશ્વરલાલ જૈન ગર્લ્સ હાઈસ્કૂલ તરફથી વેસ્ટર્ન મહાજન તરફથી શ્રી ભવાનજી અરજણ ખીમજીના પ્રમુખપણા ઈન્ડિયા ફટાલ ગ્રાઉન્ડ ઉપર ફીઝીકલ ડીપ્લેને- શારીરિક કુચ, નીચે ત્રણ વ્યકિતઓને તેમની વર્ષોભરની એક યા બીજા પ્રકારની કસરત કવાયત વગેરેને-એક ભવ્ય કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યું ધાર્મિક અથવા તે સામાજિક સેવાઓને અનુલક્ષીને માનપત્ર અર્પણ
હતું. આ પ્રસંગે ચારથી પાંચ હજાર પ્રેક્ષકો ઉપસ્થિત થયાં હતાં.
આ પ્રસંગનું મહારાષ્ટ્ર રાજ્યના એક પ્રધાન શ્રી મધુકરરાવ ડી. કરવામાં આવ્યું હતું: (૧) શ્રી ક્ષમાનંદજી મહારાજ, (૨) માતુશ્રી
ચૌધરીએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું. રાણબાઈ અને (૩) માતુશ્રી માનબાઈ. આમાંથી શ્રી માનબાઈ
શરૂઆતમાં માર્ચ ડ્રીલના જુદા જુદા પ્રયોગો રજુ કરવામાં અંગત રીતે સવિશેષ પરિચિત હોઈને તેમની સેવાઓની નોંધ
આવ્યા હતા, જેમાં ૬૦૦ વિદ્યાર્થિનીઓએ ભાગ લીધો હતો. આ લેવાની ચિત્ત સહજ પ્રેરણા અનુભવે છે.
માર્ચ ડ્રીલનાં દળે ભારે આકર્ષક હતાં. ત્યાર બાદ આ પ્રસંગ માટે I ! આજે માનબાઈની ઉંમર ૭૩ વર્ષની છે. શ્રીમંત કુટુંબમાં
ખાસ તૈયાર કરવામાં આવેલ રંગમંચ ઉપર બોલ ડ્રીલ, જોકી ડાન્સ, તેમનો જન્મ થયો હતો અને ધનવાન કુટુંબમાં તેમનું લગ્ન થયું
લેઝીમ, ફેક - ડાન્સ, ડૅલ - ડાન્સ, ટંબલીંગ, પીરામીડઝ, નાવિક હતું. આમ છતાં ૨૪ વર્ષની વયે તેમને વૈધવ્ય પ્રાપ્ત થયું અને
અને ક્લબ સ્વર્ગીંગના પ્રોગે રજૂ કરવામાં આવ્યા હતા. આ પછીના વર્ષથી તેમણે જાહેર જીવનમાં પ્રવેશ કર્યો તે આજ સુધી
આખા કાર્યક્રમ ત્રણ કલાક ચાલ્યો હતો અને તે તૈયાર કરવા તેઓ એક યા બીજા પ્રકારના સેવાકાર્યમાં સતત જોડાએલાં રહ્યાં છે.
પાછળ સંસ્થાના કાર્યકર્તાઓ તથા શિક્ષક શિક્ષિકાઓએ પારવિનાની કચ્છમાં કેટલુંક કામ કર્યા બાદ મુંબઈમાં ૧૯૦૦ ની સાલમાં સ્થપાએલ
જહેમત ઉઠાવી હતી અને વિવિધપ્રકારના પોશાકો પાછળ તેમ જ શ્રી લક્ષ્મીબાઈ ખેતબાઈ જ્ઞાનશાળાના વ્યવસ્થાપક તરીકેની જવાબદારી
આખી ગોઠવણ પાછળ ઘણા સારા પ્રમાણમાં દ્રવ્યવ્યય કરવામાં તેમણે ૧૯૧૯ ની સાલમાં એટલે કે ૨૮ વર્ષની ઉમ્મરે સંભાળી
આવ્યો હતો, જેમાં મોટા ભાગનું વળતર આ સમારંભ અંગે રાખલીધી અને દશ વર્ષમાં એ જ્ઞાનશાળાનું આજનું વ્યવહારિક શિક્ષણ
વામાં આવેલી ટિકિટોની આવકમાંથી મળી રહ્યું હતું. સરકારી નહિ આપતી સાધનસંપન્ન એવી એક અદ્યતન કન્યાશાળામાં તેમણે
એવી કોઈ જાહેર સંસ્થાએ જાહેર મેદાનમાં ભાગ્યે જ આ ભવ્ય રૂપાંતર સાધ્યું. વળી ઘાટકોપરમાં તેમણે ત્રણ વર્ષ સુધી જ્ઞાનશાળા
કાર્યક્રમ રજૂ કર્યો હશે અને તે માટે સંસ્થાની કાર્યવાહીને ખરેખર ચલાવી. ૧૯૪૪માં જ્યારે મુંબઈ ખાતે માંડવી વિભાગમાં મોટી ખૂબ ધન્યવાદ ઘટે છે. હોનારત થઈ તે પ્રસંગે તેમણે મહાજનવાડીમાં "છ" માસ સુધી પણ સાથે સાથે આ ભવ્ય કાર્યક્રમને લગતી એક બાબત ઘરબાર વિનાના બની બેઠેલાં અનેક કુટુંબ માટે રડું ચલાવ્યું. તરફ ધ્યાન ખેંચ્યા સિવાય રહેવાય તેમ નથી. સામુદાયિક ડ્રીલ