________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૪
- સૌ કોઈને સમાન તક મળે, એવી સમાજવ્યવસ્થા ઊભી થવી પણ એ કાળમાં પ્રજાના ઉચ્ચ શિક્ષણમાં જે એકવાકયતા હતી અને જોઈએ. આજે શ્રીમંત વર્ગ અને સામાન્ય વર્ગ વચ્ચે જે માટી એક પ્રદેશના અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓ ભારતના અન્ય કોઈ , એસમાનતા નજરે પડે છે, ધનવાળાને વધારે ધન મળતું જ જાય
- ઉચ્ચ શિક્ષણના કેન્દ્રમાં આવી જઈ શકતા હતા, એ. એના ઘણા , *
મોટા લાભ હતા. એ વખતનું શિક્ષણમાધ્યમ અંગ્રેજી હતું તેનું 'અને નિર્ધન નિર્ધનતામાં જ આખી જિંદગી વીતાવે–આવી
સ્થાન હિંદીએ જરૂર લેવું જોઈએ, પણ ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રમાં "' સમાજરચનાનો સત્વર અન્ત આવો ઘટે છે. આવું સર્વતોમુખી વ્યાપેલી આજની અરાજકતા જે અત્યંત શોચનીય છે અને નવી શેષસંવિદારણ આજના યુગની માંગ છે.
પ્રજાના ભાવિને ઘણી ઘાતક છે તેના સ્થાને એકવાકયતા સ્થપાવી ' 'આજના જેમાનાને માટે રોગ અસહિષ્ણુતાને છે. આપ
જોઈએ અને અધ્યાપકો તેમ જ વિદ્યાર્થીઓને વિનિમય સહજ ,
અને સરળ બન જોઈએ. દેશમાં વધતી જતી પ્રાંતીયતા અને ; કણાથી અન્ય કોઈ અન્યથા વિચારે તેમ જ વર્તે તે આપણે - સહી શકતા નથી, પ્રકૃતિ ઉપર કાબુ એકાએક ગુમાવી બેસીએ
અલગતાવાદના ઝેરથી પ્રજાને મુકત કરવાનો આ જ એક ઉપાય છે. '' ' છિીએ અને ઘણી વખત કોઈ પણ સામુદાયિક આવેગને વશ
આવે જ મહત્ત્વને વિચાર ગ્રામદાનને છે. વિનોબાજી એને થઈને ટેળાબંધીમાં સામેલ થઈએ છીએ અને ન કરવાનું કરી
Defence measure તરીકે વર્ણવે છે. આજે દેશને ઊંચે લાવવા : બેસીએ છીએ અને પરિણામે સામાજિક રવા અવારનવાર
માટે અને જરૂરી આર્થિક તેમ જ સામાજિક ક્રાંતિ નિર્માણ કરવા જોખમાયા જ કરે છે. જેનામાં રાષ્ટ્રનિષ્ઠા હોય તેના માટે સામાં
માટે ગ્રામઘટકને સુગ્રથિત: અને બને તેટલું સ્વાવલંબી બનાવવાની ૬ જિક સ્વાથ્યની રક્ષા એ અસાધારણ, ચિન્તાનો વિષય બની - જરૂર છે. આ ગ્રામદાને વિના અશકય છે. ગ્રામદાનના પરિણામે
જોઈએ. * પોતાની આસપાસ વસતા જનસમુદાયમાં શાન્તિ ગામડામાં સહકારી ભાવના પેદા થાય છે. પોતાના અને એકઠા' , 'જળવાય, સામાજિક કલેશ ઊભા થવાનાં ચિહને દેખાતાં મળીને ઉકેલવાની સૂઝ આવે છે, ગામડાની ક્ષયાપલટ શકય બને છે. કેમ વેત તેને સત્વર ઇબી દેવામાં આવે આવી તકેદારી જવાબ- શહેરોમાં વસતા લોકો આ ગ્રામદાનનું મહત્ત્વ જોઈએ તેટલું ; - દાર માનવીઓએ રાખવી જોઈએ.
સમજ્યા નથી પણ અહિંસક રીતે જૉ આપણે દેશનું સર્વસ્પર્શી t". વળી રાષ્ટ્રને પ્રાણવાન બનાવવા માટે "નૈતિક શુદ્ધિની પણ
- નવનિર્માણ કરવું હશે તે ગ્રામદાનના વિચારને સ્વીકાર્યા સિવાય ''. એટલી જ આવશ્યકતા છે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન
અને અમલી બનાવ્યા સિવાય આપણી પાસે બીજો વિકલ્પ નથી. અનેક આ લોકોને સાચીખોટી રીતે અસાધારણ ધનપ્રાપ્તિ
આ સમગ્ર વિવેચનને સાર એટલો જ છે કે, આપણને વારસામાં , થવા સાથે આખા દેશના નૈતિક અધ:પતનને પ્રારંભ થયો છે.
મળેલાં ઊંચા જીવનમૂલ્ય આપણાં ચાલુ જીવનમાં મૂર્તિ બને, '; અને લાંચરૂશ્વતને યુગ શરૂ થયું છે. તે એટલે બધા દેશને વિભાજિત કરતાં બળે પરાસ્ત બને અને અન્ય કોઈ નાના ' - ફાલી ફાલી રહ્યો છે કે જે સવેળા ચેતવામાં ન આવે કે મેટા હિત કરતાં દેશહિતને સર્વપ્રથમ સ્થાન આપતી ભાવના હતો તે આપણને કયાં લઈ જશે અને આપણી કેવી - આપણા વિચાર, વાણી અને વર્તનની પ્રેરક બને એ પ્રકારના રાષ્ટ્રદુર્દશા થશે તેની કોઈ . કલ્પના થતી નથી. આનું પરિણામ ઘડતરને પૂરક એવી પ્રવૃત્તિ કેળવીએ, પ્રવૃત્તિઓ હાથ ધરીએ દેશને નિર્બળ બનાવવામાં અને સમાજવિરોધી બળાને પ્રતિષ્ઠિત અને એ રીતે રાષ્ટ્રને સર્વ પ્રકારે સુદઢ અને સંગઠ્ઠિત કરીએ--આવી. { બનાવવામાં આવી રહ્યું છે. આ પરિસ્થિતિમાં આપણે ધરમૂળને આપણી સર્વની રાષ્ટ્રલક્ષી ઉપાસના હે ! પરમાનંદ { ફેરફાર કરવો પડશે.
છે. ભારતના ઈતિહાસની એ વિશેષતા રહી છે કે રામયે સમયે વડોદરા હોમ સાયન્સ કોલેજમાં કે તેના ઉપર બહારનાં અનેક આક્રમણ થયાં છે, એમ છતાં આપણે મે કદિ પણ ભારત બહારના કોઈ દેશ ઉપર આક્રમણ કર્યું નથી. આજે
માંસ પકાવવાનું ફરજિયાતપણું નાબદ થશે - જેને આપણે non allignment ની પોલીસી કહીએ છીએ, તા. ૧-૨-૬૪ના પ્રબુદ્ધ જીવન’માં “હમ સાયન્સના શિક્ષણમાં - બીનજુથવાદી નીતિ તરીકે ઓળખીએ છીએ તે આ જ પરંપરાનું
અપાતું માંસાહારનું ફરજિયાત શિક્ષણ” એ મથાળા નીચે પ્રગટ ' '
થયેલા લેખમાં, વડોદરા યુનિવર્સિટી તરફથી ચાલતી હોમ સાયનવું રૂપ છે. પરસ્પર સત્તાની સ્પર્ધામાં પડેલા કોઈ પણ જૂથમાં
ન્સની કોલેજમાં ભણતી વિદ્યાર્થિનીઓ માટે આમિષ–આહાર સામેલ ન થતાં અલગ રહેવું અને બધાં જૂથે સાથે મીઠો ભાઈચારાને પકવવાનું ફરજિયાત હોઈને તે કોલેજમાં ભણતી અમુક બે વિદ્યા- સંબંધ કેળવવો એ આ નીતિને સાર છે. આ રીતે ચીન સાથે પણ ધિનીઓના પિતા શ્રી સંઘવીએ તે કોલેજના પ્રિન્સીપાલ સમક્ષ તે.., ' આપણી નીતિ કેવળ ભાઈચારાની રહી હતી પણ ચીને આપણને
સામે ફરિયાદ કરેલી અને તેના જવાબમાં જેને આ કોલેજમાં
ભણવું હોય તે વિદ્યાર્થિની. માટે આ ફરજિયાતપણું અનિવાર્ય છે. ' દગો દીધો અને આપણે આપણા પોતાના રક્ષણ માટે તેની સામે
હોવાનું એમ જણાવવામાં આવેલું-–આ બાબત અંગેનું શ્રી સંઘવીનું , , શસ્ત્રો હાથ ધરવાં પડયાં. આમ છતાં પણ ભારતની દ્રષ્ટિ ચીની પ્રજા એક ચર્ચાપત્ર અને તે અંગે કેટલાક વિચારો રજુ કરવામાં આવેલા સાથે કેવળ મૈત્રીભાવની છે અને ચીની સરકાર સાથે પણ સ્વમાનને આ લેખ તરફ અમદાવાદ ખાતે પ્રગટ થતા 'પ્રભાત' દૈનિકનાં અનુરૂપ એવું સમાધાન કરવાની રહી છે. આ આપણી બીનજૂથબંધી
તંત્રી શ્રી ક્લભાઈ કોઠારીનું ધ્યાન ખેચાયું અને તેમણે તા. '
૨૮-૩-૬૪નાં ‘પ્રભાત'માં એ લેખ પ્રગટ કર્યો અને એ ઉપર એક - દ્રારા અભિવ્યકત થતી મૈત્રીભાવનાના હાર્દને આપણે બરોબર
ટુંકી તંત્રીનાંધ લખીને શિક્ષણના ક્ષેત્રમાં ચાલી રહેલ આ અનર્થને - સમજીએ એ અત્યંત જરૂરી છે.
દૂર કરવા માટેની પ્રવૃત્તિ હાથ ધરી અને પોતાના એક પ્રતિનિધિને ': ' આજનો યુગ વધારે ને વધારે ભેગલક્ષી બનતો જાય છે.
આ બાબતની જાણ અને ચર્ચા કરવા માટે અમદાવાદમાં નિવાસ કરતા - આ ભેગલક્ષીતા જીવનને નિમ્ન ભૂમિકા ઉપર લઈ જઈ રહી છે.
મુનિશ્રી પુણ્યવિજયજી અને શ્રી ચીમનલાલ નગીનદાસ ” વિદ્યા
વિહારના આચાર્ય શ્રી ઝીણાભાઈ દેસાઈ પાસે મોકલ્યાઅને આ ' આપણે ભારતીય આદર્શ ઈશાવાસ્ય ઉપનિષદમાં જણાવ્યું છે તે
બન્ને મહાશયોએ આ બાબત જાણીને ભારે આશ્ચર્ય વ્યકત કર્યું તે મુજબ તેન ચવર્તન મુનીયા: માધ: વિધ્ધનમ્ ત્યાગ અને શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારનાં ફરજિયાતપણાને–વિશેષ કરીને કે - કરીને ભગવ, કોઈના ધનની લિપ્સા ને રાખ એ પ્રકારનો ગુજરાતની ભૂમિ ઉપરની કોલેજમાં તે સ્થાન હોવું ન જ જોઈએ
એમ ભાર મૂકીને જણાવ્યું. ત્યાર બાદ તેમને ખબરપત્રી ગુજરાતના છે; વ્યકિતને ગૌણ બનાવી સમષ્ટિને પ્રાધાન્ય આપવાનો છે, સમર્પણ
શિક્ષણપ્રધાન શ્રી ઈન્દુમતિબહેનને મળે અને તેમણે પણ આ '' પૂર્વકનું જીવન અખત્યાર કરવાનું છે. આ આદર્શ જે આપણા
બાબત સાંભળીને આશ્ચર્ય વ્યકત કર્યું અને એ અંગે જરૂરી તપાસ : જીવનને નિયામક બને, અન્યના કલ્યાણમાં આપણું કલ્યાણ, - હાથ ધરવાની ખાતરી આપી, તેમ જ ગુજરાતમાં જૈનેની અને * અન્યના કોયમાં આપણું હોય અનુભવતા થઈએ તે જ રાષ્ટ્ર સાથે
વાણીયા બ્રાહ્મણની દીકરીને માંસ પકવવાની ફરજ પાડવામાં ન આપણા દિલનું તાદાભ્ય ઊભું થઈ શકે અને તે જ રાષ્ટ્રીય ભાવના
આવે એ અસહ્ય છે એવો અભિપ્રાય વ્યકત કરીને વડોદરા યુનિ
વસિટીના વાઈસ ચેન્સેલરને આ બાબત ફરજિયાત હોય તે ઐચ્છિક આપણા જીવનમાં મૂર્તરૂપ પામી શકે.
બનાવવા તેમણે લખી પણ દીધું.. - રાષ્ટ્રીય સંગઠ્ઠનની દ્રષ્ટિએ એટલા જ મહત્ત્વને પ્રશ્ન છે
ત્યાર બાદ “પ્રભાત’ને પ્રતિનિધિ વડેદરા યુનિવર્સિટીના વાઈસે પ્રજાના ઉચ્ચ શિક્ષણને. અંગ્રેજી હકુમતનાં અનેક નુક્સાન હતાં ચેન્સેલર શ્રી જતીન્દ્ર મહેતાને અને હોમ સાયન્સના પ્રિન્સીપાલ
'
fits