________________
B
"
-
-
પ્રબુદ્ધ જીવન
તા. ૧૯-૭-૬૪ આકર્ષણોથી ભરેલી એવી આ દુનિયાની વચ્ચે તેઓ વિચરતા હતા, અને તેની દીક્ષા અટકાવવા માટે પણ તેમણે અરજી કરી હતી, હોય છે. આ આકર્ષણ, જાતીય બળે, મનોકામનાઓ, મહત્ત્વાકાંક્ષાઓ તે સંબંધમાં જયશ્રીના પિતાએ કોર્ટને જણાવ્યું હતું કે, જયશ્રીને તેમના અન્તર્મનને હલાવી નાખતા હોય છે અને એમ છતાં દીક્ષા આપવાનો કોઇ પ્રશ્ન જ નથી. આથી જયશ્રી સંબંધે કોર્ટે પુન: સંસારપ્રવેશ તેમના માટે લગભગ અશક્ય જેવો હોય છે. કોઈ હુકમ કર્યો નહોતે. પરિણામે તૃપ્તિ શોધતી તેમની વૃત્તિઓનું સતત દમન થયા કરે છે
આમ હાઈકોર્ટ દ્વારા બાલદીક્ષા અપાતી અટકાવવા, જાણવા
પ્રમાણે, આ પહેલો જ બનાવ છે અને એ બનાવ આજ સુધી ચાલી , અને તેને તૃપ્ત કરવાના અકુદરતી માર્ગો શોધાતા રહે છે. આ મુંઝ
આવેલી બાલદીક્ષાને નાબુદ કરવામાં બહુ મહત્ત્વનો ભાગ ભજવશે 'વણમાંથી છૂટવાના માર્ગનું એટલે કે દીક્ષા છોડીને સંસારમાં પુન: એવી સંભાવના રહે છે. દાખલ થવાના માર્ગનું અવારનવાર અવલંબન લેવાનું રહે છે, પણ
સાભાર સ્વીકાર અહિં તેમની સ્થિતિ નહિ ઘરના, નહિ ઘાટના જેવી બની જાય છે. પિતાની વારસાગત મીલકત ઉપર હકક તે તેમણે છાડી દીધી હોય
ગ્રામસ્વરાજને વિવિધ કાર્યક્રમ : પ્રકાશક, યજ્ઞપ્રકાશન, છે. દીક્ષા છોડયાની બદનામી તેમના કપાળે લખેલી હોય છે. ભૂમિપુત્ર, હઝરાતપાગા, વડોદરા, ૧, કીંમત રૂા. ૧.૨૫ સંસારમાં કે સમાજમાં તેમને ઊભા રહેવા માટે કોઈ સ્થળ કે સ્થાન બહેનને: લેખક શ્રી વિનોબા ભાવે, પ્રકાશક ઉપર મુજબ હેતું નથી. સગાંવહાલાં પણ તેમને મોટા ભાગે અપનાવતા નથી. કીમત રૂા. ૭૫ પૈસા આમ મહામુશ્કેલી તેઓ સમાજમાં ગોઠવાય છે. આ પરિસ્થિતિમાં
| સરળ ગ્રામદાન : લેખક શ્રી વિનોબા ભાવે, પ્રકાશક: સર્વ ઘણાખરા શિથિલતાભર્યા સાધુજીવનને વળગી રહીને પિતાનું જીવન સેવા સંધ પ્રકાશન, રાજઘાટ, વારણસી, કીંમત રૂા. ૦-૫૦ પૈસા પુરૂં કરે છે. વળી ૮ થી ૧૬ વર્ષની ઉમ્મર દીક્ષા લેવા માટે સૌથી શ્રી વિદ્યાબહેન સ્મારક વ્યાખ્યા : પ્રકાશક : ગુજરાત વિદ્યા વધારે યોગ્ય છે એમ કહેવું તે વસ્તુસ્થિતિને અવળી રીતે સમજાવવા
રાભા, ભદ્ર, અમદાવાદ -૧, કીંમત રૂા. ૧. બરોબર છે. કે કાળથી સાધુઓની સંખ્યા યેનકેન પ્રકારેણ બને
સંસ્કારકથાઓ :લેખક:સ્વ. ભીમજીભાઈ હરજીવન સુશીલ, તેટલી વધારવા તરફ જૈન સાધુસંસ્થાને તેમજ ધર્મધેલા એવા જૈન
પ્રકાશક શ્રી અશોક કાંતિલાલ કોરા, ૪૮, ગેવાલિયા ટેક રોડ,
મુંબઈ - ૨૬, કીંમત રૂ. ૧.૫૦ સમાજનો ઝોક રહ્યો છે. અને આ માટે દીક્ષા તરફ આકર્ષવા માટે
પાંદડે પાંદડે મોતી: લેખક શ્રી વસુબહેન ભટ્ટ, પ્રકાશક : નાની ઉમ્મરનાં બાળકોની નિર્દોષતા અને અજ્ઞાનને પૂરો લાભ ઉઠા- મેસર્સ એન. એમ. ત્રિપાઠી પ્રા. લિમિટેડ, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ વવામાં આવે છે. તેઓ કુમળી વયના અને અપરિપકવ મગજના ૨. કીંમત રૂ. ૫ હોઈને અને સાથે સાથે પૂરી સમજણ વિનાની ભાવનાશીલતાના જૈન પ્રશ્નાર કુસુમાવલી : પ્રયોજક : કવિવર્ય પંડિત શ્રી ભેગ. બનેલા હોઈને તેમને દીક્ષા તરફ લલચાવવાનું કામ
નાનચંદ્રજી મહારાજ, પ્રકાશક: શ્રી દેવચંદ્રજી પ્રકાશન મંદિર, ચોરાપાજૈન સાધુ-સાધ્વીઓ માટે સહેલું બની જાય છે. આ
ટાંકી પાસે, લીંબડી, સૌરાષ્ટ્ર, કમત રૂા. ૦–૨૫ પૈસા. બાબતમાં ધર્મશાસ્ત્રોમાં વિધાનને આગળ ધરવામાં આવે છે
- શ્રીમદ્ રાજચંદ્ર-આત્મચર્ચા: સંગ્રાહક મુનિ પુણ્યવિજયજી
(જિજ્ઞાસુ) પ્રકાશક : શ્રી જીવનમણિ સદ્વાચનમાળા, હઠીભાઈની અને લોકોને ભેળવવામાં આવે છે. પણ આજે સમય બદલાયો
વાડી સામે, દિલ્હી દરવાજા બહાર, અમદાવાદ કીંમત ૩૦ પૈસા છે; લોકોનાં વિચારવલણ બદલાયાં છે. બાલદીક્ષા માફક એક વખત
- શ્રીમદ્ રાજચંદ્ર-જીવનજયોતિ: લેખક-પ્રકાશક ઉપર મુજબ આપણે ત્યાં ૮ થી ૧૨ વર્ષનાં બાળલગ્ન પણ ખૂબ પ્રચલિત હતાં કીંમત રૂા. ૧.૨૫. અને તેને પણ ધર્મશાસ્ત્રોને - સ્મૃતિ અને શ્રુતિને-ટેકો હતો. આજે રંગકસુંબી:લેખક: ડે. ધીરુભાઈ ઠાકર, પ્રકાશક ઉપર મુજબ બાળલગ્ન ઉપર કાયદાથી આખા દેશમાં પ્રતિબંધ મુકાયું છે. આવી જ કિંમત રૂા. ૨. રીતે હવે બાલદીક્ષામાં રહેલા અનૌચિત્યનો ગંભીરપણે વિચાર
શ્રીમદ્ રાજચંદ વચનામૃત: પ્રકાશક: ઊંઝા ફાર્મસી, ઊંઝા, | '' કરવો ઘટે છે. આવા અપરિપકવ ઉંમરનાં બાળકોને દીક્ષાના ઉત્તર ગુજરાત, કીંમત રૂા. ૬૦ પૈસા. '
આજીવન વ્રતથી જકડી લેવા યોગ્ય છે કે નહિ એ કોઈ ધર્મશાસ્ત્રોને | વેદાન્તને વેગ અને તેને ઉપયોગ : પ્રયોજક : સ્વામીશ્રી પ્રશ્ન જ નથી, પણ આવી બાલદીક્ષા કે જે પારવિનાનાં કષ્ટોથી
પ્રણવતીર્થ, સ્વાધ્યાય આબુગિરિ, પ્રાપ્તિસ્થાન : વીજળીની દુનિયા છે ભરેલી છે અને જેની જવાબદારીનું નાનાં બાળકોને કોઇ ભાન
કાર્યાલય, ૧૫૮, આઝાદફળી, જેતલપુર. કીંમત રૂા. ૫. . હોવાનો સંભવ નથી–આવી દીક્ષા આપવી કે અપાવવી યોગ્ય છે કે
Seleccted Sheeche of Shri Virchand Raghawji અયોગ્ય તેને નિર્ણય કરવાનું કામ તે કેવળ સાદી રામજ,
Gandhi: પ્રકાશક: શ્રી વલ્લભસૂરિ સ્મારકનિધિ, ગેડીજી જૈન sheer connonsense, વ્યવહારૂ બદ્ધિ અને દીર્ધદર્શી શાણપણનું.
ઉપાશ્રય, પાયધુની, મુંબઈ -૩. કમત રૂા. ૧. જ છે. જે કાર્ય સમાજના અતિમ હિતમાં ન હોય તે કોઈ શાસ્ત્ર કે
જીવનનાં ચડાણ : લેખક તથા પ્રકાશક: સ્વામી નૃસિંહગિરિ ' ' સ્મૃતિથી સંમત હોય તો પણ તે અસ્વીકાર્ય છે, અનાદરણીય છે.”
મણિગિરી મહેતા, ઠે. શ્રી કાંતારેશ્વર આશ્રમ, કતારગામ (સુરત), ' આવી પરસ્પરવિરુદ્ધ વિચારણાઓની રજુઆત સાથેની પીટી
કમત રૂા. ૨. . . શન ઉપર જણાવ્યું તે મુજબ તા. ૬-૭-૬૪ના રોજ મુંબઈ હાઈકોર્ટના
ગેરખ અને મછિન્દ્ર: લેખક: ચિનુભાઈ ભેગીલાલ પટવા. જજ શ્રી કે. કે. દેસાઇ સમક્ષ આવી તે પહેલાં ગયા જૂન માસની
પ્રકાશક : શ્રી લક્ષ્મી પુસ્તક ભંડાર, ગાંધીમાર્ગ, પુલ પાસે, અમજ પહેલી તારીખે બન્ને બાળકીઓની માતા બહેન સુશીલાએ દીક્ષા લઈ દાવાદ. કિમત : રૂ. ૫.૫૦:
- લીધી હતી અને વર્ષ અને જયશ્રી સંબંધમાં ઉપર જણાવેલ An Early History of Orissa: લેખક : ડૉ. અમરપીટીશનની સુનાવણી નીકળતાં વર્ષના પિતાએ કોર્ટને એવી કબુ
ચંદ મિટ્ટલ.. પ્રકાશક: જૈન કલચરલ રીસર્ચ સંસાયટી. ઠે. બનારસ. લાત આપી હતી કે વર્ષોની ૧૬ વર્ષની ઉમ્મર પુરી થાય ત્યાં સુધી હિંદુ યુનિવર્સિટી, બનારસ, કીમત રૂ. ૨૧. તેને દીક્ષા માટે પોતે સંમતિ આપશે નહિ અને પછી પણ જરૂર ગ્રામસ્વરાજયને પંથે : સંપાદક તથા પ્રકાશક: શ્રી શંકરભાઈ
લાગે તો વર્ષાને દીક્ષા અપાતી અટકાવવા માટે અરજદાર એટલે કે રામભાઈ પટેલ, મંત્રી, આનંદ નિકેતન. પિસ્ટ પાનવડ. જીલ્લે, - તેના માતામહ હાઈકોર્ટને ફરીથી અરજી કરી શકે છે એવી તેને કોર્ટે વડોદરા. પરવાનગી આપી હતી. તદુપરાન્ત વર્ષા જે કોર્ટમાં હાજર હતી તેણે
આપણે સાચા રસ્તે છીએ? પ્રયોજક તથા પ્રકાશક : શ્રી પણ કોર્ટને જણાવ્યું હતું કે, ૧૬ વર્ષની ઉમર થાય ત્યાં સુધી
લવણપ્રસાદ શાહ, ૮૧, મિન્ટ રોડ, મુંબઈ -૧. કીંમત રૂા. ૨. ' પિતે દીક્ષા લેશે નહિં.
Where We Differ” લેખક તથા પ્રકાશક હી. ૨. ઠક્કર ' તેમની બીજી દીકરી જયશ્રી જેની ઉમ્મર આજે નવ વર્ષની સમાજવિકાસ ટ્રસ્ટ, ઠે.: મનુ મેન્શન, ૧૬, એલ્ડ કસ્ટમ હાઉસ છે તેને પણ દીક્ષા આપવાની છે એવો ભય તેના માતામહે દાખવ્યો રોડ, કોટ, મુંબઈ. કીંમત રૂ. ૫.
3126 An Fear the spa dd 3. 29 ustes: 24.
* *