________________
૩૮.
.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૬૪
• તે એમ મળે છે કે કોઈ નાની બાબતને આગળ ધરીને કેંગ્રેસી વચ્ચેના ઝઘડાઓ શમી જાય અને પરસ્પર એક્સપી ઊભી થાય
આરોપ પહેલાં ઘડાયા હતા અને પુરાવા પાછળથી શોધવા માટે એ માટે એ આરોપ પાછા ખેંચી લેવાયા છે આમ સુચવતા ..આકાશ પાતાળ એક કરાયા હતા અને એમ છતાં પણ વજૂદ પિતાના લખાણ સાથે ગુજરાત પ્રદેશ કેંગ્રેસ કમિટીના મંત્રીએ
ધરાવનું કશું તત્વ હાથમાં આવ્યું નહોતું. આ તે કયા પ્રકારની તા. ૧૧-૬-૬૪ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં એ જ પ્રદેશ કાંગ્રેસ ચાયનીતિ? અને વળી જ્યારે ત્રિભુવનદાસ પટેલને એમ પૂછવામાં સમિતિના પ્રમુખ શ્રી ત્રિભુવનદાસ પટેલે એ. આઈ. સી. સી. ના આવે છે કે આ આરોપ સામે તમારી પાસે કંઈ પુરાવા હતા ખરા,
પ્રમુખ ઉપર લખેલે ત્રીજી જૂનને પત્ર અને શ્રી રસિકલાલ ત્યારે તેઓ એમ જણાવે છે કે મને તે જેવી ખબર મળતી ગઈ
પરીખને જવાબ પ્રગટ કર્યો છે.. , એવી ઉપર પહોંચાડતા ગયા, તેની તપાસમાં હું ઉતર્યો નથી. આથી
શ્રી ત્રિભુવનદાસ પટેલે એ પત્રમાં જણાવ્યું છે કે, “એ.
આઈ. સી. સી. એ નીમેલી વકીલ સમિતિએ, અત્યારે દેશમાં પ્રવછે. વધારે બિનજવાબદાર જવાબ આપણે કલ્પી શકતા નથી. છે. ઉપરની સમાધાનીથી શ્રી રસિકલાલ પરીખ દોષમુકત તરીકે જરૂર
નંતી રાજકારણી પરિસ્થિતિ ધ્યાનમાં લઈને તેમ જ કેંગ્રેસ તંત્ર જાહેર થઈ ચૂકયા છે, એમ છતાં પણ સામાન્ય જનતાની નજરમાં
એકરૂપ બનીને અસરકારક રીતે કામ કરી શકે એ માટે કેંગ્રેસીઓ - તેમના સ્થાનને અને પ્રતિષ્ઠાને જે નુક્સાન થયું છે તે નુકસાન
વચ્ચેના બધા મતભેદો અને ઝઘડાઓને છેડો લાવવાની અસા
ધારણ જરૂર ઊભી થઈ છે એ બાબત લક્ષમાં લઈને, મને એવી નાબૂદ થતાં ઘણે સમય જોઈશે, કારણ કે શ્રી મોરારજીભાઈ જેવા
વિનંતી કરી છે કે શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપો પાછા ગુજરાતના સર્વોચ્ચ નેતાના અનમેદનપૂર્વક ગુજરાત પ્રદેશ સમિ
ખેંચી લેવામાં આવે. આ અપીલનેવિનંતિને–તેમ જ જે વધારે કે 'તિના પ્રમુખને હોદ્દો ધરાવતી વ્યકિત જ્યારે શ્રી રસિકલાલ પરીખના
મહત્ત્વભર્યા હેતુના કારણે આ અપીલ કરવામાં આવી છે તેને - વર્તન વ્યવહાર સામે જાહેરમાં આક્ષેપ કરે ત્યારે આ આક્ષેપ
ધ્યાનમાં લઈને અને આજની રાજકારણી પરિસ્થિતિમાં આ ધડિએ શું છે, તે માટે પુરાવા શું છે તેના ઊંડાણમાં જાહેર જનતા ઊતરતી
કેંગ્રેસી તંત્રને વધારે મજબૂત બનાવવું જોઈએ એ અતિ આવશ્યક જ નથી. તે તે એટલું જ માને છે અથવા કપે છે કે રસિકલાલ
છે એ હકીકતને વિચાર કરીને શ્રી રસિકલાલ પરીખ સામેના આર. - પરીખે કાંઈક લાંચરુશ્વત લીધી હશે, કાંઈક ખોટું કામ કર્યું હશે
આથી પાછા ખેંચી લેવામાં આવે છે.” ત્યારે જ તેમના સામે આવી ફરિયાદ થાય ને? અને જો આવી
કે આના અનુસંધાનમાં ઉત્તર રૂપે શ્રી રસિકલાલ પરીખે જણાવ્યું મોટી જવાબદાર વ્યકિત ફરિયાદ કરે છે તેમાં જરૂર કંઈક સત્ય
છે કે “ઉપર જે કાંઈ જણાવવામાં આવ્યું અને તે અંગે જે હોવું જ જોઈએ.
કારણે આપવામાં આવ્યા છે તે ધ્યાનમાં લઈને તપાસને લગતું : શ્રી રસિકલાલ પરીખની–આ પ્રકરણ અંગે ઊભી થયેલી
કામકાજ આગળ ચલાવવાનો આગ્રહ નહિ રાખવાનું હું કબૂલ કરું છું.” વિચિત્ર પરિસ્થિતિને વિચાર કરતાં મારી જાણમાં આવેલી એક
શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપ પુરવાર કરવા માટે સત્ય ઉઘટનાનું મને સ્મરણ થાય છે. એક સારા કુટુંબની યુવાન કોઈ સંગીન પુરાવા નથી એ તે જ્યારે અમદાવાદ ખાતે વકીલ
વિધવાને પેટમાં દર્દ શરૂ થયું અને પેટ મોટું થવા લાગ્યું. સમિતિએ તેને સોંપાયેલી તપાસ હાથ ધરી હતી ત્યારે જ જાહેર - ', ' ' કંઈક હશે અને મટી જશે એમ સમજીને થોડે સમય તેની ઉપેક્ષા થઈ ચૂક્યું હતું અને એ ખાતર તો શ્રી ત્રિભુવનદાસ પટેલને પ્રસ્તુત
કરી, પણ તે તે વધતું જ ચાલ્યું. આ બાબતની બહાર જાણ થતાં આરોપ પાછા ખેંચી લેવાનું વકીલ સમિતિના એક સભ્ય શ્રી પાઠક આસપાસ રહેતી સ્ત્રીઓમાં ગણગણાટ શરૂ થયું. પેટ વધવાનું બીજું તરફથી બે કે ત્રણ વાર કહેવામાં આવ્યું હતું અને એમ છતાં એ શું કારણ હોઈ શકે? વાત ફ્લાવા લાગી. બાઈ સગર્ભા હોવી જોઈએ
સૂચનાને શ્રી ત્રિભુવનદાસ પટેલે સ્વીકાર કર્યો નહોતો. એની એ જ એમ એ બાઈ વિષે અપવાદ બેલાવા લાગ્યો. પેલી વિધવા સ્ત્રીની વાત મે માસની આખરમાં કે જૂન માસની શરૂઆતમાં નહેરુના મૂંઝવણ વધવા લાગી. તેના માટે ભાં ભારે થઈ ગઈ. કોઈ સારા
અવસાનને આગળ ધરીને શ્રી ત્રિભુવનદાસ પટેલ સમક્ષ ધરવામાં - સર્જનને દેખાડવામાં આવી. પેટનું ટયુમર (ગાંઠ) છે એમ નિદાન આવી અને પિતા માટે એક ભારે કઢંગી સ્થિતિમાંથી માનભેર . થયું. યંગ્ય સમયે ઓપરેશન કરવામાં આવ્યું. બાઈના પેટને ભાર ખસી જવાની તક મળી છે એમ સમજીને તેમણે આરોપ પાછા હળવે થશે, પણ “એ તે સગર્ભા જ હતી અને ર્ડોકટર પાસે ખેંચી લીધા. અને શ્રી રસિકલાલ પરીખે તેમને ગ્ય ઉત્તર આપ્યું. - ગર્ભપાત જ કરાવેલ, બાકી સગાવહાલાં તે ટયુમર જ કહેને ?” આ પરિસ્થિતિમાં શ્રી રસિકલાલ પરીખ સામે કરવામાં આવેલા
આમ લોકવાયકા તે બાઈ વિશે કંઈ કાળ સુધી ચાલતી રહી અને આરોપ અંગે રજૂ કરવામાં આવેલા પુરાવાની ગુણવત્તા વિશે વકીલ પેલી બાઈ સામે લોકો કેટલાય સમય સુધી આંગળી ચીંધતાં રહ્યા. સમિતિએ કે શ્રી ત્રિભુવનદાસ પટેલે પિતપોતાના પત્રમાં કશો જ આમ સુરક્ષિત બનેલા આરોપ કરનારા પદાધિકારીઓ તે પણ ઉલ્લેખ કરવાની જરૂર હતી જ નહિ અને એમ છતાં વજુદસાત મણની તળાઈમાં મજથી સૂતા રહેશે, પણ રસિકલાલ પરીખ વાળા પુરાવાના અભાવે જ પ્રસ્તુત આરે પાછા ખેંચી લેવામાં આવ્યા દોષમુકત પુરવાર થવા છતાં “એ તે ભીનું સંકેલાયું, બાકી દોષ તે છે એમાં કોઈ શક નથી. જો ઝઘડાઓ બંધ જ કરવાની આવશ્યકતા હોવો જ જોઈએ”—આવી લોકવાયકાના માકડ શ્રી રસિકલાલ હતી તે શ્રીમતી તારકેશ્વરી સિહા અને સરદાર કાયરોન સામેની તપાસ પરીખને કેટલાય સમય સુધી કરડયા કરવાના અને તેમના દિલને પણ આ તબક્કો બંધ કરી દેવી જોઈતી હતી. પણ અહીં પ્રશ્ન અજંપે પેદા કરતા રહેવાના. આ તે સામાન્ય લોકોની વાત થઈ, ઝઘડા બંધ કરવા અથવા તે વાતાવરણને નિર્મળ કરવાને નહોતે, પણ તેમના જુના સાથીઓ અને મિત્રો હવે પછીથી તેમના તરફ પણ નહેરુના અવસાનને લાભ લઈને પોતાના હાથે ઊભી કરવામાં કરડી આંખે જોતા અટકશે કે કેમ તે પણ એક સવાલ છે. રાજકારણી ' આવેલી કઢંગી પરિસ્થિતિમાંથી નાક ઉંચું રાખીને નીકળી જવાને કિન્નાખારીનું સ્વરૂપ જ આવું છે. સત્તાસ્થિત રાજકીય સવાલ હવે. ગુજરાત પ્રદેશ કેંગ્રેસ સમિતિના મંત્રીએ પણ સામાન્ય પક્ષની દાઢમાં ચવાયેલી વ્યકિતએ, તે તપાસને અંતે નિર્દોષ પુરવાર લોકોના મનમાં શ્રી રસિકલાલ પરીખનાપ્રકરણ અંગે પ્રતિકુળ વામણા થાય તે પણ, પિતાના મૂળ સ્થાને પ્રતિષ્ઠિત થવું અને રાજકારણી પેદા કરવાના આશયથી જ ઉપર જણાવેલ પત્ર લખ્યો છે. સમાજમાં પુન: પ્રતિષ્ઠિત બનવું એ લગભગ અસંભવ જેવું છે. જયારે નહેરુના મૃત્યુ ઉપર આખી દુનિયા આંસુ સારી રહી હતી ત્યારે—
પૂરક નેધ: શ્રી રસિકલાલ પરીખ સામેના આરોપ વજદવાળા જૂન માસની છઠ્ઠી તારીખની સવાર કે જ્યારે ભારતના પ્રાણપુરાવાના અભાવે પાછા ખેંચી લેવામાં આવ્યા છે એમ નથી, પણ નહેરુના સમાં જવાહરલાલના એકાએક અવસાનની ઘેરી શોક છાયા આખા અવસાન અંગે ઊભી થયેલી એક પ્રકારની કટોકટીના ટાણે કેંગ્રેસી- દેશ ઉપર પથરાયલી પડી હતી, આમજનતાની આંખમાં વહી રહેલાં