SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ' ' , ' '(/ ) .'... 'RECD. No. B-4268 - વાર્ષિક લવાજમ રૂ. ૪ જ પ્રબુદ્ધ જીવન | | | | પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણું વર્ષ ૨૬: અક ૫ * મુંબઈ, જુલાઈ ૧, ૧૯૬૪, બુધવાર આફ્રિકા માટે શિલિંગ ૮ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર આ છૂટક નક્લ ૨૦ નયા પૈસા તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા “મારે હિમશિખરે જેવાં છે.” - પંડિતજીની એ અંતિમ ઇચ્છા કેણે કેવી રીતે પૂરી કરી? (તા. ૧૬-૬-૬૪ના પ્રબુદ્ધ જીવનમાં “પંડિતજી સાથેનું મારું છેલ્લું મિલન’ એ મથાળા નીચે દહેરાદૂન ખાતે તા. ૨૪-૫-'૬૪ના રોજ મહારાષ્ટ્રના માજી રાજ્યપાલ શ્રી શ્રી પ્રકાશજી સાથે થયેલા પંડિત નહેરુના છેલ્લા મિલનની વિગતો પ્રગટ કરવામાં આવી છે. ત્યાર પછીના દિવસે એટલે કે તા. ૨૫-૫-૬૪ના રોજ એ જ સ્થળે અખિલ ભારતના એક ઉચ્ચ કોટિના ફોટોગ્રાફર શ્રી ભારદ્વાજનું અણધારી રીતે પંડિતજીને મળવાનું બન્યું. તેની વિગતે તેમણે જેવી કહી તે મુજબ ઉચિત ભાષામાં શ્રી નરેન્દ્ર રાવળે આલેખીને મને આપી, જે પ્રગટ કરતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. શ્રી પ્રકાશજી પંડિતજીના પુરાણા મિત્ર. તેઓ દહેરાદૂનમાં હોય અને પંડિતજી ત્યાં જાય અને મળે ' એમાં કશું આશ્ચર્યજનક નથી, જ્યારે ભારદ્વાજ જેવી પ્રમાણમાં એક સામાન્ય વ્યકિતને પંડિતજી સાથે તેમના મૃત્યુથી માત્ર બે દિવસ " , આગળ જ તેમના નિવાસસ્થાને એકાદ કલાક ગાળવાનું બને એ તો એક અસાધારણ ઘટના ગણાય. ચાલો, હવે એ ઘટનાની વિગતો તરફ આપણે વળીએ-પરમાનંદ) મે માસની ૨૫મી તારીખની સાંજ મારા માટે જીવનભરની તેઓ જે ઓરડામાં બેઠા હતા ત્યાં મેં પ્રવેશ કર્યો, એટલે મને જોતાંયાદદાસ્ત બની રહેશે. જ્યારે બે ત્રણ દિવસને આરામ લેવા માટે વેંત પંડિતજીએ બહુ ભાવપૂર્વક મને આવકાર્યો. આ ઓરડામાં ઇંદિરાજી, દહેરાદુનના કમિશનર, તેમનાં પત્ની અને બાકી તેમના પંડિતજી ગયા મે માસની ૨૩ કે ૨૪મી તારીખે દહેરાદૂન આવ્યા રસાલાના થોડા માણસે એમ ગણ્યાગાંઠયા લોકો હતા. સ્લાઈડ- " ત્યારે હું દહેરાદુનમાં જ હતે. ૨૫મી તારીખે સવારે તેમના તરફથી પ્રોજેકટર અને તેની સામે થોડે દૂર પેલો રૂપેરી પડદો ગોઠવ્યાં. બત્તીઓ કોઈ અધિકારી મારી પાસે આવ્યા અને તેમણે મને જણાવ્યું કે, ઓલવવામાં આવી અને એક પછી એક સ્લાઈડ પ્રોજેકટરમાં ગોઠ“તમારી પાસે હિમાલયની જે તસવીરો છે તે નહેરુજી જોવા ચાહે છે, વત અને કાઢતે ગયો અને તેની પડદા ઉપર પડતી પ્રતિરછાયા એટલે કે ભિન્ન ભિન્ન દશ્યની છબીઓ –પંડિતજી એકધ્યાનથી અને તેથી મારી પાસે હિમાલયને લગતું જે કાંઈ હોય તે લઈને તલ્લીન બનીને જતા રહ્યા. મને એ વખતે એમ લાગ્યું કે પંડિતજીનું મારે તેમની સમક્ષ સાંજના વખતે ઉપસ્થિત થવું એમ પંડિતજી ચિત્ત રામસ્ત ભારતની ભૂમિ ઉપર અને હિમાલયનાં ઉત્તુંગ હિમઈચ્છે છે.” આમ તો મારી પાસેના ફોટોગ્રાફ તેમને દેખાડવાની શિખર ઉપર ઉડ્ડયન કરી રહ્યું છે. આમ લગભગ એક કલાક પસાર. મને તક મળે તો કેવું સારૂં-એવી મનમાં અવારનવાર ઈચ્છા થઈ થયો, એટલે ઈદિરાજીએ ઈસારાથી વધારે સ્લાઈડ ન મૂકવા સૂચના આવતી, પણ એ ઈચ્છા આવી રીતે પાર પડશે તેની મને સ્વપ્ન કરી અને જણાવ્યું કે “પંડિતજીને આરામને સમય થયો છે.” મેં પ્રોજેક્ટર સ્વીચ ઓફ કર્યું અને ઈલેકટ્રીક લાઈટ પેટાવવામાં આવતાં પણ કલ્પના નહોતી. તે અધિકારીએ વિશેષમાં જણાવ્યું કે, “આજ હું શું જોઈ રહ્યો? ઓરડામાં પ્રકાશ થતાં પંડિતજીની મહાન આકૃતિ સવારે જ્યાં બધાં બારી બારણાં બંધ હોય એવા એરકંડીશન્ડ બંને હાથ જોડી મારી સામે મીટ માંડીને સ્મિતપૂર્ણ ભાવથી જોઈ રૂમમાં જાણે કે પંડિતજી અકળામણ અનુભવતા હોય એવી તેમણે રહી હતી. મેં મારું માથું નમાવ્યું, બે હાથ જોડીને તેમને હું નમન બેચેની દાખવી અને હિમાલયનાં હિમશિખરો નજરે નિહાળવાની કરી રહ્યો. તેમણે મારા જોડાયેલા હાથ ઉપર ચુમી ભરી. હું તો તીવ્ર ઈચ્છા તેમણે પ્રદર્શિત કરી. પંડિતજીની આવી તબિયતમાં અને કૃતકૃત્ય થઈ ગયો. મારા જીવનભરની કલાઉપાસના જાણે કે : દહેરાદૂનમાં બેઠાં બેઠાં આ તેમની ઈચ્છા તૃપ્ત કરવાનું અશકય આજે પૂરા અર્થમાં કૃતાર્થ થઈ. મેં સહજ પ્રશ્ન કર્યો, જેવું હતું. એવામાં અમારામાં એક સાથી જે તમને ઓળખતે “આપને ફરી મળવાની હું આશા રાખું છું.” “જરૂર” એમ જવાબ હત તેણે નહેરુજીને જણાવ્યું કે, “અહીં બેઠાં બેઠાં હિમાલયનાં મળે. પણ વિધિએ તો કંઈ બીજું જ ધાર્યું હતું! શિખરો પ્રત્યક્ષ નિહાળવાનું શક્ય નથી, પણ અહીં એક બહુ જાણીતા પંડિતજી બીજે દિવસે ત્યાંથી વિદાય થયા અને ૨૭મી મેની. ફોટોગ્રાફર શ્રી ભારદ્વાજ છે, તેઓ હિમાલયના પ્રદેશમાં બહુ બપોરે તેમના દેહાનાના સમાચાર સાંભળ્યા. આના આઘાતને શબ્દોમાં સારું ફરેલા છે અને તેમણે હિમાલયનાં રોમાંચક ની અનેક તસવરે લીધી છે અને આ કારણે તેમને અનેક પારિતોષિકો અને શી રીતે વર્ણવાય? પછી તરત જ હું દિલ્હી આવ્યો. તેમનાં અસ્થિચંદ્રકો મળ્યાં છે. તો આપની રજા હોય તો તેમને હું અહીં પોતાના કુંભનાં દર્શને પંડિતજીના નિવાસસ્થાન ઉપર માણસની કતારો સંગ્રહ સાથે આપની પાસે આવી જવા કહેવરાવું.” પંડિતજી આ લાગેલી. હું પણ તેમાં જોડાયા અને ત્યાં પહોંચ્યો. આમ મને ત્યાં કોણ ઓળખે? પણ તેમના રસાલાના માણસે જે દહેરાદૂનમાં સાંભળીને બહુ રાજી થયા અને સાંજના વખતે તેમના નિવાસસ્થાન ઉપર જવાનું કહેણ મોકલવા તેમણે સૂચના આપી. આ સૂચનાને તેમની સાથે હતા તેમણે મને ઓળખી લીધો. અને તેઓ બેલી ઊંડ્યા કે “હે ભારદ્રાજજી, તમે કેવા નસીબદાર ! હજુ ત્રણ-ચાર અનુલક્ષીને અમે તમારી પાસે આવ્યા છીએ.” દિવસ પહેલાં જ તમે પંડિતજીને ભારતનાં અનન્ય દશ્યોની જે રસજ આ સાંભળીને મારા આનંદનો કોઈ પાર ન રહ્યો. મારી સાથે લ્હાણ ચખાડી છે એવી તે કોઈ ન ચખાડે!” એમ બોલીને મને મુંબઈથી જ હું મારું સ્લાઈડ–પ્રોજેકટર અને ભારતનાં સુંદર દશ્યોની તેઓ વળગી પડ્યા, અને અમે સર્વની આંખમાંથી પણ અશુ રઘુનંદી સ્લાઈડને સંપૂટ લઈ ગયો હતો. ફોરેસ્ટ રીસર્ચ ઈન્સ્ટિ - વહેવા લાગ્યાં. ટયૂટમાંથી મોટો રૂપેરી પડદો સદ્ભાગ્ય મને સહજમાં સુપ્રાપ્ય બને. સ્લાઈડમાં હિમાલયનાં દ, ગંગા જમનાનાં પ્રદેશ, તીર્થ પંડિતજી સાથે મારો આ સમાગમ પહેલા અને છેલ્લે ધામે, ફલની ખીણ ( Velley of Flowers) વગેરે અનેક બને! વિધિની આ ગતિવિધિમાં કેવો આનંદ અને સાથે સાથે ભવ્ય સ્થળેની પ્રતિકૃતિઓને સમાવેશ થતો હતો. આ બધી સામગ્રી કે વિષાદ ખીચોખીચ ભર્યો છે ! . લઈને હું નિયત સમયે પંડિતજીના નિવાસસ્થાન ઉપર પહોંચ્યો. આર. આર. ભારદ્વાજ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy