________________ પ્રબુદ્ધ જીવન તા. 11-12-14 સંદેશાઓ અને શુભેચ્છા પાત્ર મુંબઈથી ખાદીના મહાન પુરસ્કર્તા અને પુરોહિત અહમદનગરથી શ્રી કુંદનલાલ ફીદિયા: શ્રી વિઠ્ઠલદાસ જેરાજાણીઃ પ્રબુદ્ધ જીવને તેનાં નિસ્પૃહ, નિષ્પક્ષ તથા મધ્યસ્થ ભાવથી | વર્ષો થયાં “પ્રબુદ્ધ જીવન’ વાંચું છું. ઘણું નવું ને જાણવા છેલ્લાં પચ્ચીસ વર્ષથી સેવા કરી છે. સામયિકોમાં પ્રબુદ્ધ જીવને જેવું વાંચન મળતું જ રહે છે. પ્રબુદ્ધ જીવન એ જીવન જ છે. એનું ધારણ હંમેશ ઊંચું રાખ્યું છે. માલેગાંવથી જૈન . મું. સમાજના જાણીતા આગેવાન જોધપુરથી મુનિશ્રી જિનવિજયજી: શ્રી મોતીલાલ વિરચંદ શાહ: એ બહુ આનંદની વાત છે કે “પ્રબુદ્ધ જીવન જેવા પ્રબુદ્ધ જૈન” અને આગળ જતાં ‘પ્રબુદ્ધ જીવનીના પ્રારંભથી વિચારપૂર્ણ અને પ્રેરણાત્મક પત્રના જીવનકાર્યમાં આવો સમારેહ કરવા હું તેને વાચક છું. તેના તંત્રી શ્રી પરમાનંદભાઈના વિચારો જેવો સુઅવસર પ્રાપ્ત થાય છે. શ્રી પરમાનંદભાઈની સતત સેવાનિષ્ઠા, સાથે ઘણી વખત અને અનેક બાબતોમાં હું મળતો થઈ શકતો આદર્શ ભાવના અને વિશાળ વ્યાવહારિકતાના પરિણામે જ મુંબઈ જૈન નથી, આમ છતાં, તેમના વ્યકિતત્વ માટે અને તેમના સ્પષ્ટ અને યુવક સંઘ એને પ્રબુદ્ધ જીવન આજે સમાજમાં સારા વિચારો અને સત્યલક્ષી લખાણ માટે મને ખરેખર ઘણું જ માને છે. તેમના સંસ્કારી ભાવનાઓના પ્રચારનું સુંદર કાર્ય કરી રહેલ છે. . સમાજેવા પવિત્ર માણસ, જો થોડા ધર્મશ્રદ્ધાવાન બને છે, સંસારમાં રોહને સફળતા ઇચ્છું છું. રહેવા છતાં, તેમનું જીવન અનેક સાધુઓ કરતાં પણ વધારે ઊંચું ભાવનગરથી શ્રી રવિશંકર જોષી લેખાય એમ હું માનું છું. તેમના એક મિત્ર તરીકે તેમને આ પ્રસંગે - પ્રબુદ્ધ જીવન હું વર્ષોથી વાંચું છું. આટલી સઘન સંક્ષિધન્યવાદ આપું છું અને પ્રબુદ્ધ જીવન’ આ રીતે સમાજની હંમેશા પ્તતાથી જીવનનાં વિવિધ પ્રદેશોને સ્પર્શતું, વાચકને વિચાર જાગૃતિ સેવા કરતું રહે એમ હું ઈચ્છું છું. આપતું, કોઈ સાંડા ગ્રહથી કાયમ ઉરચ રહેતું, સમતોલ બુદ્ધિથી બનારસ-કાશી-થી જાણીતા સર્વોદય કાર્યકર્તા સિદ્ધરાજ ઠઠ્ઠા લખાતું આ પત્ર મને ખૂબ જ પ્રેરણાવાહક લાગ્યું છે. વર્તમાન ગુજરાતને કેવી સામગ્રી કેવા સ્વરૂપે આપવી તેનું એક અનુક્રણીય પ્રબુદ્ધ જીવનનું દેશની પત્રકારિતામાં એક વિશેષ સ્થાન માર્ગદર્શન આ ન્હાનું એવું પન્ન કરી શકે છે. હું આ પત્રને અને રહ્યું છે. જે એકનિષ્ઠાથી શ્રી પરમાનંદભાઈએ તેનું સંચાલન કર્યું જેન યુવક સંઘને સફળ પ્રગતિ વાંચ્છું છું. સાંપ્રદાયિક વાડાથી અને છે અને તે મારફત સમાજની સેવા કરી છે તે અનુરણીય છે. પુરાણા પૂર્વગ્રહથી આ પત્ર મુકત છે એમ જ હંમેશ રહો !! મુંબઈ-વિલે પારલેથી જાણીતા કવિ તથા લેખક ભાવનગરથી શ્રી શિવજી દેવસી: શ્રી રતુભાઈ દેસાઈ: મારી વૃદ્ધાવસ્થા સમારોહમાં ભાગ લેતા મને અટકાવે છે, “પ્રબુદ્ધ જીવન” સાથે શ્રી પરમાનંદભાઈનું જીવન વણાઈ પણ પ્રબુદ્ધ જીવનને હું નિયમિત વાચક છું અને મારે મન આ ગયું છે. વર્ષોથી એકધારી સેવા તેઓ આપતા રહ્યા છે.” “પ્રબુદ્ધ આદર્શ પત્ર જ નહિ પણ આદર્શ સંસ્થા પણ છે. જીવનનું કાર્ય કરતાં કરતાં તેઓ સમૃદ્ધ બન્યા છે એ વાતના સંતોષને ભાવનગરથી શ્રી ગુલાબચંદ લલુભાઈ: એકરાર તેમણે પોતાના નિવેદનમાં કર્યો છે તે વાત જેટલી સાચી - પ્રબુદ્ધ જીવને જૈન સમાજની ભારે મોટી સેવા કરી છે. છે તેટલી એ હકીકત પણ સાચી છે કે “પ્રબુદ્ધ જીવનની અભિનન્દન સ્વીકારશો. નીતિ, રીતિ અને પત્રકારત્વ-પ્રણાલિના ઘડતરમાં અને તેને સમૃદ્ધ વડોદરાથી . ભેગીલાલ સાંડેસરા: ' કરવામાં તેમનો હિસે મુખ્ય અને મહત્ત્વ રહ્યો છે. પચીસ વર્ષનાં ઠીક લાંબા કહી શકાય એવા કાળમાં પ્રબુદ્ધ 'પ્રબુદ્ધ જીવન એક જાગૃત અને રાજાગ વિચારનું વાહન છે. જીવને આપણા વૈચારિક જીવનનાં વિકાસમાં કિંમતી ફાળે આખે છે. એ દિન પ્રતિ દિન વધુ ને વધુ પ્રગતિ કરતું રહે અને તેમની અનુ વડોદરાથી શ્રી ઉમાકાન્ત પ્રેમાનંદ શાહ: ભવી રાહબરી નીચે એને તેમની સેવાનો લાભ મળતો રહે એવી પંથના સંકુચિતવાડાને છોડી સત્યને મુખ્ય ગણી શ્રી પરશુભેચ્છા હું પ્રગટ કરું છું.' માનંદભાઈ જે હિંમત દાખવતા આવ્યા છે તે બદલ તેમને ધન્યઅમદાવાદથી શ્રી પ્રભુદાસ પટવારી: વાદ! જૈન સમાજે બચવું હશે તે સત્યને સર્વોપરિ ગણવું પડશે. સત્ય વિના અહિંસાની સિદ્ધિ થઈ નથી અને થવાની નથી. પાંચ ‘પ્રબુદ્ધ જીવનની પચ્ચીસ વર્ષની પ્રજાસેવા વિશિષ્ટ પ્રકારની અણુવ્રતમાં સત્યને સ્થાન છે તે યાદ રાખવું ઘટે. છે. કોઈની શેહમાં તણાયા વગર નિડરતા અને હિંમતથી, કટુતા અને વડેદરાથી શ્રી ભેગીલાલ ગાંધી વેરઝેરથી દૂર રહીને તેણે અનેક સમકાલીન સામાજિક પ્રશ્નો અંગે પ્રબુદ્ધ જીવન તેની રજત જયંતી ઊજવે છે એ ઘટના ગુજગર્વ લઈ શકાય તે પ્રકારની તેજસ્વી અને અસરકારક ઝુંબેશ ઉઠાવી છે. રાતી પત્રકારિત્વના ક્ષેત્રે જ નહિ, સંસ્કારક્ષેત્રે ય એક ગૌરવઅમદાવાદથી શ્રી ઈશ્વર પેટલીક્ર: પૂર્ણ પ્રસંગ છે. આપણા આજના યુગની સાંસ્કૃતિક - સાંસારિક ' હું જે સામયિકો નિયમિત વાંચું છું તેમાં પ્રબુદ્ધ જીવનનું સમસ્યાઓને દષ્ટિમાં રાખીને, તેની વ્યાપક વિકૃતિઓ અંગે સતત ખાસ સ્થાને છે. પિતાના વિચારે મક્કમતાથી મૂકવાની મુરબ્બી જાગૃત રહીને, ઊંડું ચિંતન અને શુદ્ધ જીવનને પુરુષાર્થ - દુનિયા શ્રી પરમાનંદભાઈની રીત મને કાયમ પસંદ પડી છે અને તે વાંરાં ભરનાં સંસ્કારસ્વામીઓનાં લેખન અને વાણીમાંથી વીણી-તારવીને છું ત્યારે જૂના યુગના સમાજસુધારકોનાં જુસ્સાનાં દર્શન થાય છે. રજૂ કરીને--તેણે પ્રેર્યા જ કર્યો છે. *' ' ' પચ્ચીસ વર્ષમાં એવાં જે લેખો આવી ગયા હોય અને તેનું પાલીતાણાથી શ્રી કુલચંદ હરિચંદ દોશી: * કાયમનું મૂલ્ય હોય તેવા લેખોનો સંગ્રહ કરીને જે પ્રગટ કરવામાં . ક્રાંતિની આ મશાલ પ્રજવલ્લિત રહો! ધન્યવાદ! આવે તો એ એક રજત જયંતિનું કાયમનું સંભારણું થાય. * [ અનુસાંધાન 177 મે પાને] ભાલિકા શ્રી મુંબઈ જૈન યુવક સંધઃ મુદ્રક પ્રકાશકઃ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ 45-47, ધનજી સ્ટ્રીટ, . ' , ' ' . . : મુબઈ-4, મુદ્રણસ્થાન: ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કોટ, મુંબઈ, , , , ,