________________
તા. ૧૬-૧૧-૧૪
પ્રબુદ્ધ જીવન
- ભ ગ વા ન બુદ્ધ અને મહા વીર
(ગતાંક્થી ચાલુ) બન્નેની સમાનતા
સમાધિના માર્ગ દ્વારા મેક્ષની પ્રાપ્તિ બતાવી છે. યજ્ઞમાં પશુહિંસા
જેવી સાધનસામગ્રીની જરૂર પડતી, તેને સ્થાને બન્નેએ આધ્યાત્મિક ૧. વૈદિક પરંપરાના વિરોધમાં
યજ્ઞને પ્રચાર કર્યો. એ યજ્ઞમાં કશી જ બાહ્ય સામગ્રી- જરૂર નથી. બલકે ભગવાન મહાવીર અને બુદ્ધ એક જ સમયે થયા અને બન્નેએ
બાહ્ય સામગ્રીના ત્યાગને જ ઉપદેશ છે. આત્મામાં રહેલા કલેશે અને એક જ પરિસ્થિતિને સામને સમાન ભાવે કર્યો. બન્નેએ વેદપર
દેને દૂર કરવા ધ્યાન ધરવું અને આત્માને નિર્મલ કરવા પ્રયત્ન પરાને વિરોધ કર્યો, વૈદિક દેવની મહત્તા ઘટાડી અને ભારતીય ધર્મોને કરો-એ જ સંક્ષેપમાં યોગમાર્ગ છે. એ માટે એકાંતવાસ, અપરિએક જુદું જ વલણ આપ્યું. આરાધ્યદેવ વિષેની કલ્પના બદલવામાં
ગ્રહી જીવન અને આત્મનિરીક્ષણની ટેવ–એટલું હોય તે પણ બરા છે. બન્નેનું પ્રદાન નોંધપાત્ર છે. માનવસુલભ ક્રોધ, પક્ષપાત, રાગ
(૪) સંયમી જીવન: ષ આદિ દૂષણો વૈદિક આરાધ્યદેવમાં હતાં તેને સ્થાને તેવા
રામ અને કૃષ્ણના જીવનમાં સંન્યાસની વાત નથી. એટલે કે દૂષણોથી રહિત હોય તે જ આરાધ્યદેવ બને છે એવી ભવ્ય કલ્પના
તેઓ સંસારને અસાર સમજીને ભર યુવાનવયે સંસારત્યાગના દેવ વિશે બન્નેએ આપી.
મહત્ત્વને સ્વીકારતા નથી. એટલું જ નહીં પણ પોતાના જીવનમાં ' ભારતીય સમાજમાં તત્કાળે ઘર કરી ગયેલી ઊંચનીચની ભાવનાને
સંન્યાસના એ પ્રકારના માર્ગને અપનાવતા પણ નથી. તેથી વિરુદ્ધ નિરાસ કરી માનવસમાજની એકતાની ભાવના પ્રસારવાને યશ તે બન્નેને ફાળે જાય છે. ધાર્મિક ક્ષેત્રે દલાલીને અવકાશ હતા,
આ બન્ને મહાપુરુષો-ભગવાન મહાવીર અને બુદ્ધ-સમાનભાવે
સંસારને ત્યાજ્ય સમજે છે અને જ્યારે પણ વૈરાગ્ય પ્રગટે ત્યારે પુરોહિંતાઈ ચાલતી હતી, તેને દૂર કરી ધર્માચરણમાં મધ્યસ્થીની
સંસારને છોડી જવામાં માને છે; અને પોતાના જીવનમાં ભરસદંતર અનાવશ્યકતાનો નિર્દોષ બન્નેએ સમાનભાવે
યુવાન વયે પત્નીને છોડીને સંયમી જીવન સ્વીકારે છે. આમ કરી કર્યો અને ધર્મદલાલીને દૂર કરી. માનવની એકતા અને
તેઓ સંસારી જીવે માટે એક નવો જ આદર્શ ઉપસ્થિત કરે છે અને સમાનતાને પરિણામે ગુરુપદ, જે માત્ર બ્રાહ્મણો જ પામી શકતા,
તે છે સંયમને. ભેગને માર્ગ સંસારમાં સામાન્ય છે, પણ જન્મીને તેને સ્થાને ગુણવાન વ્યકિત - પછી ભલેને તે જન્મે ચંડાલ હોય
જે માટે પ્રયત્ન કરવો પડે છે તે સંયમમાર્ગ છે. જીવન ભેગ માટે ગુરુપદને યોગ્ય બને છે એમ જાહેર કર્યું. એટલું જ નહીં પણ
નથી પણ ત્યાગ માટે છે. અને તેની પ્રતીતિ કરાવવા પોતે ત્યાગપિતાના ભિક્ષુકસંઘમાં તથાકથિત શુદ્રોને પણ ઉચ્ચ સ્થાન આપ્યું.
માર્ગને અંગીકાર કરી ભાગવિમુખ આત્યંતિક રીતે થવાને પ્રયત્ન આધ્યાત્મિક સાધનામાં સ્ત્રી - પુરુષના ભેદ ખતમ કરીને બન્નેને
કરી મેક્ષ મેળવે છે. સાધના કરવાને સમાન હકક આપે. બન્નેએ આધ્યાત્મિક સંપત્તિને મહત્ત્વ આપ્યું અને ભૌતિક સંપત્તિને નુચ્છ ગણી. બન્નેએ ' બન્ને સંયમી જીવન સ્વીકારે છે. છતાં પણ એક તફાવત બન્નેના સંસ્કૃતને બદલે લોકભાષાને મહત્ત્વ આપ્યું.
સંયમમાર્ગમાં સ્પષ્ટ છે. ભગવાન મહાવીર આકરા નિયમનમાં માને આવી ઘણી સમાનતાને કારણે તેમના સંબંધીઓના નામ સામ્યને
છે અને બુદ્ધ મધ્યમમાર્ગે ચાલનારા છે. આથી બન્નેના સંઘોમાં કારણે એક સમય એવો હતો જ્યારે બન્નેનું વ્યકિતત્વ એક જ મનાયું
પણ સંયમના ક્ષેત્રમાં ઉત્કટ માર્ગ અને મધ્યમ માર્ગ અપનાવાય છે. હતું. પણ વિદ્વાનોને જેમ જેમ જૈન-બૌદ્ધ શાસ્ત્રો ઉપલબ્ધ થતાં (૫) કૃષ્ણ અને જ્ઞાનને ત્યાગ: ગયા તેમ તેમ એ ભ્રમ ભાંગી ગયો અને હવે તે બન્ને મહાપુરુષને આ બન્ને સમાનભાવે ઘોષણા કરે છે કે જીવનમાં જે વિપર્યાસ એકમતે સૌ વિદ્વાને જુદા જ માનતા થયા છે.
છે તે અજ્ઞાનને કારણે છે. જે આત્મા નથી તેને આત્મા માની જીવો ૨. બન્નેના ઉપદેશનું સામ્ય
વિવેક ગુમાવી બેસે છે અને તૃષ્ણામાં પડે છે. અને એ તૃષ્ણાવલ્લી(૧) કર્મ પુનર્જન્મ :
માંથી સમગ્ર સંસારની જાળ ઊભી થાય છે, મમત્વ અને રાગ-દ્રુપનાં * કર્મ અને પુનર્જન્મનો સિદ્ધાન્ત બન્ને માને છે એટલું જ નહીં
જાળાં ગૂંથાય છે. અને સંસારચક્ર ફર્યા કરે છે. આ વિષચક્રના પણ તે સિદ્ધાંતને તેના ખરા સ્વરૂપમાં તેમણે રજુ કર્યો છે. એટલે કે
ભેદનને એક જ ઉપાય છે કે, અજ્ઞાનને દૂર કરી વિવેકી બનવું. ઈશ્વરની દાખલગીરી વિના કર્મને નિયમ સ્વત:સિદ્ધ છે. કર્મ
આથી તૃષ્ણા પર કુઠારાઘાત થશે અને સમગ્ર સંસારનું મૂળ કપાઈ જશે. - ફળ દેવામાં કર્મની જ શકિત છે- ઈશ્વરની નહીં -આમ સ્પષ્ટપણે આમ આટલે સુધી બને એકમાર્ગી છે, પણ પછી અજ્ઞાન ઉપદેશીને બન્નેએ કર્મને આધારે સંસારચક્ર અને સૃષ્ટિના ક્રમને દૂર થઈ જે જાણવાનું છે. તેમાં બન્નેનું દર્શન જુદું છે. બુદ્ધનું
સ્વીકારીને પ્રાણીમાત્રને તેમના ભાગ્યના ભ્રષ્ટા બનાવી દીધા છે. દર્શન ક્ષણિકવાદમાં પરિણમ્યું, જ્યારે મહાવીરનું દર્શન અનેકાંતવાદમાં. પિતાનું ભવિષ્ય બગાડવું કે સુધારવું એ બીજાના હાથમાં નહીં, જોકે એ ભૂલવું ન જોઈએ કે ભગવાન બુદ્ધને સર્વ વસ્તુની ક્ષણિઈશ્વરના હાથમાં પણ નહીં, પરંતુ પ્રાણીના પિતાના હાથમાં છે કતા ઉપર ભાર હતા. પણ તેઓ ચાર્વાકની જેમ સર્વથા વિચ્છેદ આવી સ્પષ્ટ ઘોષણા બન્નેએ સમાનભાવે કરી છે. .
માનતા નહીં. અને વેદાંત કે ઉપનિષદોની જેમ સર્વથા કુટસ્થ (૨) ઈશ્વરનિરાકરણ:
નિત્યતા પણ સ્વીકારતા નહીં. આથી તેમના દર્શનને અશાશ્વતાનુ. સ્વયં તીર્થંકર મહાવીર કે બુદ્ધ એ બન્ને ઉપદેશ આપી શકે , ૨છેદવાદ કહી શકાય. તેથી વિરુદ્ધ ભગવાન મહાવીર નિત્યાનિત્યછે, આદર્શ ઉપસ્થિત કરી શકે છે, મોક્ષને માર્ગ ચીંધી શકે છે, પણ વાદ અથવા શાશ્વત - વિચ્છેદવાદમાં માનતા હતા. આમાં જે ભેદ - તેમની કૃપા વડે કોઈ મોક્ષ પામી શકતું નથી. તેમને બન્નેને પણ છે તે વિધિ અને નિષેધને છે. ભગવાન બુદ્ધ શાશ્વત કે વિચ્છેદની કોઈને પણ પસંદ કરીને મોક્ષે પહોંચાડવાનો અધિકાર નથી. જેણે વિધિમાં માનતા નહીં; જ્યારે મહાવીર તેમાં માનતા. આથી આગળ મક્ષ મેળવવો હોય તેણે માર્ગગામી બનવું પડે છે. એટલે તેઓ જઈ બન્નેના દર્શનમાં પણ જુદાઈ ઊભી થઈ. પણ બન્નેને સમાનખરી રીતે માર્ગદર્શક છે. . . .
ભાવે કર્મ-પુનર્જન્મની વ્યવસ્થા માન્ય છે. આત્માને બુદ્ધના મતે (૩) ગમાર્ગ: . . . . . . . . . . અશાશ્વતાનુચ્છિન્ન માનવામાં આવે કે મહાવીરને મતે શાશ્વત. યજ્ઞથી સ્વર્ગપ્રાપ્તિના ધ્યેયને બદલે બન્નેએ સમાનભાવે વેગ- વિચ્છિન્ન માનવામાં આવે, પણ કર્મ અને તેનું ફળ અને સંસાર