SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૪ પ્રબુ જીવન ૨૩૩ સમેલનને સફળ બનાવવા માટેની એમની ધગશ અને એમના વ્યકિત સમાજવાદના પુરોહિત તરીકે આપણી સમક્ષ ઉપસ્થિત સહકાર માટે પ્રમુખ તરીકે એમનું અભિનંદન કરું છું. થાય, અને તે કોઈ રંગભૂમિ ઉપર પાઠ ભજવતા કોઈ એક પાત્ર અંતમાં, ખાસ કરીને શ્રી ગૃષભદાસજી રાંકાને હું અભિનંદન તરીકે નહિ પણ અત્તરની ઊંડી તમન્નાપૂર્વક, પૂરી સમજણપૂર્વક આપું છું કે જેની પ્રેરણાને લીધે જ હું આ સંમેલનમાં હાજર રહીને અને તે ખાતર વખત આવ્યે ફના થવાની જાણે કે તૈયારીપૂર્વક મહારાષ્ટ્રની ઉત્સાહી અને પરિશ્રમી જનતાનાં દર્શન કરવા ભાગ્યશાળી થયો છું. આપણી વચ્ચે આવે અને સમાજવાદને સંદેશે સંભળાવે એ ભારે વિસ્મય પમાડે એવી બાબત છે. જય જિનેન્દ્ર! જય જગત ! જય શાકાહારી સમાજવાદ. - વળી આ સમાજવાદને પ્રસ્તુત ભાષણમાં શાકાહાર સાથે સહનલાલજી દુગડ તંત્રો નોંધ જોડવામાં આવ્યું છે એ પણ આ ભાષણ અંગેનું બીજું વૈચિય છે. સમાજવાદના શાકાહારી અને માંસાહારી એવા કોઈ બે ભાગ આ ભાષણ ભારત જૈન મહામંડળના ૩૮મા અધિ કલ્પી શકાતા નથી. શાકાહારને સમાજવાદ સાથે કોઈ સીધો સંબંધ વેશનના પ્રમુખસ્થાનેથી થયું છે એ કારણે તે તેનું એક વિશિષ્ટ મહત્વ નથી; પણ પ્રમુખશ્રીએ પિતાનું ભાષણ તૈયાર કરતી વખતે કાંઈક છે જ, પણ અન્ય રીતે વિચારતાં પણ આ ભાષણની વિલક્ષણતા કોઈનું એમ વિચાર્યું લાગે છે કે પોતે જૈન છે અને જે અધિવેશનનું પ્રમુખપણ ખાસ ધ્યાન ખેંચે તેવી છે. ભારત જૈન મહામંડળને મુખ્ય સ્થાન પોતે શોભાવવાના છે એ પણ જૈનેનું સંમેલન છે અને આમ હેતુ જૈન સમાજના જુદા જુદા વિભાગો વચ્ચે એકતા સાધવાને હોવાથી એક જૈન તરીકે શાકાહારને તે પોતાના ભાષણમાં અને જુદા જુદા સંપ્રદાયો વચ્ચે સમન્વયને વિચાર પ્રસ્થાપિત કર આગળ ધરવા જ જોઈએ. વળી એક ભારતીય તરીકે સમાજવાદ વાને છે, અને એ રીતે જૈન સમાજ તેનું પ્રધાન કાર્યક્ષેત્ર છે. પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે એમ પણ તેમણે વિચાર્યું આવા મંડળના અધિવેશનના પ્રમુખના ભાષણમાં જૈન સમાજની હશે. પરિણામે “શાકાહારી સમાજવાદ' એવું એક વિચિત્ર લાગતું પરિસ્થિતિ અને પ્રશ્નો અંગે સવિસ્તર વિવેચનની કોઈ પણ અપેક્ષા જોડકણું તેમના ભાષણનું ધ્રુવપદ બન્યું છે અને ‘શાકાહારી સમાજરાખે. પણ પ્રસ્તુત ભાષણમાં આ વિશે કોઈ નાનું સરખે પણ વાદને જય’ એ ઘણી સાથે તેમનું ભાષણ પુરું થાય છે. ઉલ્લેખ જોવામાં આવતો નથી. બીજી બાજુએ સમાજવાદ એ આ તો શ્રી હનલાલજી દુગડના લેખિત ભાષણની આલેઆખા ભારતને સ્પર્શતે રાવાય છે. આજની રાજકીય તેમ જ ચના છે, પણ તેમણે અધિવેશનમાં તે મઢેથી જ ભાષણ કર્યું હતું આર્થિક પરિસ્થિતિ ખ્યાલમાં રાખીને આવા અધિવેશનના પ્રમુખ અને એ ભાષણમાં તેમની સમાજવાદ અંગેની તમન્ના, દિલની તે વિશે સહાનુભૂતિ દાખવે, તેની નાની સરખી આલોચના કરે એ સમજી શકાય તેવું છે, પણ અહીં તે આખા ભાષણને નિર્મળતા તથા નમ્રતા અને જાણે કે અંદરથી હલી ઉઠતે આત્મા બેલ હોય એવી મસ્તી તરી આવતી હતી, અને એને અનુરૂપ છૂટા ઝાક જ સમાજવાદ ઉપર છે. અને સામાન્ય રીતે પંજીવાદી-મૂડી હાથે ધન વેરતી તેમની અસાધારણ દાનપરાયણતા-આ બધું જોઈને વાદી લેખાતા મારવાડી સમાજની એક વ્યકિત અને કેવળ સટ્ટાના તેમના વિશે સૌ કોઈના દિલમાં વિસ્મય પૂર્વક આદર પેદા થતો હતો વ્યવસાય ઉપર જ જેની ધનાઢયતા આધારિત છે તેવી તેમજ અને ‘અનેકરના વસુંધરા’ એ તથ્યની પ્રતીતિ થતી હતી. શિક્ષણ–સંસ્કારના ચાલુ ધોરણે અણઘડ દેખાતી અને લાગતી - પરમાનંદ ભારત જૈન મહામંડલીના અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ કોઈ પણ સામુદાયિક અધિવેશનમાં પસાર કરવામાં આવેલા પ્રસ્તાવ તે તે સમુદાયની તત્કાલીન ભાવના, આકાંક્ષા તથા આવ- શ્યકતાઓને રજૂ કરતા હોય છે તેમજ તે સમાજના હૃદયમાં રહેલી વિશાળતા અથવા તો સંકીર્ણતાને પ્રતિધ્વનિત કરતા હોય છે. આ રીતે ભારત જૈન મહામંડળનું સાંગલી ખાતે જે ૩૮મું અધિવેશન ભરાયું તેમાં પસાર કરવામાં આવેલા ઠરાવો અન્તર્ગત એકતાલક્ષી એવા ચોક્કસ જૈન સમુદાયના માનસને પ્રતિબિંબિત કરે છે. એ ઠરાવમાં આર્થિક સમતા એટલે કે અપરિગ્રહ વિચારના પ્રસારદ્વારા અહિંસક સમાજવ્યવસ્થાના નિર્માણને સહયોગ દેવાની વાત આવે છે, જીવનપયોગી વસ્તુઓની માંઘવારી, કાળાબજાર, લોકોને અસંતોષ અને ભ્રષ્ટાચાર વિષે ચિન્તા વ્યકત કરવામાં આવી છે, પેટા વિભાગના ઝઘડાઓને અંદર અંદરની વાટાઘાટ દ્વારા નિકાલ લાવવાની સૂચના કરવામાં આવી છે, તેમજ જૈન ધર્મ અને સમાજ સામે ગેરસમજૂતિ ફેલાવતા લખાણને સંગઠ્ઠિત રૂપથી સામને કરવાનું પણ કહેવાયું છે. આ ઠરાવમાં કોમી હિતની રક્ષા સાથે સમગ્ર ભારતના નવનિર્માણના વિચારને અન્તર્ગત કરવામાં આવ્યો છે. આ પ્રસ્તામાં પહેલે પ્રસ્તાવ આગળના અધિવેશનથી આ અધિવેશનના ગાળા સુધીમાં દિવંગત થયેલી કેટલીક વિશિષ્ટ વ્યકિત:એને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે. બાકીના આઠ પ્રસ્તા નીચે મુજબ છે:-- પ્રસ્તાવ ૧. અહિંસક સમાજરચનાના નિર્માણમાં મંડળને સહયોગ તેજીથી બદલાતી રહેલી વર્તમાન પરિસ્થિતિને લક્ષમાં લઈને, ભારત જેન મહામંડળ અનુરોધ કરે છે કે મંડળ પિતાના પૂર્વસ્વીકૃત પ્રસ્તાવાનુસાર અહિંસક સમાજવ્યવસ્થાની પ્રવૃત્તિઆને યથાશકિત વેગપૂર્વક આગળ વધારે અને આર્થિક સમતા એટલે કે અપરિગ્રહના વિચારોને પ્રસારિત કરીને અહિંસક સમાજવ્યવસ્થાના નિર્માણમાં સક્રિય સહયોગ આપે. ' પ્રસ્તાવ ૨. આજની ચિતાજનક દુઃસ્થિતિના નિવારણ અંગે અધિકાધિક ન ઉત્પાદન ઉપર મૂકવામાં આવેલા ભાર દેશમાં જીવનપયોગી વસ્તુઓની તંગી, મોંઘવારી કાળાબજાર, અસંતોષ તથા ભ્રષ્ટાચારની વૃદ્ધિને મંડળ ચિત્તાની નજરથી જોઈ રહેલ છે. મંડળ માને છે કે ઉત્પાદન વધારવું એ જ આ દુ:સ્થિતિના નિવારણને ઉપાય છે. ઉત્પાદન વધારવાની દિશામાં જૈન સમાજ ઉદ્યોગ અને કૃષિના ક્ષેત્ર દ્વારા મહત્વપૂર્ણ સહયોગ આપી રહેલ છે. પરનું દેશની પરિસ્થિતિને ધ્યાનમાં લેતાં જન સમાજે હજુ પણ અધિક ઉત્પાદન કરતા થવાની જરૂર છે. સરકારને પણ નિવેદન કરવામાં આવે છે કે ઉત્પાદન-પ્રયાસના સંક૯પની પૂર્તિમાં સરકાર યથાસંભવ આર્થિક સહયોગ આપે અને દેશના ઉત્પાદનમાં જે કોઈ ઉપયોગી થવા ઈચ્છતા હોય તેમની શકિત, સાધન તથા વ્યવહારિક વૃદ્ધિને પુરે લાભ ઉઠાવે. . પ્રસ્તાવ ૩. જૈન સમાજના અન્તર્ગત ઝગડાઓને વાટાઘાટોથી નિકાલ લાવે ! , જેનેના વિભિન્ન સંપ્રદાયમાં અનેક વિષય પરત્વે મતભેદ અને વિવાદ પ્રવર્તે છે. આ પરિસ્થિતિ જેન સિદ્ધાન્તના મર્મને તથા
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy