Book Title: Jivsamas
Author(s): Amityashsuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005751/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પ્રાચીન આચાર્યકૃત જીવરામારા (ગુજરાતી અનુવાદો : અનુવાદક : પ.પૂ. મુનિશ્રી અમિતયાવિજયજી મ.સા. : પ્રકાશક: શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટ મુંબઈ-૪૦૦૦૦૨. Page #2 -------------------------------------------------------------------------- ________________ ******************************* શ્રી શખેશ્વરપાશ્વનાથાય નમઃ પ્રાચીન આચાર્ય કૃત જીવસમાસ [મલધારી શ્રી હેમચંદ્રસૂરિ વિરચિત સંસ્કૃત ટીકાના ગુજરાતી અનુવાદ સહ અનુવાદકર્તા પ. પૂ. તી પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ વિજય વિક્રમસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન મધુરવક્તા પ. પૂ. પંન્યાસજી શ્રી સ્થૂલભદ્ર વિ. ગણિવરના શિષ્યરત્ન પ. પૂ. મુનિરાજશ્રી અમિતયશ વિશ્ય મહે રાજ 5 પ્રકાશક શ્રી જિન શાસન આરાધના સ્ટે ૭, ત્રીજો ભાઇવાડા ભુલેશ્વર મુંબઇ-૪૦૦૦૦૨ ****************************** E Page #3 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્ય સહાયક જ્ઞિાન નિધિમાંથી] ૧ શ્રી કડી જેન સંઘ, રૂા. ૩૦૦૦] ૩ શ્રી તારદેવ જન સંઘ, સેનાવાલા બિલ્ડીંગ રૂા. ૩ooo] ૨ શ્રી વડાવલી જૈન સંઘ, રૂ. ૨૫oo) ૪ શ્રી જવાહર નગર જૈન સંઘ, ગોરેગાંવ રૂા. ૧૫૦૦) ૫ શ્રી બોરડી જૈન સંઘ રૂા. ૫૦૦ સર્વાધિકાર શ્રમણ પ્રધાન જન સંઘને આધીન પ્રાપ્તિસ્થાન ૧–પ્રકાશક ૨-સુમતિલાલ ઉત્તમચંદ, મારફતીયા મહેતાને પાડે, ગોળશેરી, પાટણ–૩૮૪૨૬૫ ૩–મુળીબેન અંબાલાલ રતનચંદ ધર્મશાળા, સરદાર બાગ સામે, સ્ટેશન રોડ, વીરમગામ –-૩૮ર૧પ૦ ૪– શ્રી પાર્થ પ્રકાશન, નિશાપોળ, રીલીફ રોડ, અમદાવાદ. વિ. સંવત–૨૦૪૨ આવૃત્તિ—પહેલી નકલ-૧ooo કિંમત–રૂા. ૪૦-૦૦ મુદ્રક જીતેન્દ્ર બી. શાહ છગી પ્રીન્ટર્સ ૭૦૫, મહાવીર દર્શન, કસ્તુરબા ક્રોસ રેડ નં. ૫, બોરીવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦૦૦૬૬, ફેન, C O. ૩૧૭૮૧૦ Page #4 -------------------------------------------------------------------------- ________________ C પુજયપાદુ પરમ ગુરુદેવ આચાર્ય શ્રીમદ્ધિજય વિક્રમસૂરીશ્વરજી મહારાજ સાહેબ જેમની પરમ પવિત્ર કૃપાના બળે પૂર્વધર મહર્ષિકૃત આ ગ્રંથને ટીકાનુવાદ પૂર્ણ થયો તે સિદ્ધાંતનિક, તક નિપુણ, તીથ પ્રભાવક પૂજયપાદુ પરમ ગુરૂદેવ શ્રીમદ્વિજય વિકમસૂરીશ્વરજી મહારાજ સાહેબના કરકમળમાં સાદર સમર્પણ અનુવાદક ; મુ, અમિતયશ વિ. ની કેટીશ વંદના... Page #5 --------------------------------------------------------------------------  Page #6 -------------------------------------------------------------------------- ________________ જ આ ની વિષયાનુક્રમ સત્પદ પ્રરૂપણું દ્વાર પ્રથમ વિભાગ ગા. ૧ થી ૮૬ પ્રકરણ ' વિષય પેજ નં. પ્રકરણ વિષય પિજનં. ગ્રંથપીઠિકા સંયમ દ્વાર ૭૩ ચૌદસુણસ્થાન વિવરણ ૯ દર્શન દ્વાર ચાર ગતિનું સ્વરૂપ ૧૭ લેવા દ્વાર ઈન્દ્રિય દ્વારા ૩૦ ભવ્ય દ્વાર કાય દ્વાર ૧૩ સમ્યક્ત્રદ્વાર એગ દ્વારા પર સંશદ્વાર ૧૦૭ વેદકષાયદ્વાર , ૬૪ આહારદ્વાર ૧૧૧ જ્ઞાનકાર ઉપસહારદ્વા૨ ૧૧૬ પ્રમાણુતાર દ્વિતિય વિભાગ ગા. ૮૭ થી ૧૬૭ . ૧૨૪ ભાવપ્રમાણ ૧૫૬ ક્ષેત્ર પ્રમાણ ૧૨૯ ૫ જીવ દ્રવ્ય પ્રમાણ ૧૭૧ કાળ પ્રમાણ ૧૪૧ ક્ષેત્ર દ્વારા વતિય વિભાગ ગા. ૧૫૮ થી ૨૮૨ ચતુગતજીવ દેહમાન ૨૦૨ ૨ ગુણસ્થા ન અવગાહક્ષેત્ર ૨૦૯ સ્પના દ્વાર ચતુર્થ વિભાગ ગા. ૧૮૩ થી ૨૦૦ સ્પર્શનીયક્ષેત્ર ૨૧૩ ૨ સ્પશક ૨૨૧ કાબાર પંચમ વિભાગ ગા, ૨૦ થી ૨૪૨ ભવાયુકાળ ૨૭૩ ૨ કાયરિથતિકાળ ૨૩૨ ગુણ વિભાગકાળ ૨૫૦ અંતર દ્વાર પબ્દ વિભાગ ગા. ૨૪૩ થી ર૬૪ ઉપપાતસ્થાન ૨૮૧ ૨ અંતર અભાવકાળ ૨૮૪ અંતર કાળ ૨૮૮ ભાવદ્વા૨ સપ્તમ વિભાગ ગ. ૨૬૫ થી ૨૭૦ પેન. ૩૦૭ અહ૫બહુવૈદ્ધાર અષ્ટમ વિભાગ ગા. ૨૭૧ થી ૨૮૬ . ન. ૩૫ Page #7 -------------------------------------------------------------------------- ________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ પ્રસ્તાવના વર્ષો પૂર્વે મુંબઈમાં પ્રસિદ્ધ સાક્ષરોની એક મીટીંગ મળેલી. એમાં વિચારણાને વિષય હતે. કયે ધર્મ વિશ્વધર્મ બની શકે ? તે. એક વિદ્વાને ઊભા થઈ પિતાનો અભિપ્રાય વક્ત કરતાં કહ્યું કે, “ખ્રિસ્તી ધર્મ જ વિશ્વધર્મ બનવા માટે યોગ્ય છે. કેમકે એણે સઘળાં માનનું ભલું ઇચ્છયું છે. બધા માણસની દયા કરવાની કહી છે.” એમના આ પ્રસ્તાવ પર બીજા વિદ્વાને ઊભા થઈ પિતાની રજુઆત કરી કે, “ખ્રીસ્તી ધર્મે તે માત્ર માનવની દયા કહી છે, જ્યારે વૈદિક ધર્મ તે એનાથી આગળ વધીને ગાયની પણ દયા ચિંતવી છે. તેથી એ જ વિશ્વધર્મ બનવાને લાયક છે.” એમની આ રજુઆત પર વળી એક ત્રીજા વિદ્વાને પિતાની વિચારધારાને પ્રકટ કરી કે “વૈદિક ધર્મ તે માત્ર ગાય સુધી જ પહે છે જ્યારે બીજા તાપસ વગેરે ધર્મો એનાથી પણ વધુ સૂક્ષમતાએ પહેચેલા છે. તેઓએ કીડી-મંકોડા વગેરે ક્ષુદ્ર જંતુઓની પણ દયા બતાવી છે. તેથી એ ધર્મ જ વિશ્વધર્મ બનવા માટેની પાત્રતા ધરાવે છે. ” જુદા જુદા વિદ્વાનની આ રીતે જીવદયાને પ્રધાન કરનારી વિચારણું સાંભળીને એક પ્રામાણિક વિદ્વાને કહ્યું કે, આ રીતે જીવદયાના બેઈઝ પર જ જે વિશ્વધર્મ બનવાની યેગ્યતા વિચારવાની હેય તે હું કહું છું કે જૈન ધર્મ જ વિશ્વધર્મ બનવાને સૌથી વધુ સુગ્ય અધિકારી છે.” કેમકે તેણે માત્ર કીડી-મંકડા સુધીના જીવેની જ નહિ, પણ વનસ્પતિ વગેરે એકેન્દ્રિય છની પણ સૂક્ષ્માતિસૂકમ દયા ચિંતવી છે, તે દયા કેમ પાળી શકાય? તેના ઉપાય દેખાડયાં છે, તેમજ તે દયાને જીવનમાં આચરી પણ બતાવી છે.” * હા, આ એક વાસ્તવિકતા છે કે જૈન ધર્મે વિશ્વને આનું સૂફમાતિસૂક્ષ્મ જ્ઞાન આપેલું છે. બધા જ જીવેની દયા બતાવી છે. જેમ સ્યાદ્વાઢ સિદ્ધાંત અને વિરતિધર્મ એ જૈન ધર્મની વિશ્વને વિશિષ્ટ દેન છે, તેમ જીવવિજ્ઞાન અને જયણાવિજ્ઞાન પણ તેની એક વિશિષ્ટ દેન છે. જેનશાસ્ત્રીએ જગને આપેલું આ જ્ઞાન એવું છે કે એના સિવાય ક્યારે ય કેઈ તેવું જ્ઞાન જગતને આપી શકતા નહિ. એનું કારણ એ છે કે, અતિશયિતજ્ઞાન વિના માત્ર તર્કોથી, કપનાઓથી કે પ્રયોગશાળામાં કરાતા પ્રાગાદિથી આ બાબતની સત્ય અને સચોટ જાણકારી મળી શકતી નથી. કેમકે વિજ્ઞાનશાળામાં થતા પ્રયાગાદિ, જાણકારી આપવામાં મર્યાદિત શક્તિવાળા હોય છે. તેના પરથી મળેલી જાણકારી અમુક મર્યાદા પૂરતી હોય છે. એ જાણકારી પરથી બાંધવામાં આવેલા સિદ્ધાંત તે મર્યાદાની બહાર કામ કરતા હતા નથી, જેમકે હેલમહોૐ લગભગ બધા વૈજ્ઞાનિકોને માન્ય એ બહુ મેટ વૈજ્ઞાનિક થઈ ગયો. તેણે પિતાના બધાં પ્રયોગો અને અનુભવે વગરે પરથી શક્તિસંરક્ષણને નિયમ બાંધી આપે. એ નિયમ એવું જણાવે છે કે, “આ વિશ્વમાં શકિતને જેટલું જ છે તેમાં ક્યારેય વધઘટ થતી નથી. કયારેય કેઈ નવી શકિત વિશ્વમાં પેદા થતી નથી કે Page #8 -------------------------------------------------------------------------- ________________ જૂની શક્તિનો નાશ થતા નથી. માત્ર એક શક્રિતમાંથી ખીજી ક્રિતરૂપે, તેમાંથી વળી - ત્રીજી શકિતરૂપે....એમ રૂપાંતર જ થયા કરે છે, જેમકે ઉષ્ણુતારૂપે રહેલી શકિતનું વિદ્યુત શકિતમાં, વિદ્યુતશકિતનુ` ચુંબકીયશક્તિમાં રૂપાંતર થાય છે ઇત્યાદિ” એણે એટમને તેડવાની કલ્પનાની પણ બહાર રહીને ખાંધેલા આ નિયમને બધાએ વધાવી લીધા. મશીનરીમાની ઇનપુટઆઉટપુટ-એફીસીયન્સી વગેરેની ગણતરીઓમાં આ નિયમ કાર્યાન્વિતયેા. મશીનરીઓ પણ એ ગણતરીને અનુસરીને જ કામ કરતી હતી.એ ગણતરીને ખેાટી ઠેરવતી ન હતી. માટે આ નિયમ અત્યંત વ્યવહારુ સાખિત થયા અને એમાં ભૂલ હોય-ફેરફાર હાય એની કોઈને શકા પણ ન રહી. પણ એ પછી વિશ્વપ્રસિદ્ધ ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આઇનસ્ટાઇન થયા. એણે ઉક્તનિયમમાં ફેરફાર સુચવે-અણુશકિત અંગેના સમાવેશની આવશ્યકતા સુચવે એવા સિદ્ધાન્ત આપ્યા. એણે કહ્યું કે જ્યારે યુરેનિયમ વગેરે જેવી ધાતુઓના એટમને તોડવામાં આવે છે ત્યારે પ્રચર્ડ નવી શકિત પેદા થાય છે. (આ સિદ્ધાન્ત જણાવે છે કે ‘દુનિયામાં કોઈ શકિત નવી પેદા થતી નથી' એવા ઉકત નિયમના અંશ ફેરફાર માગે છે.) મા શકિત, માટે એણે સૂત્ર પણ આપ્યું કે E=mcરે. આ સૂત્રને અનુસારે જ આજની અધી અણુશિત કામ કરી રહી છે. તેથી આ ખાખતમાં ઉક્ત નિયમમાં ફેરફાર કરવાની લગભગ કોઇ વૈજ્ઞાનિકને હવે શકા રહી નથી. (અહીં આ વાત પાલમાં રાખવી કે આ જે એટમને તેાડવાની વાત છે એ પુદ્ગલના સથી સૂક્ષ્મતમ નૈૠયિક પરમાણુ નથી, કેમકે તેના ચારેય નાશ થઈ શકતા નથી. વજ્ઞાનિકા પણુ આ તાડાતા એટમના વધુ નાના એવા ઇલેકટ્રોન પ્રોટોન વગેરે અશા માનેજ છે. પણ તેવા અનંતા નૈક્ષયિક પરમાણુએથી બનેલા ઔદારિક વણા નિષ્પન્ન સ્મુધ ચા તા સ્કંધાના સમુદાય છે, જેને તાડવા શકય છે, તેમજ તે તૂટતાં પ્રચ’ડ ગરમી વગેરે વ્યાવહારિક દ્રષ્ટિએ પેઠા થવી શકય છે.) આ વાત પરથી આપણે વિચારવાનું એ રહે છે કે હેમાહાલ્ગુના નિયમમાં કોઈને શકા નહેાતી-તેમજ એના પરથી થએલી ગણતરીએ પણ અત્યંત વ્યવહારું બની ગઈ હતી. તેમ છતાં હવે કેમ એ નિયમ અધૂરા ઠરી ગયા ? એ જો અધૂરા જ હાત તા તેના પરથી કરવામાં આવેલુ ગણિત વ્યવહારમાં ખાટુ' કેમ નહાતુ પડતુ ? આના સીધા સાદો જવાબ એ છે કે એ નિયમ અમુક મર્યાદા સુધી સાચા હતા. અને તેથી જ્યાં સુધી મશીનરી વગેરે પણ એ મર્યાદાની અંદર કામ કરતી હતી ત્યાં સુધી વ્યવહારમાં તેને અધૂરો કહેવાને કાઇ અવકાશ નહોતા. પણ જ્યારે દુન્યવી કામકાજ એ મર્યાદાની બહાર ગયું ને એટમને પણ તેડવાના પ્રયાસો થયા ત્યારે એ નિયમ અધૂરો કર્યા. આમ વૈજ્ઞાનિકાદિએ પ્રયાગાદિ પરથી આપેલા સિદ્ધાન્ત કે જે નિઃશંકપણે સાવ સાચા તરીકે સ્વીકારાયેલા હાય અને વ્યવહારુ અનેલે હોય તે પણ અમુક મર્યાદામાં સત્ય હાવા Page #9 -------------------------------------------------------------------------- ________________ તેમજ મર્યાદાનું જ્યારે ઉલ્લ ંધન થાય ત્યારે અન્યથા હવા પણ સભવે છે એ વાત નથી થઈ. માટે જ એવુ પણુ સભવે જ છે કે આઇનસ્ટાઇને આપેલા નિયમ પણ અમુક મર્યાદા સુખી- જ સાચા હાય. દુનિયા જ્યાં સુધી એ મર્યાદાની અંદર જ કાયરત છે ત્યાં સુખી એમાં મસ્ત્યતાની શંકા પણ કદાચ ઊભી ન થાય. છતાં પણ, એ મર્યાદાની હારની અપેક્ષાથી જ્યારે વિચારવામાં આવે ત્યારે એ ખાટા પણ હાય. આમ પ્રયાગાદિ પરથી તારવવામાં આવેલા સિદ્ધાન્તા મર્યાદિત ક્ષેત્રવાળા ડાય છે એ નકકી થયુ: પણ શ્રી જિનેશ્વર ભગવંતા એ જે સિદ્ધાન્તા આપ્યા છે (જેમકે ઉત્પાદવ્યયધ્રૌવ્યયુકત ́ સત્’ વગેરે) તે કલ્પનાઓ દોડાવીને-તર્યાં લડાવીને કે પ્રયોગ કરીને તારવેલા નથી, કિન્તુ શ્વેતાના નિર્મળ કેવલજ્ઞાનમાં ત્રણે કાળને આવરી લે એવા જે અખાધ્ય સિદ્ધાન્તા દેખાય તે સિદ્ધાન્ત તે ઉપકારીઓએ આપણને આપ્યા છે. તેની પરંપણમાં થએલા પૂજ્ય આચાર્ય ભગવંત વગેરે શાસ્ત્રકારોએ પણ જે શાસ્ત્રની રચના કરી છે તે પણ પ્રયાગાના આધારે નહિ, પણ શ્રી જિનેશ્વર ભગવ તાના વચનાને અનુસરીને જગદીશચદ્ર માત્ર પ્રયાગા દ્વાશ જે વાતને સિદ્ધ કરી દેખાડી કે વનસ્પતિ પર પણ સંગીત વગરની અસર થાય છે, વનસ્પતિ પણ જીવતાં જીવા જ છે તે વાતને શાસ્ત્રકાર ભગવ ંતાએ સેંકડાને હારા વર્ષા ` પ્રયાગ કર્યા વગર શ્રીજિનવચનના મળે કહી જ છે ને ? કોઈપણ જાતના પ્રયોગા વગર કેવલજ્ઞાનના પીઠબળ પર આવી સત્ય અને સચાટ વાતાને જણાવનાર અને કઈ આખતમાં બાધિત ન થનાર જૈનશાસ્ત્રની અન્ય વાર્તાને સહ્ય તરીકે સ્વીકારવામાં પ્રશ્ન જ કયાં રહે ? ખીચડીના એક દાણા સીઝી ગયા જાણ્યા, હવે બીજા બધા દાણાંઓને સીઝેલા સ્વીકારવામાં વાંધે શુ? આઈનસ્ટાઈન અને હેલ્મÈાર્ટ્સ વગેરેની ઉપરોકત વાતા પરથી વિશેષ તે એ પણ જાણવા જેવુ છે કે, જેમ, જ્યારે અણુશક્તિના કોઈ પ્રોગ્રામ કે પ્રયાગા થતા નહાતા તે વખતે જો કોઈએ હેલ્મડેન્ટ્સના અત્યંત વ્યવહારુ અનેલા પ્રસિદ્ધ નિયમ સામે એટને તોડીને નવી શકિત પણ પેદા કરી શકાય' ઈત્યાદિ જણાવતા આઈનસ્ટાઈનના નિયમ આપ્યું હત તે લોકોને એ નિયમ સાવ ખાટો-ટુ મગ જ લાગત, અને હેલ્મોલ્ટ્સના નિયમનેજ લેાકેા દિલથી પરિપૂર્ણ માનત. પશુ વાસ્તવિકતા તા એ વખતે પણ એ જ હતી કે તેના નિયમની મર્યાદાની બહારની ખાખતાને પણ આવરી લે તેવી વિશાળતાથી જો વિચારણા કરવામાં આવે તા આઇનસ્ટાઇનના નિયમ જ સાચા લાગે-સાથે ઠરે. એમ માનવકાયાની ૫૦૦ ધનુષ્ય વગેરે ઊંચાઈ કરાડો પૂર્વ (અબજો વર્ષ) વગેરેના આયુષ્ય વગેરેનુ જૈનસાસામાં જે નિરૂપણ આવે છે તે માત્ર વતમાનકાલીન સ્થિતિને અનુસરીને વિચારવામાં કદાચ અવ્યવહારુ લાગે, તે પણ કાળની વિશાળતાને નજરમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ રાણીને જો વિચારણા કરવામાં આવે તે એ પણ જાણ્યા વિના રહે નહિ; એમાં કોઈ શાને સ્થાન નથી. આંત્ર વમાનકાલીન પરિસ્થિત્તિને નમાં લઈ તે વાતને હું ખગ માનવી એ શી રીતે મેગ્ય કહેવાય? ૪૦ ૩ ડીશના ભાવે મળતાં ઘીમાં પ્રભુ જ્યારે શુદ્ધતા શંકાસ્પદ બની ગઇ છે એવા માત્ર વતમાનકાળને નજરમાં રાખીને એ બ્રેઇ બે રૂપિયે કીલા ઘી સંપૂર્ણ શુદ્ધ મળતુ હતુ” એવી વાતને `બળ માની ઉડાવવાના પ્રયાસ કરે તે એ શું ન્યાયી ઠરે? ૭ ફ્રૂટની કાયાના દર્શન પણ જ્યારે દુર્લભ જેવા બની ગયા છે તે વર્તમાન કાળમાત્રને નજમાં રાખનારા કોઈ ૧૫ ફૂટની કાયાને પણ અસ ક્ષતિ માનતા હાય તેા એ જેમ અન્યાય્ય છે જ, કેમકે પમ્પ દર ફૂટ લાંબા હાડપી સેંકડો વર્ષો પુરાણા અવશેષો આજે પણ મળી આવે છે. સેંકડો વર્ષોં પૂર્વે કાયા જો ૧૫ ફૂલ જેટલી પણ હોવી સલ સંભવતી હતી તે અખજો (અસંખ્યાતા) વર્ષો પૂર્વે ૫૦૦ ધનુષ્ય વગેરે જેટલી બહુ મોટી ડેવી શા માટે ન સંભવે ? માં જૈનશાસ્ત્રોએ જીવા અંગેનુ જે જ્ઞાન જગતને આપ્યુ છે તેમાં ત્રીજી વિશેષતા એ છે કે સાથે સાથે જ જૈનશાસ્ત્રોએ વેાની રક્ષા શી રીતે થાય ?. વધુ ને વધુ જયણાનું પાલન શી રીતે થાય ? એનુ સચાટ નિરૂપણુ આપ્યુ છે, અંગે જે કંઇ થાડી ઘણી જાણકારી મેળવી અને દુનિયાને આપી નવી જાણકારોએ જીવા ૧ પરથી એની તૈયા વધારી નથી પણ મોટે ભાગે એની ક્રૂર હિંસા જ વધારી છે. તેઓને જાણકારી મળી કેરાકોનું વેસની જે ઉભયસિઈ શકે છે. અથાત્ મા ગાઠવણ ધાવે છે કે જમીન " પર અને પાણીમાં બન્ને સ્થળે કામ કરી શકે તે મેડીકલ વિદ્યાથી આને અને સિસ્ટમની જાણકારી મળે તેના બહાના હેઠળ આજે લાખા-કરીડા નિર્દોષ ટ્રેડકાને જીવતે જીવતાં પાટીયા પણ્ ઠોકી ક્રૂર રીખામણ પૂર્ણાંકના માતે મારવામાં આવે છે. તેઓને ખખર પડી કે મરેલાં ઢારના ચામડામાંથી ચપલાદિ મનાવવા કરતાં જીવતાં ઢારના ગામમાંથી તે બનાવવામાં આવે તે વધુ સુકોમળ બને છે' તા તેઓએ માણસની ચેહી સુમળતા પાષી ધૂમ પેશા કમાવવા માટે જીવતે જીવતા ઢારાની ચામડી ઉતરડી નાંખવા માંડી, તુચ્છ સૌન્તય પ્રસાધના માટે કેવી ભયંકર હિંસા દુનિયામાં ગાલી રહી છે તેનાથી તા કેણુ અથાણુ છે? જૈનશાસ્ત્રકારોએ જ્યાં જ્યાં જીવની ઉત્પત્તિ–સભાવ દેખી છે ત્યાં માં, સપૂર્ણ અહિંસાનું પાલન કરનાર પાતાના અનુયાયીઓને તે તે જ્વાની ના પાળવાનુ ખતાખ્યુ છે. જેમકે સાધુઓને કહ્યુ છે કે ગમે તેવી ક્રાતીવ્ર ઠંડી પડે તેમ પણ તાપણું ન કહ્યું, વનસ્પતિ પર ચાલવુ તે નહિ પણ એને અડવું પણ નદ્ધિ, ગમે તેવી ગરમી પડે તે પશુ પ'ખા નાખવા નહિ, સ્નાન કરવું નહિ ઇત્યાદિ. આમ જીવનું સૂક્ષ્માતિસૂક્ષ્મ વિજ્ઞાન અને જીવાની સપૂર્ણ ચાનું પાલન કરવાની પદ્ધતિ એ શ્રટેન સોની એક વિશિષ્ટ દૈન છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ આવું જ એક જનશાચર જસપાસ પણ અતમામવાળા પૂર્વ ધર આચાર્ય ભગતે રચેલા. આ શાક પસંહા પરમ અછમાં સૂર્યની જે શાહુલ કલા માલધારી પાચાર્ય ભગવંત મહેશ કસૂરીશ્વરજી મહારાજે વૃત્તિ રચી છે. વૃત્તિકાર ભગવંતે શ્રી વિષાવાયક ભાગ ન લગભગ ૨૮૦૦૦ કલેક પ્રમાણ વૃત્તિ રચી છે જે જિન્નાલાજી પર ભવ્યાતિભવ્ય ઉપકાર કરી રહેલ છે. આ ઉપરાંત તેઓ શ્રીમદે મી. અનુગદ્વારસૂત્ર પર વૃત્તિ રચી છે. તેમજ પજ્ઞ શ્રી વિભાવના-પુષમાળા વગેરે અનેક પ્રામાણિક ગ્રંથની રચના કરી મુમુક્ષ જીને સ્વાધ્યાયની સુંદર સામગ્રી પૂરી પાડી છે. જે તેની પ્રકાંડ વિદ્વત્તાને ખ્યાલ આપે છે. 'અમલધારી આ હેમચંદ્રસૂરિ મહારાજે રચેલી આ વૃત્તિમાં ૪૭ મી ગાથાને વૃત્તિમાં મૂલવૃત્તિકારે” એ જે ઉલ્લેખ કરાયો છે તેના પરથી, તેમજ ૧૫૮મી ગાથાની વૃત્તિમાં, જે ઉલ્લેખ કરાયું છે કે આ ગાથા અંગે અર્વાચીન ટીકાકારે કહ્યું છે કે “મૂલ ટીકામાં આ ગાથાની વ્યાખ્યા કરી નથી, અમને આ અર્થ ભાસે છે” ઈત્યાદિ–તેના પરથી જણાય છે કે આ વૃત્તિની પૂર્વે પણ આ પ્રસ્તુત ગ્રન્થની બે વૃત્તિઓ રચાયેલી હતી. આમ ત્રણ ત્રણ વૃત્તિઓની થયેલી રચના ગ્રંથની ઉપયોગિતાને તેમજ મહત્તાને સુચિત કરે છે. શ્રીયવિજયસેનસૂરીશ્વરજી મહારાજએ પણ સેનપ્રશ્નમાં આ ગ્રન્થના, અન્યગ્રન્થ કરતાં જુદા પડતાં અધિકારોને મતાન્તર તરીકે જણાવ્યા છે, પણ અપ્રામાણિક તરીકે દૂષિત ઠેરવ્યા નથીઉપાધ્યાય શ્રીમદ્ વિનયવિજ્ય મહારાજે શ્રીલેમાશ ગ્રન્થમાં વારંવાર ઓ મૂલ પ્રકરણને સાક્ષી તરીકે ઉલ્લેખ કર્યો છે. આ બધી બાબતે ગ્રંથ અંગેની ?' : * ) . * અપ્રામાણિકતાની કાને દૂર કરે છે. . આવા અંગમના આ ગ્રંથમાં જે વિષયની ચર્ચા કરાએલી છે તે તે ગ્રન્થના નામ શી ખબર પડી જાય છે. “જીવ’ શબ્દ અને એને અર્થ પ્રસિદ્ધ છે. “સમસ” શબ્દના અથ એ થાય છે સેમ અને સંગ્રાહક. જનું કેવલજ્ઞાનીને કે ૧૪ પૂવીને જે જ્ઞાન હે છે તેની અપેક્ષાએ બહુજ સંક્ષિપ્ત જાણકારી આ ગ્રંથમાં આપવામાં આવી છે તેરી ગ્રંથનું જીવસમાસ' મામો સાર્થક છે. એમ આ રીતે પણ એ નામ સાથક છે– છિ અન છે. એ બંધાની પૃથક પૃથક્ જાણકારી આપવી અશકય છે, તેથી બધા જીવને જેની સંગ્રહ થઈ જાય તેવા સંગ્રાહકે (માસ) વાસ (અર્થાત મુખ્ય મુખ્ય ) આ સંથમાં જાણકારી આપવામાં આવી છે. આવા સમાસે જુદી જુદી વિવાથી ક, ત્રણ ચાર વગેરે અનેક હોઈ શકે છે. તેમાંથી આ ગ્રંથમાં ૧૪ સમાસ દ્વારા વિચારણા કરેલી છે, જેના ૧૪ અમાસ તરીકે સામાન્યથી સૂથમપર્યાપ્ત પૃથ્વીકાય, સુહંમ મા પુષ્પીય વગેરે ૧૪ લે શાસપ્રસિદ્ધ છે. પણ આ ગ્રંથમાં મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણઠાણું રૂપ ૧૪ અમાસેની વિવક્ષા કરી છે. આ ૧૪ સમાસામાં Page #12 -------------------------------------------------------------------------- ________________ છાનું વર્ગીકરણ કરીને પ્રરૂપણ કરવામાં આવી છે. કયાંક કયાંક આ ગ્રંથમાં સુ. પર્યાપૃથ્વીકાય વગેરે ૧૪ જીવલેની પણ ૧૪ સમાસ તરીકે વિક્ષા કરીને પણ પ્રરૂપણ કરી છે. માટે “સમસ” શબ્દનો અર્થ “સંગ્રાહક તરીકે લઈએ તે પણ ગ્રંથનું નામ સાર્થક છે. [ જે કે આ ગ્રંથમાં અજીની પણ સંક્ષેપમાં કે ધર્માસ્તિકાય વગેરે રૂપ સમાસમાં પ્રરૂપણ છે. તેમ છતાં, જીવની પ્રરૂપણાની અપેક્ષાએ તે અતિ અલ્પ હેવાથી ગ્રંથ “જીવસમાસ' તરીકે પ્રસિદ્ધ છે.] જીવની નિક્ષેપ (શાસ્ત્ર પ્રસિદ્ધ નામ-સ્થાપના વગેરે સંભવિત ભેદની વિચારણા) અને નિકિત (જીવ વગેરે શબ્દો કઈ રીતે બન્યા છે? તે વ્યુત્પત્તિ) દ્વારા પ્રરૂપણું કરીને આ ૧૪ સમાસે દ્વારા વિશેષ વિચારણા આ ગ્રંથમાં પ્રસ્તુત છે. તે વિચારણા કિ, કમ્સ વગેરે છે અને સત્પદ પ્રરૂપણુ-દ્રવ્યપ્રમાણુ વગેરે ૮ અનુગદ્વારમાં ઉતારી છે. વળી એમાંય વધુ સૂકમતાથી બોધ થાય એ માટે ગતિ-ઈન્દ્રિય-કાય વગેરે ૧૪ માર્ગણસ્થાને દ્વારા એ વિચારણાને સૂકમતર કરવામાં આવી છે. જેમકે વર્ગીકરણના ૧૪ વર્ગોમાંને પહેલે વર્ગ પ્રથમ મિથ્યાત્વગુણઠાણું. તે નરક ગતિમાં સત્-વિદ્યમાન હોય કે નહિં? હેય તે તેનું દ્રવ્યપ્રમાણ કેટલું હોય? ઈત્યાદિ વિચારણું છે. આ બધા પરથી ગ્રન્થકારે જેની કેટલી બધી જાણકારી આપણને ગ્રંથમાં આપી છે તે જણાય છે. તેમજ પ્રસ્તુત બાબતે અંગેના ઘણા મતાન્તરે પણ ગ્રંથમાંથી જાણવા મળે છે. પ.પૂ. મુનિરાજ શ્રી અમિતયશ વિ. મ. સા. પ્રકરણાદિ ગ્રંથને તાત્પયાર્થ પકડવાની સારી કુશળતા ધરાવે છે. તેઓશ્રીએ આ ગ્રંથને વૃત્તિને અનુસરીને ભાવાનુવાદ કરવાને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. અને એ દ્વારા સંસ્કૃત ભાષાના અનભિજ્ઞ કે મંદ બેધવાળા જીવો પર વિશેષ અનુગ્રહ કર્યો છે. જો કે આ ગ્રંથનું ગુજરાતી ભાષાંતર પૂર્વ સિનોર નિવાસી માસ્તર શ્રીયુત ચંદુલાલ નાનચદે કરેલું છે, જે સંવત ૧૯૫ માં પ્રતાકારે બહાર પડેલું છે તેમ છતાં એ ભાષાંતર વૃત્તિના ભાવાર્થવાળું નથી, જ્યારે આ ભાવાનુવાદ વૃત્તિના ભાવાર્થવાળું છે તેથી એ એક વિશેષતા છે. પૂજ્ય મુનિરાજશ્રીએ ગ્રંથકારને અને વૃત્તિકારને કેટલે અને કેવે ન્યાય આપ્યું છે તે તે સુજ્ઞ વાચકે સ્વયં વાંચવાથી જાણી શકશે. પૂજ્ય મુનિરાજશ્રી બીજા પ્રકરણદિ ગ્રંથને પણ લેકગ્ય ભાષામાં અનુવાદ કરી ભવ્ય જીવે પર વિશેષ ઉપકાર કરતાં રહે એવી શુભેચ્છા. આ પ્રસ્તાવનામાં મારાથી પરમ પવિત્ર શ્રી જિનાજ્ઞાથી(૧)વિરુદ્ધ જે કાંઈ લખાયું હેય તે બદલ મિચ્છામિ દુક્કડમ અને (૨) અનુરૂપ જે કાંઈ લખાયું હોય તેનાથી બંધાએલ પુણ્યપ્રાગ્લાર દ્વારા જગતના જેની વધુને વધુ જાણકારી મેળવી છની વધુને વધુ દયા પાળી પરમપદને પ્રાપ્ત કરે એવી શુભાભિલાષા લિ. વર્ધમાનતનિધિ આ. ભ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજાને ચરણકિંકર પ્રશિષ્ય મુનિ અભયશેખર વિજય. Page #13 -------------------------------------------------------------------------- ________________ નામે તિસ્થસ્સ... પ્રકાશકીય નિવેદન... વર્ધમાન તપેનિધિ પૂજ્યપાદ આચાર્યદેવશ્રીમદ્ વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય પૃ. ૫. શ્રી હેમચંદ્ર વિજયજી ગણિવર શ્રીની શુભ પ્રેરણાથી તીર્થપ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજય વિક્રમ સૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ.પં. શ્રી સ્થૂલભદ્ર વિજયજી ગણિવશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિરાજ મા અમિતયશ વિજયજી મહારાજે અત્યંત પરિશ્રમપૂર્વક કરેલ શ્રી જીવસમાસ ગ્રંથના મૂળ તથા ટીકાનુવાદને પ્રસિદ્ધ કરતા અમે અત્યંત આનંદ અનુભવીએ છીએ. આપણું પૂર્વાચાર્ય ભગવતેએ આપણને જે મહાન સાહિત્યની ભેટ આપી છે તેનું અધ્યયન, અધ્યાપન, પરિશીલન અને રક્ષા કરવાની મહાન જવાબદારી શ્રીસંઘના મસ્તકે છે. પૂ. ગુરુદે આ કાર્યમાં તનતોડ મહેનત ! પરિશ્રમ ઉઠાવી રહ્યા છે. પૂ. અમિતયશ વિજયજી મહારાજે ગુરૂકુળ વાસમાં રહેતા રહેતા પિતાના પૂજનીય ગુરૂદેવેની ઉપાસના કરતા કરતા સમ્યગુરાન કેવું સુંદર મેળવ્યું છે એ આ મહાન ગ્રંથનો અનુવાદ જેતા આપણને સહેજે સમજાઈ જાય તેમ છે. પૂજ્યશ્રીની આવી મહાન વ્યુત સાધનાની અમે ભૂરી ભૂરી અનુદના કરીએ છીએ, અને શ્રુતભક્તિ કરવા દ્વારા સ્વ-પર કલ્યાણમાં પૂજ્ય શ્રીની શકિતને વધુને વધુ ઉપયોગ થાય તેવી શાસનદેવને પ્રાર્થના કરીએ છીએ. આ અતિ પ્રાચીન ગ્રંથના કર્તા કેણુ છે તે જાણી શકાયું નથી પરંતુ આ ગ્રંથના ટીકાકાર વિશેષાવશ્યક ભાષ્ય આદિ ગ્રંથના ટીકાકાર પૂ. મલધારી શ્રી હેમચંદ્ર સૂ. મ. છે. જે આ ગ્રંથનું મૂલ્યાંકન કરવા માટેનું મહાન સાધન છે. - આ ગ્રંથ વિષે પ્રસ્તાવના' ના નામે પૂ. અભયશેખર વિ. મહારાજે તથા ગ્રંથકાર અને ટીકાકાર આદિ વિષે “જીવસમાસ : એક પરિચય’ના નામ પૂ. મહાબોધિ વિ. મહારાજે વિસ્તૃત વિવેચન લખેલ છે તેની વિશેષ છણાવટ કરવાનું અમારું સામર્થ્ય પણ નથી. તે માટે બંને પૂજ્યશ્રીના લેખો જેવા વાંચકોને અમારી ભલામણ છે. શ્રી જિનશાસન આરાધનાની દ્રસ્ટની સ્થાપના સાત ક્ષેત્રની ભકિત કરવા માટે - થયેલ છે. જીર્ણોદ્ધાર, જિનમંદિરના નિર્માણ, નૂતન ધર્મ સ્થાનના નિર્માણ, પૂની ભક્તિ, વૈયાવચ્ચ, દીક્ષાથી બહુમાન, મુમુક્ષુ પાઠશાળા વગેરે અનેક વિધ પ્રવૃત્તિઓની સાથે ટ્રસ્ટ દ્વારા શ્રુત ભક્તિનું કાર્ય પણ સારી રીતે થઈ રહ્યું છે. હાલમાં ૩૦ થી ૩૫ લહીયાએ શાસ્ત્ર લેખનનું કાર્ય કરી રહ્યા છે. લાખ શ્લેક . પ્રમાણે લગભગ છથી વધુ ગ્રંથ આજ સુધીમાં લખાઈ ગયા છે. શાસ્ત્ર લેખન સાથે પ્રાચીન શાસ્ત્ર પ્રકાશનનું કાર્ય પણ ટ્રસ્ટ તરફથી ચાલું જ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ અત્યાર સુધીમાં નીચે મુજબના ગ્રંથ પ્રકાશિત થઈ ગયા છે. (૧) જીવવિચાર-દંડક કાયસ્થિતિ સ્તોત્રાભિધાન પ્રકરણ સટીક (૨) ન્યાય સંગ્રહ (૩) ધર્મ સંગ્રહ ભાગ ૧ સટીક (૪) ધમસંગ્રહ ભાગ ૩ સટીક - નીચેના ગ્રંથા ટુંક સમયમાં પ્રકાશિત થશે. (૧) જંબુદ્વીપ સંગ્રહણી સટીક . (૨) ધર્મ સંગ્રહ ભાગ–૨ સટીક (૩) સ્યાદ્વાદ મંજરી (અનુવાદ) શ્રુત ભકિતના વિશાળ કાર્યમાં લાખો રૂપિયાની આવશ્યક્તા છે. આ પણ જ્ઞાનખાતાની સ્કમનો વ્યુતરક્ષાના આ મહામૂલા કાર્યમાં સદુપયોગ કરવે અત્યંત આવશ્યક છે જે આની આપણે ઉપેક્ષા કરીશું તે આપણું મહામૂલા શ્રતના વારસાને ગુમાવી દેવાનો આપણે માથે ભય ઉભું થશે માટે સહુ સંઘના અગ્રગણ્ય શ્રતરક્ષાનું મહત્વ સમજી પ્રાચીન આચાર્યોના શાસ્ત્રોનું લેખન પ્રકાશન કરવા દ્વારા જતન કરવા પ્રયત્નશીલ બને એજ શુભાભિલાષા. પ્રસ્તુત પુસ્તકના પ્રકાશનમાં પ. પૂ. પન્યાસજી મ. શ્રીપદ્યવિજયજી ગણિવર્ય તેમજ પ. પૂ. પંન્યાસપ્રવર શ્રીસ્થૂલભદ્રવિજયજી ગણિવર્ય મહારાજ સાહેબની પ્રેરણાથી વિવિધ સ એ પિતાના જ્ઞાનદ્રવ્ય ની રકમ આપી છે તે સંઘને અમે આભાર માનીએ છીએ તેમજ આ પુસ્તક જીતુભાઈએ અમદાવાદના પિતાના જીગી પ્રિન્ટસ નામના પ્રેસમાં ઘણું ઝડપથી મુદ્રિત કર્યું તેથી તેમના અમે આભારી છીએ. પ્રાન્ત આ થના સ્વાધ્યાય દ્વારા ભવ્ય આત્માઓ સભ્ય જ્ઞાનને વધુને વધુ પ્રાપ્ત કરી છેક કેવળજ્ઞાનની પ્રાપ્તિ સુધી પહોંચી અક્ષયપદને પ્રાપ્ત કરે એજ અભિલાષા સાથે મૃતભકિતને વધુ ને વધુ લાભ અમને મળે એવી શાસનદેવને પ્રાર્થના લી. શ્રી જિનશાસન આરાધના તૂટ. Page #15 -------------------------------------------------------------------------- ________________ અનુવાદકીય નમે અરિહંતાણું આત્મ-કમલ-લબ્ધિ-વિક્રમસૂરીશ્વરજી સદ્ગુરુ નમઃ પડદ્રવ્યમય જગતમાં એક આત્મદ્રવ્ય જ જ્ઞાતા અને રેય સ્વરૂપે કહેવાય છે. તેનું કારણ એ છે કે તે જ્ઞાનમય છે, જ્યારે બીજા દ્રવ્ય ફક્ત રૂપે જ છે, પણ જ્ઞાતારૂપે નથી. આ જ્ઞાનગુણના જ કારણે આત્મા ચૈતન્યમય કહેવાય છે, જ્યારે બીજા દ્રવ્ય આ ગુણના અભાવે જડરૂપે કહેવાય છે. આ જ્ઞાનગુણ મતિ-શત-અવધિ-મન પર્યવ અને કેવલજ્ઞાનના ભેદે પાંચ પ્રકારે છે. તેમાં શ્રુતજ્ઞાન સિવાયના બીજા ચાર જ્ઞાન પદાર્થોને જાણી શકવા છતાં પણ બીજાને જણાવી ન શકવાના કારણે મુંગા કહેવાય છે અને શ્રુતજ્ઞાન બીજા આત્માઓને પદાર્થોનું સ્વરૂપ જણાવવાની ક્ષમતા ધરાવતું હોવાથી બેલનું કહેવાય છે. આ જ કારણે તે સ્વપર ઉપકારક કહેવાય છે, તે શ્રુતજ્ઞાનનાં ચૌદ લે છે, તેમાં ગણધર ભગવતે દ્વારા ગુંથાયેલ દ્વાદશાંગરૂપ અંગકૃત અને સ્થવિર ભગવંતે દ્વારા ગુંથાયેલ અનંગશ્રુત છે. - આ બન્ને પ્રકારનું શ્રત પૂર્વર્ષિઓ મુખપાઠ જ રાખતા હતા, અને શિષ્યને પણ મેઢેથી જ ભણાવતા હતા. પુસ્તકો તો કવચિત્ જ જોવામાં આવતા હતા, પરંતુ કાળપ્રભાવે જેની બુદ્ધિહીનતા તથા અનેક દુષ્કાળ પડવાના કારણે શ્રુતજ્ઞાનની વિકૃતિ થવા માંડી, આ કારણે મથુરા નગરીમાં તેમજ વલ્લભીપુરમાં સમસ્ત શ્રમણુસંધૂ એકત્રિત થઈ તત્કાલિન મુતની વાચના કરી પાઠેને સરખા કર્યા તેમજ પાઠભેદોને પણ...બેંધ્યા, આમાં મથુરાની વાચના માથરીવાચન અને વલ્લભીપુરની વાચના વાલીય વાચના તરીકે પ્રસિદ્ધ થઈ. આમ શ્રુતજ્ઞાનની બે પરંપરા ચાલી. વર્તમાન કાળમાં અને વાચનાનાં ગ્રંથની ઉપલબ્ધિ થાય છે, જેમકે અનુગદ્વાર વગેરે ગ્રંથ માથુરીવાચનાંતર્ગત ગણાય છે. જ્યારે જીવસમાસ તથા તિષકરંડક ગ્રંથ વાલીય વાચનાંતર્ગત ગણાય છે. એમાં જીવસમાસ ગ્રંથ અતિપ્રાચીન તેમજ પૂર્વધર મહર્ષિકૃત જણાય છે. ૨૮૬ આર્યાશ્લેક પ્રમાણ ગ્રંથ છે, પરંતુ કેટલીક પ્રતમાં જેમકે જેસલમેરના શ્રી જિનભદ્રસૂરિ સંસ્થાપિત તાડપત્રીય ભંડારમાંની બે તાડપત્રીય પ્રતે પૈકી એકમાં ૨૭૦ અને એકમાં ૨૯૧ શ્લોક છે આમ પ્રક્ષેપ ગાથાઓના કારણે ગ્રંથનું પ્રમાણ અનેક પ્રકારે જણાય છે. તેમજ જેસલમેરના વડાઉપાશ્રયનાં ભંડારમાં સંવંત ૧૪૯૯માં લખાયેલ હસ્તલિખીત સટીક પ્રત છે આ ગ્રંથ છે. વર્ષો પહેલા મૂળ અને મૂળશ્લેકનાં ભાષાંતરરૂપે પ્રગટ થયેલ હતે.. હજુ સુધી આ ગ્રંથની ટીકાનું સંપૂર્ણ ભાષાંતર પ્રગટ થયું ન હતું, આ ગ્રંથનું ભાષાં Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તર વિક્રમ સ ંવત ૧૯૮૪માં આગમેય સમિતિ દ્વારા પ્રગટ થયેલ પ્રતના આધારે કરવામાં આવેલ છે. આ ગ્રંથનું સંપૂર્ણ ભાષાંતર પરમકૃપાળુ શ્રી અરિહ ંતદેવની કૃપા તેમજ પૂજ્યપાદ તી પ્રભાવક પરમઘુરૂદેવ આચાયદેવ શ્રીમદ વિજય વિક્રમસુશ્ર્વિરજી મહારાજ સા. તથા પરમ પૂજય પંન્યાસપ્રવર ગુરૂવર્ય શ્રી સ્થૂલભદ્રવિજયજી ગણીવ મ. સા.ની પરમ કૃપાથી પૂર્ણ થયું છે. આ ગ્રંથન ભાષાંતરને પ. પૂ. પં. શ્રી નિત્યાનંદવિજયજી ગણીવર્યં તેમજ મુનિરાજ શ્રી મહાબેાધિ વિજયજીએ ટીકા સાથે મેળવી શુદ્ધ કરી આપ્યુ' છે, તે બદલ તેમનો હું ઋણી છું આ ગ્રંથના સ ંશોધન વગેરે અનેક કાર્યમાં મુનિરાજ શ્રી મહાએધિવિજયજીએ આત્મીચભાવે રસ લઈ ગંધને સાદ્યંત સુંદર બનાવવામાં જે સહયોગ આપ્યો છે તે અવિસ્મરણીય છે. વળી આ ગ્રંથની પ્રેઞકાપી વગેરે શ્રુતભકિતમાં સહાયકારી આત્માની ભકિત અનુમેદનીય છે. આ ગ્રંથ પ્રકાશનમાં પ. પૂ. પંન્યાસપ્રવર શ્રી હેમચંદ્રવિજયજી ગણીવય' મ. સા,ની પ્રરણાથી શ્રી જિનશાસન આરાધના ટ્રસ્ટે જે લાભ લીધા છે. તે અનુમોદનીય છે. આ ગ્રંથના ભાષાંતરમાં શ્રી જિનાજ્ઞા વિરુદ્ધ જે કંઇ લખાયુ હોય તે બદલ હું ત્રિવિધે ત્રિવિધ ક્ષમા યાચુ છું. પ્રાન્તે એજ અપેક્ષા રાખુ છું કે સૌ કાઇ આ ગ્રંથના અભ્યાસદ્વારા સકલ કન ક્ષય કરી અનંતસુખના સ્વામિ બની મારા પ્રયત્નને સફળ કરે. લી. મુનિ અમિતયવિજય E Page #17 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ : એક પરિચય ગણુધરભગવત ચારિત્ર ગ્રહણ કર્યાં પછી દ્વાદશાંગીની રચના કરે છે અને દરેક ગણધરમડારાજા પોતપાતાના શિષ્ય પરિવારને તેની વાચના આપે છે. શ્રમણુભગવાન મહાવીરદેવના ગણુધર ૧૧ હતા પણુ ગણુ ૯ હતા તેથી દ્વાદશાંગી પણ ૯ હતી. પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીનુ આયુષ્ય દીધ હોવાથી ખાકીના ગણધરોએ પોતપોતાના આયુષ્યના અંતે પોતાના ગણુ શ્રી સુધર્માસ્વામીજીને સોંપતા ગયા. શ્રી સુધર્માસ્વામીજી પણ દરેકને . સૂત્રની વાચનાએ આપતા હતા. આ સૂત્ર વાચનાની પરપરા તેમનો પાટે આવતા દરેક આચાર્યાના સમયમાં પણ ચાલુ રહી. વાચનાઃ વર્ષના દુકાળ જુદા સ્થાને વીર નિર્વાણુથી ૧૬૦ વર્ષે શ્રી ભદ્રબાહુસ્વામીના સમયમાં ખાર પડયે. ચારે બાજુ રાગચાળો ફેલાઈ ગયા. આ દુકાળમાં સાધુઓ જુદા વિહાર કરી ગયા. શ્રુતનું અધ્યયન અધ્યાપન ખાસ ન થઇ શકવાથી ધીરે ધીરે શ્વેતધન ઘટતું ગયું. ખાર વર્ષ પછી 'પાટલિપુત્રમાં શ્રીશ્રમણુસંઘની ઉપસ્થિતિમાં સૂત્રોની વાચનાને વ્યવસ્થિત કરવામાં આવી જેમાં અગ્યાર અંગેનું સકલન થયું, ખારમું મૂંગ શ્રી સ્થૂલભદ્રસ્વામીજી શ્રી ભદ્રબાહુસ્વામી પાસે ભણ્યા જેમાં ૧૦ પૂર્વ અથથી તથા છેલ્લા ૪ પૂર્વી માત્ર સૂત્રથી ભણ્યા. સૂત્ર અને વીર નિર્વાણુની નવમી શતાબ્દીમાં પુન; બાર વર્ષના દુકાળ પડયા. સાધુએ ભિક્ષા નિમિત્તે ભિન્નભિન્ન પ્રાંતામા વિખરાઇ ગયા. વ્યવસ્થિત અધ્યયનના અભાવે સૂત્રનુ` વિસ્મરણ થવા લાગ્યું. ખાર વર્ષના દુષ્કાળ બાદ આચાર્યં સ્કેદિલસૂરિના પ્રમુખ પદે મથુરામાં અને આચાય નાગાજીનસૂરિના પ્રમુખપદે વલભીપુરમાં શ્રમણુસંધ એકત્રિત થયા. જેને જે યાદ હતુ. તે બધું વ્યવસ્થિત કરવામાં આવ્યું. આમાં મથુશમાં થયેલી વાચના માથુરી કહેવાય છે અને વલભીમાં થયેલી વાચના નાગાજીની ` કહેવાય છે. ચેગશાસ્રવૃત્તિના કથનાનુસારે આ વાંચના વખતે જ આગમાને પુસ્તકામાં લખાવ્યા હતા. આ બને વાચનાના આગમપાઠોને પરસ્પર મેળવી તેમાંથી એક ચાક્કસ પાઠ કરવાનું બાકી હતું પરંતુ જીવનસમય દરમ્યાન અને આચાર્યાના પરસ્પર મેળાપ ન થવાથી વાચનાઓમાં કાઈ કાઈ સ્થળે પાઠભેદ રહી ગયા. વીર નિર્વાણુની ૧૦મી શતાબ્દીમાં ફ્રી બાર વર્ષના દુકાળ પડયા. આ વખતે પૂર્વે લખાયેલા આગમાં તથા કેટલાક જ્ઞાનભડાશનો નાશ થયા હશે જેથી શ્રી દેવધિ ગણુિક્ષમાશ્રમણે ભવિષ્યના લેાકા ઉપર ઉપકાર કરવા તેમજ શ્રુતભક્તિથી અને શ્રી સુઘના Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૫ આગ્રહથી તત્કાલીન સર્વ સાધુઓને વલભીપુરમાં બોલાવ્યા. મથુરામાં એથી આગમવાચનામાં આ કંદિલસૂરિએ જે આગમો લખાવેલા તેને વારસે શ્રીદેવર્ધિગણિક્ષમાશ્રમણ પાસે હતે. માધુરી તથા નાગાર્જુની આગમવાચનાના બંને પાઠોને શ્રમણ સંઘે તેમની નિશ્રામાં એકત્ર થઈ તેમની રૂબરૂમાં તપાસ્યા તેમાં આ કંદિલસૂરિની વાચનાના પાઠને કાયમ રાખવામાં આવ્યું અને નાગાજુની વાચનાના પાઠને વાચનાંતર કહી સાથેજ દાખલ કર્યો. આ ઉપરાંત તે બંનેય વાચનાના જે પાઠન્તરે હતા તેને પણ ને, વગેરે સંકેતથી કાયમ જ રાખ્યા છે. આ રીતે તે વખતે આગામે, નિયુક્તિઓ તથા પૂર્વ ધર મહર્ષિ અને તે સિવાયના આચાર્યોએ રચેલ પશિક, તાત્વિક અને કથા સાહિત્યના પ્રત્યે પણ પુસ્તકારુઢ થયા. જીવસમાસ : આ સમયે કર્મસાહિત્યના અનેક ગ્રન્થ લખાવવામાં આવ્યા. જેમાં કમ્મપયડ, શતકપ્રકરણ, પંચસંગ્રહ ઈત્યાદિ ગ્રંથની સાથે જીવસમાસ પણ લખાવવામાં આવ્યું. સહુ પ્રથમ આ ગ્રંથનું સંકલન આચાર્ય નાગાર્જુનસૂરિના સમયે વલભીમાં જે વાચના થઈ તે વખતે થયું હશે અથવા આ. નાગાર્જુનસૂરિની વલભીમાં જે વાચના થઈ તેની પરંપરાને અનુસરીને આ ગ્રંથ રચાયે હશે તેથી આ ગ્રંથ વલભીય પારસ્પર્ય નિયુકત કહેવાય છે. વર્તમાનમાં જે આગમ ગ્રંથે ઉપલબ્ધ થાય છે. તે આ. ઋન્દિલસૂરિની નિશ્રામાં થયેલ માથુરી વાચનાને અનુસરે છે. આ ગ્રંથ નાગાર્જુનની વાચનાને અનુસરતે હેઈ કેઈ કોઈ સ્થળે માથરી વાચનાથી વિસંવાદ જણાય છે તે છતાં એનપ્રશ્ન, લોકપ્રકાશન આદિ માં મતાંતર તરીકે આ ગ્રંથના સાક્ષિ પાઠો આપ્યા છે તેથી જાણી શકાય છે કે આ ગ્રંથ પૂર્વાચાર્ય પરમ્પરામાં અત્યંત આદરને પામે છે. કર્તા : ૨૮૬ ગાથા પ્રમાણે આ ગ્રંથને આદિ–અંત ભાગ જોતાં તેના કર્તા વિષેને કોઈ નિશ્ચય થતું નથી. તે છતાં આ ગ્રંથની ૨૮૫ મી ગાથા " बहुभंगदिद्विवाए दिवाणं जिणोवइठाणं । धारणपत्तठो पुण जीवसमासस्थउवउत्तो ॥" અને તેની ટીકા "बहुमंगो' बहुभेदो यो दृष्टिवादस्तस्मिन् बहुभंगदृष्टिचादे सर्वस्मिन्नापम સ્થિ” એ જોતાં જણાય છે કે આ ગ્રંથ દ્વાદશાંગીમાંથી પૂર્વધર્મહર્ષિએ ઉદધૃત કર્યો હશે આ ગ્રંથ ઉપર ભિન્ન ભિન્ન સ્તંક વૃત્તિઓની રચના થઈ છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસની વૃત્તિઓ માલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજે આ ગ્રન્થ પર એક વૃત્તિ રચી છે. તથા તેઓશ્રીએ જીવસમાસની ૪૭મી ગાથાની વૃત્તિમાં “પૂરવૃત્તિøar અને ગાથા ૧૫૮ની વૃત્તિમાં “તનાથાથામજીનીવાર; aiદૃને ઉલ્લેખ કરેલ છે. આ પરથી જણાય છે કે આ ગ્રંથ પર ઓછામાં ઓછી ૩ વૃત્તિઓ રચાર્યું છે. જેમાં મૂલવૃત્તિએ આ ગ્રંથ ઉપરની પ્રથમવૃત્તિ હશે. તથા અર્વાચીન ટીકા એ મલધારી શ્રી હેમચન્દ્રસૂરી મહારાજની વૃત્તિની રચના પૂર્વે નજીકના સમયમાં રચાણ હશે. વર્તમાનમાં મૂલવૃત્તિ તે પ્રાપ્ત થતી નથી પરંતુ શ્રી શીલાચાર્ય મ ની કરેલી ૧૩૦૦ લેક પ્રમાણની એક વૃત્તિ પ્રાપ્ત થાય છે અને તેજ હેમચંદ્રસૂરિજીની વૃત્તિમાં ઉલિખિત અર્વાચીનટીકા હોય તેમ લાગે છે. કારણ કે હેમચંદ્રસૂરિ મહારાજે પિતાની વૃત્તિમાં કયાંક કયાંક અર્વાચીન ટીકાના ઉદ્ધરણે ટકેલા છે જે શ્રી શીલાચાર્યની ટીકામાં કયાંક કયાંક શબ્દથી તે ક્યાંક કયાંક અર્થથી લગભગ સમાન દેખાય છે. અર્વાચીન ટીકાકારે પણ પિતાની વૃત્તિમાં મૂલવૃત્તિને ઉલેખ કરેલ છે. શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે પિતાની વૃત્તિમાં અર્વાચીન ટીકાને ઘણે ઉપગ કર્યો છે. અર્વાચીને ટીકાકાર શ્રી શીલાચાર્ય મહારાજ તે આચારાંગ સૂવકૃતાંગવૃત્તિના કર્તા શીલાચાર્યથી ભિન્ન છે કે તે જ છે તે સધનને વિષય છે. આચારાંગાદિ વૃત્તિના કર્તા વર્તમાનમાં શીલાંકાચાર્ય તરીકે ઓળખાય છે, તે છતાં પિતાની વૃત્તિમાં પિતાને શીલાચાર્ય તરીકે જ ઓળખાવે છે. જીવસમાસની અજ્ઞાતકર્તાએક અપૂર્ણ અવચૂરિ પણ મળે છે. પ્રસ્તુત અનુવાદ શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ વિરચિત જીવસમાસની વૃત્તિને હેવાથી મલધારગચ્છ, મલધારી શ્રી હેમચન્દ્રસૂરિ મહારાજ તથા તેમણે રચેલી જીવસમાસની વૃત્તિ અંગેની કેટલીક માહિતિએ અત્રે આપવામાં આવે છે. મલવારગર ચિતોડના રાજા અલટે અલવર નગર વસાવ્યું અને રાણી હરિય દેવીના નામથી હર્ષપુર નગર વસાવ્યું. ત્યાં શ્રી જૈન સંઘે આ. શ્રી પ્રિયગ્રંથસૂરિની મજિઝમાં શાખા ના પ્રશ્નવાહનકુલના આચાર્યોને પધરાવ્યા, અને ત્યારથી એ પ્રવાહનકુલના શ્રમનું હર્ષપુરીયગચ્છ' નામ પડયું. તેમાં વિક્રમની બારમી સદીમાં આચાર્ય શ્રી જયસિંહ સરિ થયા. તેમના શિષ્ય આચાર્ય શ્રી અભયદેવસૂરિ થયા. આચાર્ય અભયદેવ સૂરિ Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧૭ સ્વશરીર પ્રત્યે પણ અત્યંત નિસ્પૃહી હતા. યાવજીવ સુધી તેમને પાંચ વિગઇના ત્યાગ હતા. વસ્ત્રમાં પણ માત્ર એક ચાલપટ્ટો અને ઉપર એઢવાનુ એક કપડુ પહેરતા હતા. એક વખત ગુજશ્વર કહ્યુ દેવ યુવરાજ જયસિહ સાથે બહાર જતા હતા. રસ્તામાં મલમલિન શરીર અને વસ્ત્રોને ધારણ કરનારા આચાર્ય શ્રી અભયદેવ સૂરિ મહારાજને જોયા. આચાયૅ શ્રીની સ્વદેહ પ્રત્યે પણ આવી ભારે નિસ્પૃહતા જોઈને કદેવ પ્રસન્ન થઈ ગયા એટલુ જ નહિ પણ તેમને મધારીનુ બિરુદ આપ્યું. ત્યારથી હર્ષ પુરીયગચ્છ માધારગચ્છ તરીકે પ્રચલિત થયા અને આ ગચ્છની પરંપરામાં થતા આચાર્યાં પણ મલધારી તરીકે ઓળખાતા હતા. મલધારી શ્રી હેમચંદ્ર સૂ મ.૧: આચાર્ય શ્રી હેમગ્ર દ્રસૂરિમહારાજ ગૃહસ્થપણામાં પ્રદ્યુમ્ન નામે મહામાત્ય હતા, આ. શ્રી અભયદેવસૂરિ મહારાજના ઉપદેશથી પોતાની સ ંપત્તિ, ૪ રૂપવતી પત્નીએ તેમજ મંત્રીપદ વગેરે છેડી દઈને તેમણે ચારિત્ર લીધુ. શાસ્ત્ર ભણીગણીને ગુરૂમહારાજના હાથે આચાર્ય પદ પ્રાપ્ત કર્યું અને મલધારી શ્રીહેમચંદ્રસૂરિમહારાજના નામે પ્રખ્યાત થયા. તેઓશ્રી સ્વભાવે નમ્ર, શાંત, અને પાપભીરુ હતા તેમજ બહુશ્રુત અને ગીતાથ આચાય હતા. આચાર્ય શ્રી મહુધા ઉપમિતિભવપ્રપ‘ચાકથા' નું વ્યાખ્યાન આપતા અને ત્યારથી આ કથા વધુ પ્રસિદ્ધ બની હતી. રાજા સિદ્ધરાજ તેમના મૌલિક ગુણાથી ખેંચાઈને પેાતાના પરિવાર સાથે તેમની દેશના સાંભળતા તેમની સાથે ધર્મ ચર્ચા કરતા અને અવાર નવાર પોતાના મહેલમાં પણ તેમની પધરામણી કરાવતા. આચાય શ્રીએ પોતાના કાળ દરમિયાન અનેક પ્રકારની શાસનપ્રભાવના કરી, અનેક યાત્રા સદ્યા તેમની નિશ્રામાં નીકળ્યા, અનેક જિનાલયાના જણે દ્ધાર કરાવ્યા, દેવદ્રવ્યના ૧ - મલધારશ્રી હેમચન્દ્રસૂરિ મહારાજના જીવનને લગતા કોઈ સ્વતંત્ર ગ્રંથ કે પ્રબંધ રચાયા હોય તેને ખ્યાલ નથી પરંતુ નીચેના ગ્રન્થાની પ્રશસ્તિઓમાંથી તેમના જીવનને લગતી કેટલીક વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. ન્ય ૧ શ્રી મુનિસુવ્રત ચરિત્ર પ્રશસ્તિ ૨ ધર્મોપદેશમાલા વિવરણ પ્રશસ્તિ ૩ સુપાસનાહૂ ચરિય` પ્રશસ્તિ ૪ ન્યાયાવતાર ટિપુન ૫ પાંડવાયન ૬ ન્યાયકલી પ`જિકા પ્રક્ષસ્તિ ૭ પ્રાકૃત ભ્યાશ્રય મહાકાવ્ય વૃત્તિ પ્રશસ્તિ કર્તા આ. શ્રી ચન્દ્રસૂરિ આ. શ્રી વિજયસિંહરિ પં. શ્રી લક્ષ્મણગણિ આ. શ્રી દેવપ્રભ સુર મા. શ્રી દેવભદ્ર સુરિ આ. શ્રી રાજશેખરસૂરિ મા. શ્રી રાજશેખરસૂરિ Page #21 -------------------------------------------------------------------------- ________________ થત વિનાશ અટકાવ્યું તેમજ તેમના ઉપદેશથી રાજા સિંદ્ધરાજે પોતાના રાજયના જિનમંદિરના શિખર ઉપર સુવર્ણ કળશે ચડાવ્યા તથા દર સાલ માટે વર્ષના ૮૦ દિવોમાં અમારિ શાસન કર્યું. આમ તે સમયમાં તેઓ જિનશાસનના અાપ્રભાવક હતા, સાથે સાથે તેઓશ્રીની વિદ્વત્તા પણ અજોડ હતી જેને લીધે વિવિધ ગ્રટેનું તેમને સંજન કરેલું જેનું લેક પ્રમાણ એકલાખ જેટલું છે. આવી તેની પ્રભાવક્તા અને વિદત્તાને લઈને તેઓ વિશાળ શિષ્યવૃન્દના નાયક પણ હતા. અંતે ૭ દિવસનું અનસનકરી તેઓ સ્વચ થયા તેમની સમશાનયાત્રામાં રાજા સિદ્ધરાજ પોતે કેટાઇ માર્ચ સુધી ગયે હતે. કુમારપાલ પ્રતિબંધક આચાર્ય શ્રી હેમચંદ્ર સૂ, મહારાજ તથા વિજય-. સિંહસૂરિના શિષ્ય આ. શ્રી હેમચંદ્ર સૂ, મહારાજ એમ સમનામી બીજા બે આચાર્યો પણ આ સમયે થયા હતા. શિષ્યમંડળ : પૂ. આ. શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજનું વિશાળ એવું વિદ્વાન શિયમંડળ હતું. જેમાં નીચેના અતિપ્રસિદ્ધ હતા. (૧) આ. શ્રી વિજયસિંહરિ તેમણે ધર્મોપદેશમાલા” ઉપર ૧૪૪૭૧ ગ્લૅક પ્રમાણ વિવરણની રચના કરેલી. (૨) આ. શ્રી ચંદ્રસિરિ: તેઓ સંસારીપણામાં લાદેશના નાણાપ્રધાન મંત્રી હતા. . દીક્ષા પછી તેમણે ૧૦૯૪ કક પ્રમાણ મુનિસુવ્રત ચામિત્ર, સંગ્રહણું, લઘુ સમાજની રચના કરેલી (૩) પં. અભયકુમારગણિ આ. શ્રીવિજ્યસિંહસૂરિએ રચેલ ધર્મોપદેશમલાના વિવરણમાં - એમને સહાય કરેલી. (૦) ૫. લક્ષમણુગણિઃ તેમણે કુમારપાળના રાજ્યમાં માંડલમાં વિ. સં. ૧૧૯૯માં - ૧૦૦૦૦ શ્લેક પ્રમાણુ સુપાસનાહચરિયની રચના કરેલી. (૫) શ્રી વિબુધચંદ્રમુનિ : તેઓ સંસારપણામાં લાટશિના મંત્રી હતા. દીક્ષા પછી તેમણે ગુરુદેવની વિશેષાવશ્યકભાજ્યની બૃહદુત્તનું તથા આ. શ્રી ચંદ્રસૂરિએ રચેલા મુનિ સુવતચરિત્રનું સંશોધન કરેલ. આ સિવાય પં. ધનદેવગણિ, પં.જિનભદ્રગણિ આદિ પણ તેમના જ શિષ્ય હશે. સ્વરચિત ગ્રંથ માલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજ સ્વયં વિશેષાવશ્યકથની વ્યક્તિમાં અંતે સ્વરચિત ગ્રંથની યાદી આ પ્રમાણે આપે છે : જા ઘરમg૪ સુવા વિરવ દિતિ વિશિણ રાજटिप्पनिकाभिधानं सद्भावनामञ्जुषायां न्तनफलक, ततोऽपरमपि शतकविवरण Page #22 -------------------------------------------------------------------------- ________________ બ્લેકાંક સામણ, જાનુયોદ્રાવૃત્તિપતિ તતોડકામ શાસ્ત્રમાણે आरतु तसिनामकम्, अन्यच्च जीवसमास विवरणनामधेयम्, अन्यत्तुभवभावना सूत्रसज्ञितम्, अपर तु तद्विवरणनामकम् , अन्यरुच झटिति विश्वस्य तस्याः सद्भावनामञ्जुषाया अंगभूतं निषेशित मन्दिटिप्पनकनामधेयं नूतनदृढफलकम्, एतैश्च नूतनकलकै निवेशितर्वज्रमयीव संजाताऽसौ मञ्जुषा तेषां पापानामगम्या, ततस्तैरतीव छलघातितया संचूर्णयितुमारब्धं तत् द्वारकपाटसपुट', ततो मयाससंभ्रमेण निपुणं तत्प्रतिषिधानोपाय चिन्तयित्वा विरचयितुमारब्धं तद् द्वारपिधानहेतोविशेषावश्यकविवरणाभिधानं वज्रमयमिव नूतनकपाटस पुटम्, ततश्चाभयकुमारगणिधनदेवमणि जिनभद्रगणि लक्ष्मणगणि-विबुधचन्द्रादिमुनिवृन्द श्रीमहानन्दश्रीमहत्तसविसनि मानिन्यादिसाहाय्यात् समस्तमपि विलक्षीभूत तत्सैन्यं निलीन च સિયા એવ” આ પરથી જણાય છે કે તેમણે નીચે મુજબના ગ્રંથની રચના કરેલી. કમાંકે , ગ્રંથ આવશ્યક ટિપ્પનક ૫૦૦૦ શતક વિવરણ ૪૦૦૦ અનુગદ્વાર સૂત્ર વૃત્તિ ૬૦૦૦ પદામાલમ (પુષ્પાલા) (મૂa) ૫૦૫, ઉપદેશમાલા પજ્ઞ વૃત્તિ ૧૪૦૦૦ જીવસમાવિવરણ ६९२७ ભવભાવના સૂત્ર (મૂલ). ૫૩૫ ભવભાવના પણ વૃત્તિ ૧૦૦૦ નદિ સૂત્ર ટિપ્પનક ૧૦ , વિશેષાવશ્યકભાષ્ય બ્રહવૃત્તિ ૨૮૦ ઉપરોક્ત દશ કૃતિમાંથી ૯ કૃતિ આજે પ્રાપ્ય છે. જ્યારે નંદિસૂત્ર ટિપ્પનક વર્તમાનમાં અલભ્ય છે. આ દેશ ગ્રંથની રચના બાદ તેઓશ્રીએ અન્ય ગ્રંથની રચના કરી હોય તે ના નહિ, “જન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ” ખંડ-૧ માં એકાક્ષર નિઘટ ના કર્તા તરીકે મલવારી શ્રી હેમચંદ્ર સૂરિ મહારાજ જણાવ્યા છે. તથા તેની હસ્તલિખિત પ્રત સુરના કેઈ ભંડારમાં છે તેમ પણ જણાવ્યું છે, પરંતુ આ પ્રત જોયા પછી જ તેના કર્તા વિષેનો નિશ્ચય થઈ શકે. વળી આ શ્રી રાજશેખ સરિઝની “ન્યાય મુદલીયંજિની પ્રશસિતમાં ૧ લાખ લેક પ્રમાણ ગ્રંથના કર્તા તરીકે તેમ (૬) “ ઇ નિર્માતા નિર્જન વિપક્ષ ” | Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રીને જણાવ્યા છે. જયારે ઉપરોકત દશ કૃતિઓનું લેક પ્રમાણ લગભગ ૮૦ થી ૮૫ હજાર જેટલું થાય. તેથી આ દશ કૃતિ સિવાય જરુર અન્ય નાની મોટી બે-ચાર કૃતિઓની : રચના તેઓશ્રીએ કરી હોવી જોઈએ. જીવસમાસ વૃત્તિ :જીવ સમાસ મૂળ ગ્રંથ ઉપર મલધારી શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ૬૬૨૭ શ્લેક પ્રમાણુ વૃત્તિની રચના કરી છે. આ ગ્રંથમાં જે જે ઠેકાણે રૌદ્ધાંતિક માન્યતાઓ સાથે, ફેરફાર આવે છે તે તે ઠેકાણે વૃત્તિકારે તે તે માન્યતાઓને પન્નવણાદિ શાસ્ત્રો સાથે વિસંવાદ જણાવેલ છે વૃત્તિકારે દરેક સ્થાને પદાર્થોને સમાવેશ ટુંકમાં કરવા છતાં સરળતાથી પદાર્થોને બંધ થાય તે રીતે કરેલ છે. જરૂર પડી ત્યાં દષ્ટાંતે દ્વારા પણ તે તે પદાર્થોને સમજાવ્યા છે. પ્રસ્તુતગ્રંથ જીવસમાસવૃત્તિના અનુવાદ રૂપ છે. તેમાં દરેક વિષયે સ્પષ્ટ હેવાથી અત્રે વૃત્તિમાં આવતા વિષયોની માહિતી આપી નથી. અંતે પ્રશસ્તિમાં વૃત્તિકારે પિતાનું કુલ તથા ગચ્છના નામ દર્શાવતા એક એક શ્લેક આપ્યા છે ત્યારબાદ પિતાના મગુરૂદેવ શ્રી જયસિંહસૂરિજીને શાર્દૂલવિક્રિડીત છંદમાં શ્લોક આપેલ છે. જેમાં તેમના વિશિષ્ટ ગુણે જણાવે છે. પછીના ૬ શ્લેકમાં પિતાના ગુરુદેવ શ્રી અભયદેવ સૂ. મહારાજના સમ્યગજીવનનું વર્ણન કર્યું છે. તાડપત્રપ્રતિ : મલધારી શ્રી હેમચંદ્ર સૂ. મહારાજે અનેક ગ્રંથની રચના તે કરી છે. પરંતુ જીવસમાસની સ્વરચિત વૃત્તિ તેમણે સ્વહસ્તે લખી છે. જેની તાડપત્રઐતિ ખંભાતના શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાન ભંડામાં રહેલી છે. આ ગ્રંથ તેઓશ્રીએજ લખેલ છે તે તે પ્રતિને અંતે આપેલી પુષ્પિકા પરથી જણાય છે. "संवत् ११६५ चैत्रसुदि ५ सोमेऽयेह श्रीमदणहिल्लपाटके समस्तराजावलि विराजित महाराजा धिराज परमेश्वर श्री मज्जयसिंहदेव कल्याण, विजयराज्ये एवं काले प्रवर्तमाने यमनियमस्वाध्यायध्यानानुष्ठानरतपरमनैष्ठिक पण्डितश्वेतांबराचार्यभट्टारक श्रीहेमचन्द्राचार्येण पुस्तिका लि. लि. ॥" . પૂ. આચાર્યશ્રી સ્વદેહે આજે આપણી સમક્ષ હાજર નથી પરંતુ અક્ષરદેહે આજે પણ બિરાજમાન છે એ આપણું પરમ સદ્ભાગ્ય છે. આ તાડપત્રપ્રતિના કુલ ૧૯૪ પત્રો છે. દરેક તાડપત્રપ્રતિ કે હસ્તલિખિત પ્રતિઓન પોમાં જે અંક આપવામાં આવે છે. તે પ્રત્યેના આદિથી અંત સુધી ક્રમશ: ૧ ૨ એમ આપવામાં આવે છે. જયારે આ તાડપત્ર પ્રતિમાં પત્રક - પશ્ચાનુપૂવથી આપવામાં આવેલા છે, અર્થાત ગ્રન્થના અંતભાગથી ૧ ૨ એમ કમશઃ પત્રક આપતા બંના આવભાગમાં અંતિમ પત્રાંક અપાયેલ છે. આમ થવાનું કારણ એ હોઈ શકે કે આ કન્ય સંપૂર્ણ સિંખાઈ ગયા બાદ તેના પત્રો આપવામાં આવ્યા હશે. પત્રાંક આપતી વખતે ગમે તે કારણે પાલે ભાગ ઉપર આવી ગયો હશે તેથી પશ્ચાનુપૂવથી પત્રાંકે લેખાડ્યા હશે. Page #24 -------------------------------------------------------------------------- ________________ અનુવાદઃ સં. ૨૦૩૮ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન એક વખત શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાનભંડરમાં જવાનું થયું ત્યાં માલધારી શ્રી હેમચંદ્ર, મહારાજના વહસ્તે લખાયેલ જીવસમાસવૃત્તિ જોતાં આ ગ્રંથ પ્રત્યે મને અતીવ આદરભાવ થયા. તે જ ચાતુર્માસમાં એ ગ્રંથની ફેટકેપી કઢાવી. ચાતુર્માસ બાદ વિહાર કરીને અમદાવાદ ગયા. ત્યાં પૂ. પં શ્રી સ્થૂલભદ્ર વિ. મ. ના શિષ્ય પૂ. અમિતયશ વિ. મ. મળ્યા. તેમની સાથે આ ગ્રંથ વિષે વાત થતાં તેઓએ કહ્યું કે જીવસમાસવૃત્તિ અનુવાદ સાથે બહાર પાડે તે સારૂં. મેં તેઓશ્રીને જ પૂછયું કે તમે આને અનુવાદ કરી શકશે ? તેઓશ્રીએ સ્વીકૃતિ આપી, અને અનુવાદનું કાર્ય શરૂ પણ કરી દીધું. તાડપત્રીય ગ્રંથ પરથી જીવસમાસવૃત્તિનું સંપાદન કરવાની મારી ભાવના હતી પરંતુ એ તાડપત્રો પ્રાચીન હોવાથી તેની કેટકેપી જોઇએ તેવી આવી નહિ અને મૂળ તાડપત્રીય ગ્રંથની સુરક્ષા ખાતર તેના પરથી પણ સંપાદન થઈ ન શકયું. આ બાજુ પૂજ્ય અમિતયશ વિ. મહારાજે અનુવાદ પૂર્ણ કર્યો તે મારા મગુરૂદેવ શ્રી પૂ. પં. શ્રી હેમચંદ્ર વિ. મહારાજની આજ્ઞાથી સંપૂર્ણપણે તપાસતા મને લાગ્યું કે મુનિરાજશ્રીએ વૃત્તિના આધારે જ આ અનુવાદ કરેલ છે. પ્રાયઃ કરીને વૃત્તિને અનુવાદક્યાંય છૂટ નથી. તેમજ સહુને સમજાય તેવી સરળભાષા આ અનુવાદમાં વાપરી છે. આ અનુવાદમાં ગાથા, ગાથાર્થ અને ટીકાઈ ક્રમ રાખેલ છે. જ્યાં વિસ્તાથી નથી ત્યાં તેણે ગાથાથમાં જ સમાવી દીધેલ છે. - પ્રસ્તુત લેખ તેમજ આ અનુવાદના સંશોધનમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કેઈપણ ક્ષતિ રહી ગઈ હોય તે તેની ક્ષમા માંગુ છું. અંતમાં મલવારી શ્રી હેમચંદ્ર સૂ. મ. પિતાની આ વૃત્તિને અંતે જેમ લખે છે કે........ "जीवसमासस्यैतां वृत्तिं कृत्वा मयाऽऽपि यत् पुण्यम् । .. जीवादितत्वमगम्य तेन शिवमाप्नुवन्तु जनाः ॥" તેમ આ અનુવાદના અધ્યયન દ્વારા સહુ જીવે છવાદિતત્વને જાણીને કલ્યાણને પામે... થાવત્ મિક્ષસુખને પ્રાપ્ત કરે...એજ અંતરની અભિલાષા... કરમચંદ જૈન ઉપાશ્રય વર્ધમાન તપેનિધિ પૂ. આચાર્યદેવ ૧૦૬/ઈરલા બ્રીજ શ્રીમવિજય ભુવનભાનુ સૂ, મ. ના પાર્લા-મુંબઈ પ્રશિષ્ય પૂ. પં શ્રી હેમચંદ્ર વિ. મ. ને પ્રશિષ્ય તા. ૫-૨-૮૬ મુનિ મહાબધિ વિજય Page #25 -------------------------------------------------------------------------- ________________ અશુદ્ધ શુદ્ધ ૧ી લાઇનમાં “પાકતી થી એનીષા' સો વાંચન કરવું. અને ત્યારબાદ ૧૨મીલાઇનપૂર્ણ વાંચી ૧૩ મી લાઈન ક્ષાપશમિક થી શરુ કરી વાંચવી. સમકિત સમકિતિ આછા અજી જેના વડે તે સમય વડે જેના વડે તેના વડે અનુત્તિથી અનુપત્તિથી મેળારૂ વસમેHT સચીન સૂયી ૦ ૧૩ ૦ उस्सह ભા ૧૨૫ ભાગે શુદ્ધિપત્રક ૫. ન. પતિ બશર સુદ્ધ | છે. નં. પતિ ૩' ૨૧ ગામ . ના - ૪ ૮ નિજા વિવિવે ૯ : ૧૮ નિદિ! આ ૨૦. ૨૪ અપત્ય અપત્યપાલન ૧૦૫ ૧૩ ૬૪ ૬ : વેલક વવક ૧૧૭ ૨૩ ૧૧૮ ૧૬ लंव्यथा लंतवमा પર્યતા અમ પર્યાતા ૧૨ ૪ ૨૬. તેમાં ૧૨૪ ૭ ૪૩ ૮ યોનિકુવક્રેટિ વેનિ અને ૧૩૧ ૪ કુલ કદ્ર ૧૩૨ ૪૩ ૧૫ મૈથુરા સંકુલ ૪૬ ૧૧ નાપાર - " સારા ૯ ૫૦ ૧૭ કલ્પો मत्थो ૧૪૪ ૨ ૫૬, ૧૮, પણ ૧૪. ૫૮ ૨૬ નરયા निरया ૧૪૫ ૬૩ ૧૯ આહારકત્રિક આહારદિક ૧૪૫ ૫ ૬૯ ૧૦ એ ભાવપ્રત્યેથિક ભવપ્રત્યયક ૭૨ ૨૧ અન્ત અન્ન જ ૨૭ જયરામ, જાણિ ૭૬ ૧૩, રિવર્ડ તિથી ૧૪૬ ૨૬. ૮૦ ૩૦ જધન્ય ધન્યથી १४७ .७ ૧૪૭ ૧૭ ૮૧ ૮ કાળ કાલાળા, ૮૪ ૨૮ ચતુદર્શન ચક્ષુદર્શન ૧૪૮ ની રીતમાં આવેલ “સ | ૧૪૮ સમસ્ત દિશાઓતા' આલુપદ. ૨૫ નીરની મ મ લાઈનમાં પૂરી ૧૧ દેતા' પદ પછી બેઠો અને વાંચો. ૧૫ર. ૧૦૫ ૫ બુધાયુક્ત બંધાયુષ્યક ૧૫૩ ૧૧ મી લાઈનમાં “પ્રથમ સમકિત' પછી ૧૫ કાગા चवे પૂર્વાગ , पलिओयम સં " चेव પૂર્વ पलिओवम ૧૪૬ तिगुण પુદ્ધિપણુ પુલિંગપણ वेहिय बेहिय શાહિક વ્યાહિકી સમસ્યા બાદરતા भरेकजाहि भरेबाहि સંખ્યા કરું ખ્યાતા सगरीवमाण सागरोलाणं अणतगणा आपतगुणा ૪ મારના कम्मि અસંભવ विविहं અસંભવ તિવિટું ૧૦૫ Page #26 -------------------------------------------------------------------------- ________________ છે. * છ હાથ - - પક્તિ ૧૫૮ ૧ પરિત ૧૯૪ ૨ , નાયરાત્રિ, વા . . ૧૫૮ ૧૧ રાહ पडिमह ૧૯૪ ૨ગયા , અસંલ ૧૬૩ ૭ અનંતના અનંતાના લા ૧૯૬ ૧ કાકાશ જેટલા છે, જેટલી એટલે नयाप्रमाण नयप्पमाण ૧૯૬ ૨૦ વામણો : વામન ૧૬૬ - ૨૦ भार्य भार्या ૧૯૬ ૨૧સર્વે સદ ૧૬૬ ર૮ इन्द्रनात् इन्दनात् ૧૯૬ ૨૭ શરીર શરીરવાળા घटदचेष्ठावाम् घट चेष्टायाम् ૧૯૭ ૧૫ અસંખ્યાત્મા સંખ્યામાં ૧૬૮ ૨૭ મલ્યા. અત્યાર સત્તામાં દિવ્યાણક દગ્યા કે ૧૬૮ ૧૬ જાતિ મતિ ૧૪૯ ૧૦ જવુ થતું ૨૦૦ ૧૪ ૧૬ ૧૩ અગ્નિ વડે એ પદ કાઢી નાખવું ૨૦૮ ૩ ૧૭ી ૧૯ સમ્યગૂ દષ્ટિ સમ્યગુદ્રિષ્ટિ ૨૧૧ છેલી. સ્થાનની સ્થાનથી ને ૧૭૩ ૧ : જે સમય ૨૧૨ ૭ “મનુષ્યકાથ” કાઢી નાખે ૧૭૫ ૨૧ સેલીનું સેમિયા ૨૪ ૧. અધર અધેલક ૧૭૬ ૨૪ ર ો ય ૨૧૪ ૩ ૩ : ૩રિ ૧૭૮ ૧૫ ઢી, સેરીમાં ૨૧૪ ૫ ચૌદ ગુણોમાં ચૌદ ગુણે ૧૭૮ ૧૭ જે છે, ૨૧૪ ૧૭ આંકડે સાંકડો ૧૭ આગમતને આગમને ૨૧૫ ૨૩ બણણ બમણા ૨૧૭ ૨ અરુણાવાસ અરૂણાભાસ ૨૮ ઘરી ઘટી ૨૧૭ ૨૧ યજ્ઞ યક્ષ છે. ૩ . વિન નિન્ન છે સિન્મિ તિનિ ૨૧૯ ૨ - અંતરમાં જ અંતરમાં વચ્ચે - छठूटो चउ छ8ो दो चउ ૨૨૧ ૧૨ બાહારક આહારક - ૧૫ પર્યાપ્તાએ અપર્યતાઓ ૨૨૩ ૧૨ - વખેરે વગેરે . ૧૮૮ ૧૫ આદેશપ્રા આકાશપ્રદેશ ૨૨૧ ૧૯ વડે દેવવડે ૧૮૮ ૧૮ કપાથી ક૯૫નાથી ૨૨૬ ૩૧ ‘મિશ્રદષ્ટિઓ' કાઢી નાખો ૧૦૯ ૧૦ ૧ ૨ ૨૨૭ ૨૬ aફો . १८६ २७ अट्टेव मूलाई अट्टेव य मूलाई ૨૨૭ ૨૬ बीयाइसु ૧૯ ૩૧ मिच्छा ૩૦૯૬ ૨૨૮ ૨૫ ૪૦૯૬, ૨૨૮ ૨૬ છા ગુયોગ છ ૧૯૧ અને ૧૯ર મા પેજ પર ટીપણમાં ૪૦૯૬ ૨૯ ૧૪ વઈ ' લઈ વીર સંઓ આગળ જે ૨ ૨૩૪ ૨ વનોતા મુકોસા (બે) લખ્યા છે. તે વર્ગમૂળની ૨૩૪ ૧૨ ૩૨ નિશાની રૂપે સમજવી માટે તે દરેક બગડો આગળ () ર૩૬ ૩૦ આધિક સાધિકા - કાઉંસ કાઢવું. ૨૩૮ ૪ એ ઈશાન દેવલોકમાં ૧૯૩ ૪ - મવરિષ્નનું મહર્ષિ बीयाइसु मिच्छ Page #27 -------------------------------------------------------------------------- ________________ ૨૪ .. છે ને ૨૫૯ ૪ - પિન. પતિ અશુ છે [ પિન. પતિ અશુદ્ધ ૨૩૯ ૨૧ જીવન ૨૮૧ ૧૯ સિરિયા તિરિક્ષાના ૨૪૨ ૧૫. સંખ્યાત "અસંખ્યાતા | ૨૮૨ ૩ સંધની સંજ્ઞા ૨૪૭ ૧૫૧૬ અપર્યાપ્ત ચેદિ સપર્યાપ્ત ઈ|િ ૨૮૨ ગાથાર્થ નારકેન : નારકીના ૨૮૩ ૧૦ ટ્રિ प'चे दिय ૨૪૮ ૧૫ તાતિમ" તમિ २८४ ४ अणसमय अणुसमय ૨૪૮ ૨૦ કારણથી કરણથી. ૨૮૬ ૨૮ સુરક્રિય दुरहिय ૨૪૯ ૪ અમને એમને . ર૯૭ ર૭ મિશ્રગમન-- મિશગમનને ૨૫૦ ૭-૮ ગુણક , ગુણસ્થાનક ૨૯૮ ૬ અવિતરણ અવિરત ૨૫૦ ૧૮ અને અને મિશ્રદષ્ટિક ર૯૮ ર૯ અકાથપ્રદેશો આકાશપ્રદેશો ૨૫૦ ૧, હાર સમય ૨૫૨ ૭ ભવ્યત્વને ર૯૯ ભવ્યત્વની ૨ જીવ. મરે આકાયા...જીવમરે ૨૫૪ ૨૦ આ જઘન જઘન્ય ર૯૯ ૨૯ અનુ...સાને , અનુભાગબંધના ૨૫૪ જીવશ્રિત : ' અધ્યવસાયસ્થાનો 3, 4 + જીવાશ્રિત ૨૫૮ ૬ 37.१८. मजुएसु मणुएसु ૨૫૯ મિયાત મિથ્યાત્વ ૩૦૫ ૧ , વચન વચનથી. અને સ્થિતિષ્ક સ્થિતિનું ૩૦૫ ૨૬. અનનકાળ. અનંતકાળ . ૩૦૭ ૨૩ ' મિયાંદષ્ટિ ' ચિદષ્ટિવગેરે ૨૬૦ ૧૬ " સંમતિમંત સમયેતિ' ૩૦૮ રર ભવમાં? ભાવમાં ૪૬૫ ૨ી છે કે ત્યણ” has - ત્રણ ૩૧૦ ૧૬ . મિસત મિસ ૨૬૮ ૧૮ ના રૂપે વિભંગણાની , ૩૧૧ ૨૫ સંસારસ્વત્ય સંસારસ્થવ ૨૬૯ ૬ ૨૬ " અભષ્ય જ અભવ્ય - ૩૧૪ ૧૧ - F* પરિણામ.. પરિણમન ૨૭૦ ૦ 1 બાળ 5' 6 : ૯ પગાર, - ૩૧૪ ૧૫ " તેને પરિણમતા તેતરૂપે પરિણમતા. २७० २१ भागंगुल . भागंगुला ૩૧૫ ૧૮ મyલ્સા ' મધુસ્ત્રીએ ૨છા ૬ કયારેય થયેલ. થયેલ કયારેય ૩૧૮ ૧૨ ૨૭ ૨૭ તેઉકાક તેઉકાય ગંદુ ગw . ૨૭૨ ૨ " યાચુ ! ! કે ૩૧૮ ૨? વિડિય . થિર ૨૭૨ ૧૩ ત્યારે પામે * * પામે ત્યારે : ૩૧૮ ૨૧ : મિચ્છા मिच्छा य भवे ૨૭૨ ૨૯ + ન આવે. ' ન આવે?. છે૩માં '૧૦ઃ }' એમજ... અમેજ ર૩ ૧૬ - ભગીને " ભાંગાનાં ૩૨૩.૪ " સંભાતગણ અસંખ્યાત છે ર૭૪, ૨૪ દેપસ્થાનીય છેદપસ્થાપનીય ૩૨૩ ૧૬ અન્યાય . અન્યાખ્યા ૨૭૫ ૪" . , " ' ' ૨૫. ૯ , ૩૨૩ ૨૪ પૂર્તિ ', પતિ , , , ૨૭૬) ૬. . . : ૩૨૩ ગાથાર્થ ધર્માસ્તિકાયતા ધર્માધમસ્તિકાયના ૨૭૬ ૩ છેદોપચ્છનીય છે કે, | ૩ર૩ ,, + લેકાકાસના કામકાશના ૨૭૮ ૧૧ અનુમન્નિય અણુમન્ના | ૩૨૩ ગાથા તેમની સામે તેમનાથી પુદગલો ૨૭૮ ૨૮ રાજીવ અજીત ,,? * * !. ! અનતગણ તેમનાથી સમયે ૨૭૮ ૨૧ કે...વર્તમાન પ્રરૂપણાની અપેક્ષાએ પુદગવાસ્તિકાય પગલાસ્તિકાય E , , જે હમણાવતે છે | ૩૨૪ ૮ * તે જ વર્તમાન | ૩૨૫ ૪ કે જીવન કે જે જીવે ૨૮૦ ર ફિલ્મણિી ઉત્સર્પિણી અવ. | ૩રપ ૮ નિત નિદિરે સર્પિણી કાળ છે. | ૩રપ ર૪ " સુવે 'ક ' ? Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રીમત્ ચિરંતન મહષિ કૃત જી પ સ મા સ વિભાગ-પહેલા ગ્રંથ પીઠિકા પ્રકરણ-૧ यः स्फार - केवलकरैर्जगतां निहत्य, हार्दं तमः प्रकटिताखिल- वस्तुतत्त्वः । નિત્યોવિતઃ સુરવર : સ્તુત-પાવવો, sपूर्वी रविर्विजयते स जिनेन्द्र वीरः ॥ ૧. જેમણે ધ્રુઢીપ્યમાન કેવલ જ્ઞાનરૂપી કરણેા વડે જગતના હૃદયમાં રહેલ અધકારનો નાશ કરી સમસ્ત વસ્તુ તત્ત્વને પ્રગટ કરેલ છે. તથા હુ ંમેશા જે ઉદયને પામેલ છે, ઉત્તમ દેવા વડે જેમના ચરણુકમળની સ્તુતિ કરાઇ છે. એવા તે અપૂર્વ સૂર્ય સમાન શ્રી જિનેન્દ્ર વીર પરમાત્મા જય-વિજય પામે છે. ૨. જે સૂત્રરૂપી પાણીથી ભરેલા વાદળા વડે ભવ્ય પ્રાણીરૂપી પૃથ્વી પર વરસ્યા છે, એવા ગૌતમસ્વામિ વગેરે પૂર્વાચાય" ભગવ ંતના ચરણાને હું નમસ્કાર કરૂ છું. ૩. કામધેનુ ગાયની જેમ સકલ ઇચ્છિત વસ્તુને જે સાધનારી છે, અને સર્વ દેવા વડે જેની સ્તુતિ કરાઇ છે, એવા તે શ્રુતદેવતાની હું સ્તુતિ કરૂ છું. ૪. વિશેષ પ્રકારે મારા પાતાના ગુરૂભગવતાના ચરણકમલને નમસ્કાર કરીને જીવ – સમાસની ટીકાને વિઘ્નરહિતપણે હું કહું છું. વર્તમાન કાલીન જીવાના આયુષ્ય, ખલ, બુદ્ધિ વગેરેને . ઓછા થતા જોઈને, તે જીવાના ઉપકાર માટે, ખીજી જગ્યાએ વિસ્તારથી કહેવાયેલા જીવસ્થાનક, ગુણસ્થાનક વગેરે પદાર્થાના સક્ષેપ કરી, તે પદાર્થોના પ્રતિપાદન માટે જીવસમાસ નામના પ્રકરણગ્રંથની રચના કરવાની ઈચ્છાથી આચાર્ય-ભગવત સંપૂર્ણ વિઘ્નેના નાશ માટે મ ંગલને જણાવનારી તથા બુદ્ધિમાનાની પ્રવૃત્તિ માટે સબધ, અભિધેય પ્રયોજન સ્વરૂપ ગાથા કહે છે. છુ. ૧ Page #29 -------------------------------------------------------------------------- ________________ સમાસ दस चोडस य जिणवरे चोडस गुणजाणए नमंसिता । चोदस जीवसमासे समासओऽणुक्कमिस्सामि ॥१॥ ગાથાર્થ : ૧૪ ગુણસ્થાનકેના જ્ઞાતા એવા ૨૪ જિને નમસ્કાર કરીને ૧૪ પ્રકારના જીવના સંગ્રહને સંક્ષેપમાં હું કહીશ. (૧) ટીકાર્ય–દશ અને ચૌદ બરાબર ચોવીશ તીર્થકરને નમસ્કાર કરી, સમસ્ત જીવારિતકામાં રહેલ અનંત જીવોના સંગ્રહરૂપ ૧૪ જીવસ્થાનક તે જીવ-સમાસો કે જેનું સ્વરૂપ આગળ કહેવાનું છે તેને સિદ્ધાંતરૂપી સાગરમાં કહેવાયેલા ની અપેક્ષાએ સંક્ષેપમાં કહીશ. આ પ્રકરણમાં જીવસમાસ એટલે ૧૪ ગુણસ્થાનકે જાણવા, તેમાં મિથ્યાત્વ, સાસ્વાદના વગેરે ભેદેથી સર્વજને સંગ્રહ થાય છે. અને આજ અર્થને જણાવવા માટે કરી જોકસ ગુણના” એ પ્રમાણે વિશેષણ તીર્થકરનું કર્યું. બાકી તીર્થકરે તે સકલ વસ્તુ સમુદાયને જાણે જ છે તે પછી વોશ TUTI (મિથ્યાત્વાદિ ૧૪ ગુણસ્થાનકેના જ્ઞાતા) વિશેષણ વડે શું? માટે જ આ પ્રકરણમાં ૧૪ ગુણસ્થાનક રૂપ જે જીવેને સંગ્રહ છે, તે હું કહીશ. તે ગુણસ્થાનકે સારી રીતે, સંપૂર્ણપણે અને વિશેષતાપૂર્વક તે તીર્થકરો જાણે જ છે, હું તે તેમના કહેવા પ્રમાણે સંક્ષેપથી કંઈક અંશમાં કહીશ એ પ્રમાણે જણાવવા માટે આ વિશેષણ ગ્રડણ કર્યું છે. એમ નક્કી થયું. ફક્ત ગુણસ્થાનકમાં રહેલા અને તે ગુણસ્થાનક કહેતી વખતે વચ્ચે આવેલા સૂક્ષમ એકેન્દ્રિય, બાદર–એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરીન્દ્રિય, અસંજ્ઞી પંચેદ્રિય, સંજ્ઞીપચંદ્રિય પર્યાપ્ત અને અપર્યાપ્ત રૂપે ૧૪ ગુણસ્થાનકે પણ અહિં કહેવામાં આવશે એમ જાણવું. અહિં ગાથાના અડધા પદ વડે વિઘસમુદાયના નાશ માટે તીર્થંકર-નમસ્કાર કર્યો. જ વણનાર એ અભિધેય પર, અને તે ચૌદ છવસમાસેનું કહેવું તે પ્રયોજન છે, અભિધેય અને પ્રયોજન પ્રત્યક્ષ કહો છતે (અભિધેય) પ્રકરણ અને (અભિધેય) પ્રજનથી સાધ્ય સાધન સ્વરૂપ સંબંધ સ્વાભાવિક જણાય છે. માટે માથામાં સ્પષ્ટ કહ્યો નથી. કહ્યું છે કે, शास्त्र प्रयोजनं चेति सम्बन्धस्याश्रयावुभौ । तदुक्तयन्तर्गतस्तस्मादू भिन्नो नोक्तः प्रयोजनात् ॥ શાસ્ત્ર (અભિધેય) અને પ્રયોજન એ અને સંબંધના જ આશ્રયરૂપ છે માટે શાસ અને પ્રજને કહી દેવાથી તે સંબંધ કહેવાઈ જાય છે, માટે પ્રયજનથી અલગ સંબંધ કહ્યો નથી. આ કારણથી અભિધેય વગેરે જોવાથી બુદ્ધિમાને શાસ્ત્રમાં પ્રવૃત્તિ કરે છે કે उक्तार्थ ज्ञातसम्बन्धं श्रोतुं श्रोता प्रवर्तते । .. . शास्रादौ तेन वक्तव्यः सम्बन्धः सप्रयोजनः॥१॥ . Page #30 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પીઠિકા કહેલા પદાર્થના સંબંધને જાણી શ્રોતા સાંભળવા માટે પ્રર્વતે છે. તે કારણથી શાસ્ત્રની શરૂઆતમાં પ્રજન સહિત સંબંધ કહેવો. (૧) કઈ રીતે આ જીવસમાસને અનુક્રમ કરવા ગ્ય છે, તે કહે છે. ' “निक्खेव-निरुत्तीहिं अहिंयाणुओगदारहिं ।” गइयाइ मग्गणाहि य जीव-समासाऽणुगंतव्वा ॥२॥ ગાથાર્થ : નિક્ષેપવડ, નિરુક્તિવર્ડ, આઠ અનુગ દ્વારે વડે તથા ગતિ આદિ માર્ગણા વડે જીવસમાસે જાણવા (૨) ટીકાર્ય-નિક્ષેપણ કરવું (સ્થાપન કરવું) તે નિક્ષેપ કે જે શાસ્ત્રમાં નામ સ્થાપના વગેરે ભેદો વડે પ્રસિદ્ધ છે. અહિ તેનું જ સ્વરૂપ કહેવામાં આવશે. નિશ્ચિત ઉક્તિ નિરુક્તિ અથવા જેના વડે નિશ્ચયપૂર્વક અર્થ કહેવાય તે નિરુક્તિ; જેમકે જીવે છે, જીવશે અને જીવી રહ્યો હોય તે જીવ એવા પ્રકારની શબ્દવ્યુત્પત્તિ તે નિરુક્તિ:. આ નિક્ષેપ અને નિરુક્તિ વડે જેનું સ્વરૂપ કહ્યું છે તે જીવસમાસે જાણવા. તથા સૂત્રનું અર્થની સાથે યંગ્ય જોડાણ તે અનુગ એટલે વ્યાખ્યા. તે અનુરોગના ઉપાયરૂપ ભેદો તે અનુગ દ્વારે. તે , ૪, , શ વ વગેરે આગળ કહેવાતા શું ? શેને? આદિ છ દ્વારા તથા “શાંતાપવાથી” વગેરે આગળ કહેવાશે તે આઠ દ્વારે વડે જીવસમાસની વ્યાખ્યા કરવી. માર્ગણ એટલે જીવાદિ પદાર્થોનું સંતુ અસત્ આદિ આઠ પ્રકારો વડે નરકગતિ વગેરે માગણાઓમાં અન્વેષણ એટલે વિચારણા કરવી તે માગણ. ગતિ, ઈન્દ્રિય કાય વગેરે ૧૪ માર્ગણાઓ છે. અને તે માર્ગણાએ વડે જીવસમાસાની વિચારણા કરીને જાણવા (૨) વિસ્તાર પૂર્વક કહેવાની ઈચ્છાવાળા સૂત્રકાર પિતે જ નિક્ષેપનું સ્વરૂપ કહે છે." નામ-વ- માં જ ખ્યો જ નિવે. कत्थइ य पुण बहुविहो तयासयं पप्प कायव्वो ॥३॥ ગાથા–નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે. વળી કયાંક પદાર્થના આશ્રયને પામીને અનેક પ્રકારે નિક્ષેપ કરવા. (૩) ટીકાથ–સામાન્ય રીતે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર પ્રકારે નિક્ષેપ થાય છે તે અહિં આગળ આ પ્રમાણે ઘટી શકે છે. જીવ એ પ્રમાણે કેઈનું નામ તે જીવનમ. નામ એજ જીવ છે એમ માનીને જે કઈક સચેતન કે અચેતન પદાર્થનું જીવ એવું નામ કરાય તે નામજીવ; અને નામ માત્ર વડે કરી છે તે નામનવ. ચિત્રકર્મો લેપકર્મ, અક્ષ વગેરેમાં જે સ્થાપન કરાય તે સ્થાપના જીવ. જીવના જ જે જ્ઞાનાદિ પર્યાયે જીવના જ હોવા છતાં પણ તે પર્યાને પથ્થર વગેરે વડે દૂર થવા રૂપ માની તે જ્ઞાનાદિ પર્યાની અવગણના કરી તે પર્યાયોથી રહિત જીવ માનીને ફક્ત જીવમાત્રની ' જ વવક્ષા તે કરવી દ્રવ્યજીવ. Page #31 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ગુણ પર્યાયથી રહિત એવા જીવની વિવક્ષા કરાય તે દ્રવ્યજીવ, અથવા અનુપયોગી જીવ તે દ્રવ્યજીવ અનુપયોનો થમ એવા પ્રકારનું શાસ્ત્રવચન હોવાથી. જેમકે ઔદારિક વગેરે શરીર દ્રવ્યની સાથે જીવનુ એકબીજાની અંદર વ્યાપકતાના કારણે દ્રવ્યની મુખ્યતા વડે વિવક્ષા કરાતી હાવાથી દ્રવ્ય સ્વરૂપ જીવ દ્રવ્યજીવ, જેમ ભાગીપુરુષને ભ્રુગપુરૂષ કહેવાય છે તેમ ઔદારિક વગેરે પુદ્ગલવાળા શરીરધારી જીવ પણ દ્રવ્યજીવ કહેવાય છે. ઔદિચક વગેરે ભાવસહિત જ્ઞાનાદિ ગુણુ ચુક્ત જે જીવ તે ભાવજીવ. અહિં કહ્યું છે કે— जत्थ य ज जाणिज्जा निक्खेवं निक्खवे निखसे । जत्य वि य न जाणिण्जा चउक्कय निक्खिवे तत्थ ॥ " જ્યાં આગળ જેટલા નિક્ષેપા નિક્ષેપી શકાય (ત્યાં) તેટલા સવ નિંક્ષેપા જાણવા. (કરવા) જ્યાં આગળ વિશેષ નિક્ષેપા ન જણાય (ક્રરાય) ત્યાં ચાર નિક્ષેપા તા કરવા જ. આ વચનથી વસ્તુમાં નિક્ષેપાએ ઘણા પ્રકારે પણ સભવે છે, જેમકે નામ, સ્થાપના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, એમ સાત પ્રકારે અવધિજ્ઞાનના નિક્ષેપા થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ, ભાવ, પર્યાંય એમ લેક વિષયક આઠ પ્રકારે નિક્ષેપા થાય છે. નામ, સ્થાપના, દ્રવ્ય, આધ, ભવ, તદ્ભવ, ભાગ,‘સયમ, યશકીતિ, જીવિત એમ દસ પ્રકારે પણ નિક્ષેપા થાય છે. જ્યાં મતિદુ લતા વગેરે કારણોથી ઘણા પ્રકારના નિક્ષેપા ન જણાય તે ત્યાં આગળ પણુ નામ, સ્થાપના દ્રવ્ય, અને ભાવરૂપ ચાર નિક્ષેપા કરવા જ. કારણ કે તે દરેક જગ્યાએ વ્યાપક તથા સુપ્રસિદ્ધ છે. તેથી અહિં પણ ચાર નિક્ષેપા જ બતાવ્યા. હવે ઘણા પ્રકારના નિક્ષેપા બતાવવા માટે ગાથાનુ ઉત્તરપદ કહે છે, કાઈક પદ્મામાં ઘણા પ્રકારના યથાયોગ્ય પાંચ, છ, સાત પ્રકારે પણ નિક્ષેપા કરવા. કેવી રીતે કરવા ? નિક્ષેપ કરવા યોગ્ય પદાર્થને આશ્રયીને આધાર, ક્ષેત્ર, કાળ વગેરે નિક્ષેપા કરવા. પ્રસ્તુત વિષયમાં ક્ષેત્ર પર્યાય પ્રધાન જીત્ર તે ક્ષેત્રનીવ, આયુષ્ય વગેરેથી જ્ઞાનીય, ચક્રવતી વગેરે મોનનીય, ગણધર વગેરે સુચમનોવ, વગેરે પોતાની બુદ્ધિવડે કહેવા....(૩) જીવસમાસેાની નિક્ષેપ દ્વાર વડે કરી વ્યાખ્યા કહી, નિરુક્તિ તેા નીતિનીવિષ્યતિ વગેરે વડે આગળ ખતાવી છે. હવે છ અનુયાગ દ્વાર બતાવતા કહે છે. किं, कस्स, केण कत्थ व केवचिरं कइ विहो उ भावोत्ति छह अणुओगदारेहिं सव्वभावाऽणुगंतव्वा ॥४॥ ગાથા—શું? કોણે ? શેના વડે ? કયાં આગળ? કેટલા વખત ? કેટલા પ્રકારના ભાવે? આ પ્રમાણે છ અનુયોગ દ્વારો વડે સ` જીવાતિભાવા જાણવા.. (૪) Page #32 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથ પીકા - ટીકાઈ_આ ફ્રિ વગેરે છ અનુગ દ્વારો વડે સર્વ જીવાજીવાદિ પદાર્થો પાણી શકાય છે. અહિં જીવ પદાર્થને વિષય હોવાથી અહિં વિચારાય છે. જેમકેપ્ર. * જીવ એ શું પદાર્થ છે? ઉ. : ઔદયિકાદિ ભાવયુક્ત સચેતન દ્રવ્ય એ જીવ છે. પ્ર : આ જીવ કેને છે? અથવા આ જીવ કયા પદાર્થને સ્વામિ ? " ઉ. ૪ (૧) પિતાના સ્વામિ સંબંધ પ્રશ્નની વિવક્ષાથી પિતાના આત્માને જ આ છે. બીજાને નહિં. ' (૨) આ જીવ વાસ્તવિક પણે પિતાની જ (જ્ઞાનાદિ) વસ્તુને સ્વામિ છે. આ ધન, સુવર્ણ વગેરેને નહિં. અહિં તેની સાથે વ્યભિચાર છેષ આવતે આ હેવાથી. કેમકે ધન વગેરેને કાયમ સ્વામિ રહી શકતું નથી.. . પ્ર. : કેવા પ્રકારના હેતુઓના સમુહ વડે આ જીવ ઉત્પન થયે?. ઉ. . કોઈપણ પ્રકારના કારણેથી આ જીવ ઉત્પન્ન થયા. નથી દ્રવ્ય રૂપે આ જીવ નિત્ય અકાર્ય અને અકર્તા છે. જીવને કઈ કર્તા નથી. પ્ર. જીવ કયાં આગળ છે ? ઉ. : શરીરમાં ચામડી સુધી અથવા ૧૪ રાજકમાં. કેટલે ટાઈમ આ જીવ રહેશે? ઉ. : સર્વકાલ, દ્રવ્યરૂપે અનાદિ અનંત કાળ સુધી આ જીવ રહેશે. 1 : પ્ર. : કેટલા પ્રકારના આ જીવના ભાવે છે ? ઉ. : ઔદયિકાદિ છ પ્રકારના ભાવથી યુક્ત જ ભાવજીવ કહેવાય છે. ધર્મના ભેરેથી ધમીમાં પણ ભેદ પડવાથી છ પ્રકારના ભાવજી છે. પ્ર. અથવા તાકિદો માઘોત્તિ એટલે કયા જીવને કેટલા પ્રકારના ભાવે પ્રાપં થાય છે? એ પ્રમાણે પ્રશ્ન હોય તે ? " 3. સિધ ભગવંતને ક્ષાયિક અને પરિણામિક ભાવ હેય. છે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને ઔદયિક, પશમ અને પરિણામિક ભાવ હોય છે. મનુષ્ય રહિત પંચેન્દ્રિય જીવોને દયિક, પરિણામિક, ક્ષયે પશમ આ ત્રણ અને કેટલાકને પશામક અથવા ક્ષાયિક ભાવ પણ વધારામાં હોય છે. - મનુષ્યોને કેટલાકને ઉપર જણાવેલા ૩-૪ અથવા પાંચ ભાવ હોય છે. . છઠ્ઠો સાંનિપાતિક ભાવ તે કઈપણ બે ભાવ હોય તે થાય છે અને તે સિધધ વગેરે | સર્વ જેમાં પ્રાપ્ત થાય છે. (૪) Page #33 -------------------------------------------------------------------------- ________________ વિસમાય હવે આઠ પ્રકારના અનુયાગદ્વારની પ્રરૂપણ કરે છે. संतपयपर्वणया दव्वपमाणं च खित्तफुसणा य । कालंतरं च भावो अप्पा बहुयं च दाराई ॥५॥ ગાથા : (૧) સત્પદ પ્રરૂપણા (૨) દ્રવ્ય પ્રમાણ (૩) ક્ષેત્ર ( સ્પર્શના (૫) કાળ (૯) અંતર (૭) ભાવ (૮) અપમહુવદ્ધારે જાણવા (૫) . કાર્થ (૧) સત એજ પદ છે જેનું તે સત્પદ, જીવાદિ પદાર્થોનું દેવું તે તાત્પર્યાથે છે. તે સત્પદની ગતિ વગેરે માગણા દ્વારમાં પ્રરૂપણ કરવી. જેમકે નરકગતિ વગેરેમાં શું મિથ્યાષ્ટિ વગેરે જીવ હોય છે ? એ પ્રમાણે. (૨) દ્રવ્યપ્રમાણુ વિચારવું. જેમકે નક વગેરે ગતિમાં કેટલા. જીવદ્રવ્ય પ્રાપ્ત થાય ? (૩) ક્ષેત્રવિચારણ-જેમકે ક જીવ કેટલા ક્ષેત્રને અવગાહીને રહે છે ? (૪) સ્પર્શના જીવ કેટલા ક્ષેત્રને સ્પશીને રહે. • છે? (૫) કયા જીવને કેટલે સ્થિતિકાળ હોય છે? (૬) તથા નારક વગેરે હંમેશા ઉત્પન્ન થતા જીને કેટલે અંતરકાળ પણ હોય છે? તે અંતરકાળ કયાં આગળ કેટલા પ્રમાણમાં હોય છે. તે સ્વરૂપ જણાવવું તે અંતરદ્વાર. અહિં આગળ આવશ્યક વગેરે સૂત્રોમાં કયા જીવ કેના કેટલાયે ભાગે છે એવા સ્વરૂપવાળું ભાગદ્વાર પણ કહ્યું છે તે અહિં અલ્પબહુવૈદ્ધારમાં કહ્યું હોવાથી અથવા તે કઈ કારણથી કહ્યું નથી. (૭) ક્ષાયિકાદિ ભામાંથી કયા જીવનમાં કેટલાં ભાવે હોય છે? તે ભાવ દ્વાર (૮) નારક વગેરે જીવસમુદાયને પરસ્પર કેણ કોનાથી અલ્પ છે અથવા વિશેષ છે ? એ વિચારણા તે અ૫હત્વદ્વાર. એ પ્રમાણે આઠે દ્વારે જીવસમાસના વ્યાખ્યાના દ્વારે છે. આ સંક્ષેપાર્થ કહ્યો. વિસ્તારાર્થ ગ્રંથકાર પોતે જ પ્રકરણના અંત સુધી કહેશે. (૫) હવે ગતિ વગેરે માણા દ્વારા કહે છે.” गइ इंदिए य काए जोए वेए कसाय नाणे यां संजम देसण लेसा भव सम्मे सन्नि आहारे ॥६॥ : અતિ ? પ્રિય, ૩ કાય, ૪ ગ, ૫ વેદ, ૬ કષાય. ૭ જ્ઞાન, ૮ સંયમ, ૯ દર્શન, ૧૦ લશ્યા, ૧૧ ભવ્ય, ૧૨ સમ્યકત્વ, ૧૩ સંત, (૪ આહારક એમ ૧૪ માર્ગણાઓ છે. (૬) ટીકાર્થ –મિથ્યાદષ્ટિ આદિ છવભેદ સપદ પ્રરૂપણું વગેરે દ્વારે વડે નરકગતિ વગેરે ગતિ માર્ગણુઓમાં વિચારવા. એ પ્રમાણે ઇન્દ્રિય, કાય, ગ વેદ, કષાય, જ્ઞાન, સંયમ દર્શન, વેશ્યા, ભવ્ય, સમ્યફત્વ, સંસી, આહારક એમ તેર માર્ગણાસ્થાનમાં પણ છવભેદે વિચારવા, જીવાદિ પદાર્થો આ સ્થાનમાં શોધાતા હોવાથી (વિચારાતા હોવાથી આ માર્ગણા સ્થાને કહેવાય છે. ૧ અયોગના નવ દ્વારમાં ભાગ ધ્વાર છે, અહીં આઠ અનુયેગથી વિચાર કરેલ છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ કંપ પીકિ • જીવભેદને વિસ્તારથી વિચાર સૂત્રકાર પતે જ કરશે. (૬) પ્ર : પ્રથમ ગાથામાં ચૌદ જીવસમાસની વ્યાખ્યા કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે. તે જીવસંગ્રાહક ભેદે બીજી રીતે પણ સંભવે છે કે જેથી “જાસ” એ પ્રમાણે વિશેષણ ગ્રહણ કર્યું છે? ઉ : હા, બીજા પણ જીવસંગ્રાહક ભેદ છે. તે ભેદો બતાવવા ગ્રંથકાર ગાથા કહે છે. आहार भव्वजोगाइएहिं एगुत्तरा बहुभेया । एत्तो उ चउदसण्हं इहाणुगमणं करिस्सामि ॥७॥ ગાથાર્થ : આહારક, ભવ્ય, ઉપગ વગેરે દ્વારા એક બે વગેરે ઘણા જવભેદો થાય છે. તે જીવભેદમાંથી ૧૪ જ છવભેદની અહિં વ્યાખ્યા કરીશ. (૭) : " ટીકાર્થ - (૧) ઉપગ લક્ષણો જીવ એ પ્રમાણે એક જીવમેસાસ થયે. સર્વ જીને એક જ ભેદ વડે સંગ્રહ થતું હોવાથી આ જીવસમાસ ઉત્સર્ગ સિધ્ધ અને પ્રસિદ્ધ હોવાથી સૂત્રમાં ન કહેવા છતાં પણ જાતે જ સમજી લેવું. (२) विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य।। सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा (१) વિગ્રગતિમાં રહેલા છે, કેવલી સમુદ્ઘતમાં વર્તત છે, અગી કેવલીએ અને સિદધ ભગવતે અણુહારી છે, બાકીના છ આહારી જાણવા એ વચનથી આહારક અનાહારક ભેદ વડે બે પ્રકારે જીવસમાસ થયે. (૩) ૧. મુક્તિ ગમન એગ્ય તે ભવ્ય-એટલે મેક્ષમાં જવાની યે યતા વડે જીવ ભવ્ય કહેવાય. . ૨. મોક્ષગમનને અયોગ્ય તે અભવ્ય-એટલે કયારેય પણ મોક્ષમાં નહિં જનાર જીવ ' 'અભવ્ય કહેવાય. 3. સિદ્ધ ભવ્ય પણ નથી. અભવ્ય પણ નથી. એ પ્રમાણે ત્રણ પ્રકારે જીવસમાસ થાય છે. () મનાયેગી વચગી, કાયેગી અને અગી એમ ચાર પ્રકારે જીવસમાસ. (પ) ક્રાધી, માની, માયી, લોભી અને અકષાયી એમ પાંચ પ્રકારે જીવસમાસ. (૯) મિથ્યાત્વ, સાસ્વાદન, ઓપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, મિશ્ર સમ્યક્ત્વના ભેદથી આ છ પ્રકારે જીવસમાસ થયે. (૭) કૃણાઁશયા વગેરે છ લેશ્યા તથા અલેશ્યાવાન એમ સાત પ્રકારે જીવસમાસ થાય. (૮) વેદના, કષાય, મરણ, વૈક્રિય, આહારક, તેજસ, કેવલી સમુદ્દઘાત તથા અસમુદ્દઘાત એમ ૮ પ્રકારે જીવસમાસ. ઈ અંડજ, પિતજ, જરાયુજ, રસજ, સંદજ, સમૂચ્છજ ઉદિભન્નજ, પપાતિક, યૌનિક ભેદથી નવ પ્રકારે જીવસમાસ. Page #35 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ (૧૦) પૃથ્વી, અપ, તેજસ, વાયુ, વનસ્પતિ, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય, પ'ચન્દ્રિય અતિન્દ્રિય ભેદથી ૧૦ પ્રકારે જીવસમાસ. (૧૧) એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય ચઉરિન્દ્રિય પંચેન્દ્રિય એ પાંચ પર્યાપ્તા અને પાંચ અપર્ચામા અને અનિન્દ્રિય એમ ૧૧ ભેદથી ૧૧ પ્રકારના જીવસમાસ, (૧૨) પાંચ જ્ઞાન, ત્રણ અજ્ઞાન, અને ચક્ષુ, અચક્ષુ, અવધિ અને કેવલ એમ સાકાર અનાદાર ઉપયાગ વડે ૧૨ પ્રકારને જીવસમાસ, (૧૩) પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ પર્યાપ્તા અપર્યાપ્તા અને અકાયી એમ ૧૩ પ્રકારે જીવસમાસ થાય. તથા મ (૧૪) મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે ૧૪ ગુણસ્થાનકોથી ૧૪ પ્રકારે જીવસમાસ. (૧૫) સૂક્ષ્મ એકેન્દ્રિય, ખાદર એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેન્દ્રિય ચલરિન્દ્રિય, અસી પ'ચેન્દ્રિય, સન્ની પંચેન્દ્રિય એમ સાત પર્યાપ્તા અને સાત અપર્યંમા અને સિધ્ધા એમ ૧૫ પ્રકારે જીવસમાસ, (૧૬) ચાર પ્રકારે મનેયાગ, ચાર પ્રકારે વચનયાગ અને સાત પ્રકારે કાયયોગ અને અચાગી એમ સોળ પ્રકારે જીવસમાસ થાય. એ પ્રમાણે એક એકની વૃદ્ધિ કરતા ઘણા જીવસમાસા થાય છે. આથી ચૌદ સમાસનું વિશેષણ પ્રથમ ગાથામાં ગ્રહણ કર્યું છે. અને આ જીવલેઢામાંથી ૧૪ જીવશેદાની જ વ્યાખ્યા હું કરીશ. ગાથામાં તુ છે તે જકાર અર્થમાં છે. તે તુ થી ચૌદ જ જીભે એવા અર્થ ઘટે છે. પ્ર. ! એ કે અહી' ખીજા પણ જીવભેદો છે. તેા તે જીવલેને ત્યાગ શા માટે? અને ચોદ જીભેદની જ વ્યાખ્યા શા માટે? ૭. : આ ચૌદ જીવભેદો ઘણા પ્રકારની વિચારણાના વિષય રૂપ હાવાથી, વિશિષ્ટ પ્રકારના શિષ્યાની બુદ્ધિના વિકાસમાં હેતુરૂપ હોવાથી અને વિશેષ પ્રકારે ઉપયોગી હોવાના કારણથી ગ્રહણ કર્યા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ ચૌદ ગુણુ સ્થાન વિવરણુ કયા ચૌદ જીવસમાસ છે કે જેની તમે અહિં વ્યાખ્યા કરવાના છે ? मिच्छाssसायण मिस्सा अविरयसम्मा य देसविरया य । बिरया पमत्त इयरे अपुव्व अणियट्टि सुहुमा य ॥८॥ उवसंत स्त्रीणमोहा संजोगी केवलिजिणो अजोगी य । च जीवसमासा कमेण ITSનુમંતવ્ય ॥૨॥ ગાથા : ૧ . મિથ્યાત્વ, ૨ સાસ્વાદાન, ૩ મિશ્ર, ૪ અવિરતિસમ્યગ્દષ્ટિ, ૫ દેસિવરિત ૬ સર્વવિરતિ, ૭ અપ્રમત્ત, ૮ અપૂર્ણાંકરણ, ૧૦ સુક્ષ્મસ પરાય ૧૧ ઉપશાંતમાહ, ૧૨ ક્ષીણમાહુ, ૧૩ સયાગી કેવલી, ૧૪ અયાગી કેવલી એ પ્રમાણે ચૌદ જીવસમાસ ક્રમપૂર્વક જાણુવા, (૮-૯) ટીકા (૧) મિથ્યાત્વ, :- સુચામાત્રäાત સૂત્રસ્ય એ ન્યાયાનુસારે પદના એક દેશવડે સંપૂર્ણ પદના આધ થાય છે. મિન્ના પદ પરથી મિથ્યાત્વ. તે મિથ્યાત્વ ધ ંતુરો ખાધેલા પુરૂષ જેમ સફેદ વસ્તુ પીળી જ જુએ તેમ મિથ્યાત્વથી વાસિત આત્મા પણ સČજ્ઞપ્રરૂપિત તત્વને વિપરીત રીતે ગ્રહણ કરે છે. મિથ્યાત્વ માહનીય કર્માંના ઉદયથી, જિનદૃષ્ટ યથાસ્થિત તત્ત્વની શ્રધ્ધાથી રહિત આત્મા મિથ્યાદ્રષ્ટિ કહેવાય. કહ્યું છે કે 4 त मिच्छत्तं जमसद्दहणं तच्चाण होइ भावाणं । ' संसइयमभिग्गहियं अणभिग्गहियं च तं तिविहं ॥ જે તત્ત્વના ભાવાની અશ્રદ્ધારૂપ ભાવે છે જ મિથ્યાત્વ છે. તે મિથ્યાત્વ સાંશયિક, અભિગ્રાહીક, અણુભિગ્રાહિક એમ ત્રણ પ્રકારે છે....બીજાઓએ પણ કહ્યું છે કે ' पयमक्खरं पि एक्कंपि जो न रोएइ सुत्तनिट्ठि | सेसरोयंतो विहु मिच्छदिट्ठी जमालिव्व ॥ २ ॥ સૂત્રમાં બતાવેલા એકપણુ પદ કે અક્ષર પર જેને અશ્રદ્ધા હોય ભલે તેને સમસ્ત શ્રુતપર શ્રદ્ધા હાય છતાં તે જમાલીની જેમ મિથ્યાર્દષ્ટિ કહેવાય છે. (૨) સમસ્તજીવરાશિના અનંતતમભાગ સિવાયના સર્વે જીવ મિથ્યાદ્રષ્ટિ છે. સાસ્વાદન-પ્રથમ ઔપશમિક સમ્યક્ત્વ પ્રાપ્તિરૂપ લાભને સાતિ અપનતિ દૂર કરે તે સાસ્વાદન. જી. ૨ Page #37 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ અનંતાનુબંધી કષાયને જેમાં ભાગવટો હોય છે. નિરુક્તિથી ય શબ્દના લાપ થયે છે. અન’તાનુ બધી કષાયના ઉદય હોયે છતે આસાદન ગુણુ સ્થાનકમાં અનંતસુખરૂપ ફળને આપનાર કલ્યાણ રૂપી વૃક્ષના બીજ સમાન ઔષશમિક સમ્યકૃત્વના લાભને જઘન્યથી એક સમયમાં અને ઉત્કૃષ્ટથી છ આવલીકામાં નાશ કરે છે. આસાદન ગુણસ્થાનના યાગથી જીવ આસાદન સમ્યક્દષ્ટિ કહેવાય છે. અથવા ચારે તરફથી ઔપશર્મિક સમ્યક્ત્વના નાશ કરે અને અનંતાનુબંધી કષાયના જ ભોગવટો કરે તે આશાતન. અને તેવા આત્મા આશાતન સમ્યગ્દષ્ટિ. જે સમ્યકત્ત્વ રૂપી રસના હજુ સુધી પણ આસ્વાદન કરે છે. હજી તેના સ્વાદ છેડયા નથી તે આસ્વાદન સભ્યદૃષ્ટિ. આસ્વાદન સમ્યકત્વ જે પ્રમાણે થાય છે તે પ્રમાણે કહે છે. ૧૦ અત્યંત ઊંડા અપાર સ`સાર સાગરમાં રહેલા પ્રાણિએ સદુઃખ રૂપી વૃક્ષના ખીજ રૂપ મિથ્યાત્વ જ જેનું કારણ છે, એવા અનંતા પુદ્ગલપરાવર્તી સુધી લાખા દુઃખાના અનુભવ કરીને કોઈપણ રીતે તથાભવ્યત્વના પરિપાકથી પતના પત્થર જેમ નદીમાં વારવાર અથડાવાના કારણથી ગાળ થાય છે, તેમ સ્વાભાવિક અધ્યવસાય વડે થયેલા યથાપ્રવૃત્તકરણ વડે આયુષ્ય કમને ડી જ્ઞાનાવરણાદિ છ કર્મની અન્તઃકોડાકોડી સાગરોપમ પ્રમાણુ કર્મીની સ્થિતિ કરે છે. અહિં આગળ તેવા પ્રકારના કમત્રના પડલાથી તિરસ્કૃત થયું છે જે જીવનું વીય વિશેષ એવા પ્રાણીઓથી ન ભેઢાય એવી કશ કઠીન લાંખા વખતની ખંધાયેલી અને ન જણાય એવી ગાંઠની જેમ એક પરિણામથી ઉત્પન્ન થયેત્ર ગાઢ રાગદ્વેષના પરિણામ રૂપ પૂર્વીમાં કદીયે ભેદાયેલ નથી એવી ગાંઠ હાય છે. કહ્યું છે કે, ' गठित सुदुभेओ कक्खड जीवस्स कम्मणिओ घण घण रूढगूढ गंठिव्व । रागद्दोस परिणामो ॥१॥ અત્યંત દુર્ભે, કઠણ, કશ ન જણાય એવી ગાંઠની જેમ જીવના કર્મ થી ઉત્પન્ન થયેલ ગાઢ રાગદ્વેશના જે પરિણામ એજ ક ગ્રંથી છે. આ ગાંઠ સુધી તે અભવ્ય આત્માએ પણ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મ ખપાવી અન તીવાર આવે છે, પરંતુ ગ્રંથી ભેદ કરવા માટે અસમર્થ એવા તે ફરી સકલેશાધીન થઇ ઉત્કૃષ્ટ સ્થિતિના ક`ધ કરે છે. કોઇક મહાત્મા માક્ષસુખ જંતુ નજીક છે, એવા તથા નિવારી ન શકાય એવા પ્રકારના વીય સમુહ જેને અત્યંત ઉલ્લસિત થયા છે એવા તે પુરૂષ પ્રચંડ વખ્ત દંડ વડે કરીને જેમ પતને તેમ ઉપર કહેલી કમીને પૂર્વે અનુભવેલુ` નથી એવા વિશિષ્ટ કોટીના વિશુદ્ધિ સ્વરૂપ અપૂર્ણાંકરણ વડે તેને ભેદે છે. તે ગાંઠને ભેદીને વિશિષ્ટતર વિશુદ્ધિ રૂપ અનિવ્રુતિકરણનો અનુભવ કરતા મિથ્યાત્વની સ્થિતિને ઉદયક્ષણથી આરભો અંતર્મુહુત પહેલા તેના પ્રદેશને ભગવવા ચાગ્ય મિથ્યાત્વના Page #38 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણ સ્થાન વિવર્ણ ૧૧ દલીયાના અભાવ રુપ અંતરકરણને કરે છે. એ અંતરકરણ કરે છતે મિથ્યાત્વ માહનીય ક્ર'ની એ સ્થિતિ થાય છે. (૧) અંતરકરણની નીચેની અતમુહુત પ્રમાણની પહેલી સ્થિતિ. (૨) અંતરકરણની ઉપરની અંતર્મુહુત ન્યૂન અતકોટાકોટી સાગરોપમ પ્રમાણુની મીજી સ્થિતિ. તેમાં પહેલી સ્થિતિમાં મિથ્યાત્વના દલિકાના ભોગવટા હાવાથી તે મિથ્યાદૃષ્ટિ જ છે. અંત હુત પછી તેની નીચેની સ્થિતિમાં દલિયાના ક્ષય થયે છતે અંતરકરણના પ્રથમ સમયમાં જ મિથ્યાત્વના દલિયાના અભાવ હાવાથી ઔપમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. જેમ દાવાનલ પૂર્વે ખળેલા અથવા ઉખર ભૂમિને પ્રાપ્ત કરી જાતે જ એલવાય છે. તેમ મિથ્યાત્વાદય રૂપી અગ્નિ પણમિથ્યાત્વના પ્રદેશ ભોગવવા યાગ્ય મિથ્યાત્વદલિકના અભાવરૂપ અંતરકરણને પ્રાપ્ત કરી શાંત થાય છે તે વખતે પરમ નિધાન પ્રાપ્તિ સમાન અંતર્મુહુત` ઉપશાંતાવસ્થામાં જધન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા જેટલા સમય બાકી હોય ત્યારે કેઇક મહાબીકણ છત્રને ઉભા થવાના સ્વભાવવાળા અનંતાનુબાંધી કષાયના ઉદય પ્રાપ્ત થાય છે જેના ઉદયથી તે જીવ આસાદન (સાસ્વાદન) સભ્યષ્ટિ થાય છે. ઉપશમ શ્રેણીથી પડતા અથવા અનંતાનુબંધીના ઉદયથી કોઈ પણ જીવ આસાદન સમ્યગદૃષ્ટિપણાને પામે છે. આ અવસ્થામાં આત્મા જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી છ આવલીકા રહે છે, પછી અવમેવ મિથ્યાત્વના ઉદયથી મિથ્યાર્દષ્ટિ થાય છે. વિસ્તારથી સર્યું, આસાઇન સમ્યગ્દષ્ટિ જીવો કોઇક વખત ઉત્કૃષ્ટથી અસંખ્યાતા પ્રાપ્ત થાય છે. વધુ વિસ્તાથી આગળ ઉપર કહેશું. (૩) મિશ્ર : સમ્યક્ત્વ અને મિથ્યાત્વ એ મનેથી મિશ્રિત દૃષ્ટિ તે મિશ્રર્દષ્ટિ, આનુ તાત્પર્ય આ પ્રમાણે છે. આગળ વર્ણન કરેલી વિધિ પ્રમાણે પ્રાપ્ત કરેલ ઔપશમિક સમ્યક્ત્વ વડે મદન કેાદરાની જેમ (મદન કેદ્રવાવાસિત દૃષ્ટાંત) અશુદ્ધ દનમાહનીય ક ને જીવ શુદ્ધ કરી ૩ પ્રકારે કરે છે તે આ પ્રમાણે શુદ્ધ, અશુદ્ધ અને અવિશુદ્ધ એ ત્રણ પ્રકારની ઢગલીમાં જ્યારે અવિશુદ્ધ ઢગલીના ઉદય થાય ત્યારે તે ઉદયના વશથી જીત્રને અહું ત્તત્વ પ્રત્યે અશુદ્ધ શ્રદ્ધા થાય છે. તેથી તે જીવ મિશ્રષ્ટિ કહેવાય છે, એટલે સમ્યગૢમિથ્યાદષ્ટિ કહેવાય છે. આ ગુણસ્થાનકે જીવ અ ંતર્મુહુ` માત્ર રહે છે. અને તે પછી જીવ અવશ્યમેવ સમ્યક્ત્વને અથવા મિથ્યાત્વને પ્રાપ્ત થાય છે. કહ્યુ છે કે, मिच्छाओ संकति अविरुद्धा होइ सम्म मिसेसु माओवादी सम्मा मिच्छं न पुण मीसं ॥ ९ ॥ મિથ્યાત્વમાંથી સમ્યકત્વમાં અને મિશ્રમાં જવું એટલે સ ંક્રાંત થવુ અવિરુદ્ધ છે, મિશ્રમાંથી સમ્યક્ત્વ અને મિથ્યાત્વમાં જવાય છે. સમ્યમાંથી મિથ્યાત્વમાં જવાય પણ Page #39 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ મિશ્રમાં નથી જવાતું. આ મિશ્રષ્ટિએ પણ કોઈક વખત ઉત્કૃષ્ટથી અસંખ્યાતા મળે છે. એ પણ અહિ' જ કહેશે. (૪) અવિરત સમ્યગ્દષ્ટિ વિમતે ાંત વિશ્તા સ્થાર્થર્મલ વડે કરી કરે છે. વૃત પ્રત્યયમાં વિશ્ત શબ્દ થયા જે વિરત નથી તે અવિરત, અથવા નપુ ંસક ભાવમાં ઘૃત પ્રત્યય લાંગે છતે વિરમણુ વિરત, જેને સાવદ્ય ગાનું પચ્ચક્ખાણ જ નથી તે અવિરત તેવા જે આત્મા તે અવિરત સમ્યગદષ્ટિ. અહિ' ભાવાર્થ આ પ્રમાણે છે, જેનુ પૂર્વમાં વર્ણન કરી ગયા છે, એવા ઉપશમ સમ્યક્ત્વ વાળા આત્મા શુદ્ધ દન મેહનીયના પુ ંજ (ઢગલા) ના ઉદયવાળા થાય તા ક્ષયાપશમ સમ્યગદષ્ટિ કહેવાય છે. દન સપ્તકના ક્ષયપૂર્વક ક્ષાયિક સમ્યગદષ્ટિ કહેવાય છે. તે આત્મા પરમાત્મા વડે નિરૂપિત સાવયેગ વિરતિને દેશથી અથવા સ થી મોક્ષમહેલમાં ચડવા માટે નિ:સરણી સમાન જાણવા, છતાં પણુ અપ્રત્યાખ્યાનાવરણુ, પ્રત્યાખ્યાનાવરણ કાયાના ઉદયથી રાકાયેલા આત્મા દેશિવેતિ કે સવિરતિને સ્વીકારતા નથી અને તેના પાળવા માટે પ્રયત્ન પણ કરતા નથી આત્મા અવિરત સમ્યગૂદૃષ્ટિ કહેવાય છે. અવિરત સમ્યગદ્રષ્ટિએ હુંમેશાં અસ ખ્યાતા જ પ્રાપ્ત થાય છે. ૫ દેશવિરિત : સ્થૂલ પ્રાણાતિપાત વગેરે સવ વ્રત વિષયક અનુમતિ કે સર્વ સાવદ્યયેાગના દેશ એટલે કે એક વ્રત વિષયક અનુમતિ છેડીને જૈને વિરતિ તે દેશિવરિત. એને સર્વ સાવદ્ય યાગની વિરતિ પ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી હોતી નથી તે દેશિવરતિ સમ્યગદષ્ટિ કહ્યું છે કે, सम्म सण सहिओ गिरहंतो विरइमप्पासत्तीए । एगव्वयाइ चरिमो अणुममितेति देसजई ||१|| સમ્યગ્દર્શન સહિત અલ્પશક્તિના કારણે એકત્રત વગેરે અથવા અનુમતિમાત્ર પણ વિરતિને ગ્રહણ કરે તે દેશિવર્ણિત છે. परिमियमुवसेतो अपरिमियमणंतयं परिहरतो पावर परम्मि लोए अपरिमियमणंतयं सोक्खं ॥ અપરિમિત અને અનંત પદાર્થના ત્યાગ કરવા પૂર્વક અલ્પ પદાર્થીનું સેવન કરતા આત્મા પરલેાકમાં પરિમિત અનત સુખને પ્રાપ્ત કરે છે. આ દેશવિરત આત્માએ સવ કાળમાં અસંખ્યાતા પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સર્વવિરતિથી રહિત પ્રાણીએ વડે થતા જીવભેઢાનુ વર્ણન કર્યુ.. હવે સર્વવિરતિ યુક્ત પ્રાણીએ વડે થતા જીવભેદોનુ વર્ણન કરે છે. (૬) પ્રમત્ત (૭) અપ્રમત્ત :-સર્વ સાવદ્ય ચેગથી અટકેલા વિરતિધરા એ પ્રકારે છે. પ્રમત્ત અને અપ્રમત્ત, તેમાં સંજવલન કષાયના ઉદયી મદ્ય, વિષય, કષાય, નિદ્રા Page #40 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણ સ્થાન વિવરણ વિકથા ૫ પ્રમાદસ્થાનેમાંથી બધા જ કે કઈ પણ એકને પ્રમાદ વડે સંયમ ગોમાં સીદાય તે પ્રમત્ત અને જે આત્માઓ આ પ્રમાદસ્થાનેથી સીદાતા નથી તે અપ્રમત્ત. (૮) અપૂર્વકરણ- “એક દેશ પદથી સર્વપદનું ગ્રહણ થાય” એ ન્યાયથી જેમ “ભીમ એ એક દેશપદથી ભીમસેન એમ સંપૂર્ણ પદ જણાય છે. તેમ પુષ્ય પદ પરથી અપૂર્વકરણ સમજવું. જે ગુણસ્થાનકમાં સ્થિતિઘાત, રસઘાત, ગુણશ્રેણી, ગુણસંક્રમ, સ્થિતિબંધ વગેરે પદાર્થોની પહેલીવાર જ નવિન ક્રિયા થાય છે તે અપૂર્વકરણ. તે આ પ્રમાણે ૧ મોટા પ્રમાણવાળી જ્ઞાનાવરણ વગેરે કર્મોની સ્થિતિને અપવર્તન કરણ વડે જેનું ખંડન કરવું એટલે કે અલ્પ કરવી તે સ્થિતિઘાત - ૨ કર્મ પરમાણુમાં રહેલ ચિકાશરૂપ જે રસ છે તેને અપવર્તનો કરણવડે અલ્પ કરે તે રસઘાત. આ સ્થિતિઘાત અને રસઘાત પૂર્વગુણસ્થાનકમાં અલ્પવિશુદ્ધિ હોવાથી અ૫પ્રમાણમાં થાય અને અહિ આગળ વિશેષ પ્રકારે વિશુદ્ધિનું પ્રમાણ હેવાથી પહેલા ન કરેલ એવા અપૂર્વ પ્રકારના આ બન્ને કાર્યો કરે છે. ૩ અપવર્તનાકરણ વડે ઉપરની સ્થિતિના રહેલા કર્મદલીને નીચે ઉતારી તે દલિઓને ઉદય સમયથી લઈ અંતર્મુહુર્તના સમય પ્રમાણે કાળમાં કર્મ પ્રતથી ખપાવવા માટે દરેક સમયે અસંખ્યગુણ વૃદ્ધિ પૂર્વક કર્મદલીકેની જ દરેક શ્રેણીની બેઠવણી તે ગુણશ્રેણી. - તે ગુણશ્રેણ પૂર્વ ગુણસ્થાનકોમાં અવિશુદ્ધ અધ્યવસાયેના કારણે લાંબા સમયે પણ ઘણું કર્મલિકોની અપવર્તના વડે થેડી જ શ્રેણું બનાવી શકાય છે, જ્યારે આ ગુણસ્થાનકમાં વિશુદ્ધિથી પહેલા ન થઈ હોય એમ થોડા ટાઈમમાં ઘણાં કમંદલિકે, ઘણું શ્રેણીની રચના અપવર્તન વડે રચી શકાતી હોવાથી અપૂર્વ ગુણશ્રેણી કહેવાય છે. ૪ અધ્યવસાયની વિશિષ્ટ વિશુદ્ધિના કારણે બંધાતી (સત્તાથી રહિત) અશુભ પ્રકૃત્તિઓના દલિકને દરેક ક્ષણે અસંમેય ગુણવૃદ્ધિ પૂર્વક (સંક્રમાવવા) લઈ જવા તે ગુણસંક્રમ. આ કરણ પણ પૂર્વના ગુણસ્થાનકેથી વિશિષ્ટતર અને અપૂર્વ કરતા હોવાથી અપૂર્વ ગુણસંક્રમ કહેવાય છે. ૫ પૂર્વકાળમાં અવિશુદ્ધિથી કર્મોની જે દીર્ધ સ્થિતિ બાંધી હતી તે સ્થિતિને વિશુદ્ધિની અધિકતાથી અપૂર્વકેટીની અલ્પતા પૂર્વક બાંધવી તે અપૂર્વ સ્થિતિબંધ. આ પ્રમાણે સ્થિતિઘાત વગેરે પાંચ કરણની અપૂર્વતા અહિં લેવાથી અપૂર્વકરણ સમજવું. આ અપૂર્વકરણ કરનારા આત્માઓ બે પ્રકારે છે. જેઓ મેડનીય કર્મને ક્ષય કરનારા હાય તે ક્ષેપક અને તે જ કર્મને ઉપશમ કરનારા ઉપશામક કહેવાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ (૯) અનિવૃત્તિ બાદર સંપરાય :-અનિચઠ્ઠિ અહિં આગળ પણ એક દેશ વડે સંપૂર્ણ પદ એ ન્યાયે અનિવૃત્તિ બાદર સંપરાય જાણવું. અહીં આગળ એકી સાથે પ્રવેશ કરેલા ઘણું જીનાં અધ્યવસાય સ્થાનની વિલક્ષણતાને અભાવ હોવાથી અનિવૃત્તિ કહેવાય છે. નહિં કે પાછા ફરવા રૂપ નિવૃત્તિ સમજવી. સમકાળે આ ગુણસ્થાનકમાં પ્રવેશ કરેલા એક જીવને પહેલા વગેરે સમયમાં જે અધ્યવસાય સ્થાને હોય છે, તે જ અધ્યવસાય સ્થાને સમકાળે પ્રવેશેલા બીજા જીને પણ હોય છે. રાતિ-વત્તિ -એટલે જેના વડે સંસારમાં રખડાય તે સંપૂરાય કહે કે કષાદય બને એકજ છે. સૂક્ષ્મસંપાયની અપેક્ષાએ જ્યાં જેઓને કષાયની વિશેષતા છે તે બાદર સંપરય, અનિવૃત્તિ અને બાદર સંપાય રૂપ જે આત્માઓ અનિવૃત્ત બાદર સંપાય કહેવાય તે છ બે પ્રકારે છે. ક્ષપક અને ઉપશામક. પ્રશ્નઃ- ક્ષેપક આત્માઓ મેહનીયની ૨૦ પ્રકૃતિઓ, સ્વાદ્વિત્રિક અને તેર નામકર્મની પ્રકૃતિએને ક્ષય કેવી રીતે કરે છે? ઉત્તર- પહેલા પ્રત્યાખ્યાનાવરણ તથા અપ્રત્યાખ્યાનાવરણ, આઠ કષાયનો ક્ષય કરવાને આરંભ કરે છે. તે અડધા ખપે ત્યાં વચ્ચે જ વિશુદ્ધિના કારણથી થિણદ્વિત્રિક (નિદ્રા નિદ્રા, પ્રચલા અને થિણદ્ધિ) અને નામકર્મની નરકગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચગતિ, તિર્યંચ-આનુપૂર્વી, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, (જાતિ ચતુષ્ક) આતપ, ઉદ્યોત, સ્થાવર, સાધારણ, સુક્ષમ આ તેર પ્રકૃતિએ એમ બન્ને મળી ૧૬ પ્રકૃતિઓ ખપાવીને બાકી રહેલા આઠ કષાયે ખપાવે છે, તે પછી નપુંસકવેદ, તે પછી સ્ત્રી વેદ ત્યારબાદ હાસ્યાદિષટક તે પછી પુરૂષવેદ તે પછી સંજવલન ક્રોધ, ત્યારબાદ સંજવલન માન ત્યારબાદ સંજવલન માયા ખપાવે છે. એ પ્રમાણે મેડનીયની ૨૦ પ્રકૃતિઓ ક્ષય કર્યા પછી બાદર લેભને પણ ક્ષય કરે છે. સુમ લોભ તે સુક્ષ્મ સં૫રાય ગુણસ્થાનકે ક્ષય કરે છે. દર્શન સપ્તક તે પહેલાં અવિરતથી અપ્રમત્ત સુધીમાં ક્ષય કરેલ છે. એ પ્રમાણે ક્ષપકશ્રેણીની ક્રિયા બતાવી. જે ઉપશામક છે તે આ જ વીસ પ્રવૃત્તિઓને આગળ કહેવામાં આવતી વિધિપૂર્વક ઉપશમાવે છે. ૧૦ સુક્ષ્મ સં૫રાય–અહીં આગળ પણ એક પદ વડે સંપૂર્ણ પદ જણાય એ ન્યાયાનુસાર સુદુમાયથી સુમસં૫રાય જણાય છે. સં૫રાય એટલે કિટ્ટી રૂપ કરેવ લોભ કષાયને ઉદય જેમાં હોય તે સૂફમ-સંપાય અને સૂક્ષ્મ સંપરામાં રહેલા આત્માઓ સૂક્ષ્મ-સંપાયી. સૂમસં૫રાયીઓ પણ શપક અને ઉપશામક એમ બે પ્રકારે છે. ક્ષેપકે અનિવૃત્ત બાદર ગુણસ્થાનકે સૂમ કિટ્ટિ રૂપ કરેલ લેભને અહીં ક્ષય કરે છે. અને ઉપશામક તેને લેભને) ઉપશમ કરે છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ ચૌદ ગુણ.' સ્થાન વિવરણ (૧૧) ઉપશાંત કષાય- ‘પ્રશિષ’વગેરે ધાતુઓ હિંસામાં છે. कषन्ति वा कष्यन्ते परस्परमस्मिन प्राणिन इति कषः ૧૫ સંસાર: જેમાં જીવાની પરસ્પર હિંસા થાય છે તે કષ એટલે સ ંસાર અને તે સ ંસાર તરફ જીવા જેનાવડે જાય તે કષાય કેધ વગેરે. તે કષાયા જેમાં ઉપશમ ભાવને પ્રાપ્ત થયા છે એટલે કે સંક્રમ, ઉના વગેરે કરણા જ્યાં આગળ લાગી ન શકે એવી અવસ્થા જ્યાં પ્રાપ્ત થઈ છે જેમને તે ઉપશાંત કષાયી કહેવાય. અવિરત સમ્યષ્ટિ ગુણસ્થાનકથી અપ્રમત ગુણુસ્થાનક સુધીમાં દર્શન સપ્તકના ઉપશમ કરી અનિવૃત્તખાદર ગુણસ્થાનકે ચારિત્ર માહનીયમાં પ્રથમ નપુસકવેને ઉપશમાવે છે, તે પછી સ્ત્રી વેદ, તે પછી હાસ્યાદિષટ્ક, ત્યારબાદ પુરૂષવે, ત્યારબાદ એકીસાથે અપ્રત્યાખ્યાનાવરણ, સમકાળે જ પ્રત્યાખ્યાનાવરણ ક્રોધને, તે પછી સજવલન ક્રોધ, ત્યારબાદ સમકાળે અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાનીમાન તે પછી સંજવલનમાન, ત્યારબાદ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની માયા તે પછી સંજવલન માયા ત્યરબાદ સમકાળેજ અપ્રત્યાખ્યાની પ્રત્યાખ્યાની લેાભ, તે પછી સંજવલન લાભના ઉપશમ કરી સ` પ્રકારે આના ઉપશમ ભાવને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે તથા આત્મા ઉપશાંત કષાયી થાય છે. (૧૨) ક્ષીણમાહ । જેઓના માહ ક્ષય થયા છે તે ક્ષીણમાડી. સૂક્ષ્મ સ ́પરાય અવસ્થામાં સંજવલન લાભના પણ સ’પૂર્ણ ક્ષય કરી બિલ્કુલ માહનીય કર્માંના અભાવરૂપ દશાને પ્રાપ્ત થવું તે ક્ષીણમાહ. (૧૩) સયાગી કેવલી જિનચૈાગ, વીર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ, આ બધા પર્યાયવાચી શબ્દો છે. તે ચેાગના મન, વચન અને કાયા એમ ત્રણ પ્રકારે તેના ભેદો પડે છે. એટલે મનાયેાગ, વચનયોગ, કાયાગ. આ ત્રણ યોગા કેવલી ભગવ ́તાને હાય છે. તે આ પ્રમાણે : મન:પર્યવજ્ઞાનીએ કે અનુત્તવિમાનવાસી વગેરે દેવા વડે જીવાજીવ તત્ત્વ વિષે જે કાંઈ મન વડે પૂછાય તેને મનથી જ દેશનામાં જવાબ આપવા તે મનાયાગ. મૈં વચનયાગ તા સામાન્યરીતે દેશના ફરમાવે તે કહેવાય. કાયયેગ હરવા, ફરવા, આંખના પલકારા વગેરેમાં હોય છે. આ ત્રણ પ્રકારના યાગથી જે યુકત હોય તે સચેાગી કહેવાય, સંપૂર્ણ જાણવા ચેગ્ય પદાર્થાને જાણવા માટેનું સપૂર્ણ જ્ઞાન જેમને હોય તે કેવલ, સંચાગી અને કેવલીપણામાં જે રાગાદિ દોષોને જીતવાપૂર્વક વર્તી રહ્યા છે તે સયેાગી કેવલી જિના કહેવાય છે. (૧૪) અયોગી કેવલી જિન : ઉપર કહેલા યેાગા જેમને હાતા નથી તે અચેગી કેવલીએ છે. શલેસી અવસ્થામાં જેમના બિલ્કુલ મનવચનકાયાના વ્યાપારો અધ થયા છે તે અચેાગી. આ ૧૪ જીવસમાસો, એટલે સમગ્ર જીવસમુદાયના સંગ્રહ કરનારા ભેટ્રો ક્રમપૂ ગતિ વગેરે મા ણા સ્થાનામાં, આ પ્રકરણમાં વિચારવા. (૯) Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૬ જીવામાસ પ્ર. : સમગ્ર જીન સમુદાયના સ ંગ્રહરૂપ, જીવભેદ્દા રૂપ, જીવસમાસે અહિં માન્ય વિષય છે. અને તે સંસારમાં મિથ્યાદૃષ્ટિથી અયેગી ગુણુસ્થાનક સુધીનાં જીવાને છોડીને બીજા જીવાના એમાં સંભવ જ નથી. આથી આ ચૌદ ભેદૈ વડે સાંસારીક જીવાના જ સંગ્રહ થયા, પરંતુ માક્ષ ગતિના જીવાના સ ંગ્રહ મળતા નથી, તે તે મેક્ષના જીવાના સગ્રહ શી રીતે જાણવા ઉ. : અયાગી કેવલીઆ એ પ્રકારે છે તે બે પ્રકાર બતાવવા માટે ગ્રંથકાર સ્વયં ગાથા કહે છે. दुवा हांत अजोगी सभवा अभवा निरूद्वजेोगी य । इह सभवा अभवा ऊण सिध्धा जे सव्व भव मुक्का ॥ १०॥ ગાથા : ભવસહિત અયાગી કેવલી અને ભવરહિત અયાગી કેવલી એમ બે પ્રકારે અયાગી કેવલી છે, જેમણે પાતાના ચોગના નિધ કર્યાં છે તે ભવસહિત અયાગી કેવલી અને જે સર્વ પ્રકારના ભવના વિસ્તારથી મુક્ત જે સિદ્ધભગવા તે ભવહિત અયાગી કેવલી કહેવાય છે. ટીકા :–અયેગી કેવલીએ એ પ્રકારે છે. ભવસહિત અને ભવરહિત. સભવ એટલે : ભવ સ*સારની સાથે રહેનારા એટલે શૈલેશીઅવસ્થામાં રહેલ. સમુચ્છિન્ન ક્રિયા પ્રતિપાતિ ધ્યાનને ધરનારા હ્રસ્વ પાંચ અક્ષરના ઉચ્ચારણ જેટલા કાલમાત્ર સ`સારમાં રહેનારા સભવ અયેાગી કેવલી કહેવાય છે. સંસારના કારણરૂપ જે ક`મલ રૂપ કલંકના કલેશ રહિત હોવાથી સિદ્ધ સ્વરૂપ છે, માટે જેમને સ'સાર નથી તે અભવ અયોગી જાણવા એટલે સિદ્ધ ભગવ’તા સમજવા. સભવ અયાગી અને અભવ અયોગીનું સ્વરૂપ ગ્રંથકાર જાતે જ બતાવે છે. ગાથામાં ચકાર ભિન્નક્રમના અČમાં છે. અહી તે ભવરહિત અયેગી કેવલી જોડેલા જ છે એટલે તે નિરુદ્ધ ચાગી અને અભવ છે. જેએ મનવચનકાયાના ચેગોને રૂખી બાકી ભવેાપગ્રહી કના વશી હજુપણ સંસારમાં રહ્યા છે, એવા જે અયેાગી કેવલી છે તે ભવસહિત અચેગી કહેવાય. ભવરહિત અયેગી કેવલી સપ્રકારના સંસારના વિસ્તારથી મુક્ત થયેલ સિદ્ધ ભગવતા છે. આ વાતથી નક્કી થાય છે કે ચાગાભાવ રૂપ દશા સિદ્ધાવસ્થામાં કે શૈલેશી અવસ્થામાં બન્ને જગ્યાએ સમાન છે. એ સમાનતાના કારણે અયેગી શબ્દ વડે સિદ્ધાનું ગ્રહણ થઈ જાય છે. અને તેના ૧૪ પ્રકારના જીવસમાસમાં સમાવેશ આવી જાય છે. (૧૦) Page #44 -------------------------------------------------------------------------- ________________ પ્રરણ ૩ જી ચાર ગતિનું સ્વરૂપ હવે ૧૪ પ્રકારના જીત્રસમાસે ગતિ વગેરે માણા સ્થાનામાં વિચારીશું. આથી ગતિદ્વારની નિરુપણા કરતા કહે છે. निरयगई तिरि मणुया देवगई चेव होइ सिद्धिगई । नेरइया उण नेया सत्तविहा पुढविभेषण ॥ ११ ॥ પુનમેળ ।।૨।। ગાથા-નર્કગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ છે, પૃથ્વીભેદે કરી નારકીઓ પણ સાત પ્રકારના જાણવા, ટીકાથ : પોતાના કર્મરૂપી દોરડા વડે ખેચાયેલેા જીવ જેના તરફ જાય તે ગતિ, ગતિ નરક ગતિ વગેરેના ભેદોથી ચાર પ્રકારે છે. નિર્ગત અય ચેમ્બરો નિયા: અય કૃતિ જ. તેમાં જેએમાંથી ઇષ્ટલ રૂપ દૈવ (નસીખ દૂર થઇ ગયુ છે તે સીમન્ત વગેરે નારર્કીએ છે, તે જ નરક તરફ જેતા વડે જવાય તે નકગતિ. અહિં આગળ પહેલા અને છેલ્લા શબ્દમાં ગતિ શબ્દ લીધા હોવાથી વચ્ચેના મનુષ્ય તથા તિય ચને ગતિ શબ્દ જાણવા. એકેન્દ્રિય વગેરે તિય ચાની જે ગતિ તે તિર્યંચગતિ, મનુષ્યાની ગતિ તે મનુષ્યગતિ, દેવાની ગતિ તે દેવગતિ. સિદ્ધગતિ તો નાતે કૃતિ ગતિઃ એ વ્યુત્પત્તિ માત્રથી અહિં ગ્રહણ કરી છે શાસ્ત્રીય પરિભાષાથી યુક્ત ગતિનામકમ થી ઉત્પન્ન થયેલ નથી. હવે ગતિના અને ગતિવાનાના અભેદ્યપણાની વિવક્ષાથી પ્રસ્તુત ગતિમાં ગતિવાન નારકાના ભેદોનું નિરુપણ કરે છે. તે પૃથ્વીએ જેના આધારરૂપ એવા નારકે પણ સાત પ્રકાંરના જાણવા, આ પ્રમાણે ગતિના પાંચ ભેદ્દા કહ્યા. નારકોના ભેદો વિચારતા તે પૃથ્વીના ભેદોથી સાત પ્રકારના જાણુવા, કેમકે રત્નપ્રમા વગેરે પૃથ્વીએ સાત પ્રકારની હાવાથી તે પૃથ્વીએ જેના આધારરૂપ છે. એવા નારકેા પણ સાત પ્રકારના જાણુવા. (૧૧) તે પૃથ્વીના કયા નામેા છે? જે નામથી નારકા સાત પ્રકારના થાય છે. તે પૃથ્વીના નામે જણાવે છે. . ૩ धम्मासा सेला होई तहा अंजणा य रिठा य । मघवत्ति माघवत्तिय पुढवीणं नामधेयाई ॥१२॥ ગાથા : (૧) ઘર્મા, (૨) વ*સા. (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ઠા (૬) મઘવતી ખીજી જગ્યાએ મા પણ કહી છે. (૭) માઘવતી આ પ્રમાણે રત્નપ્રભા વગેરેના ક્રમસર અનાદિ કાળથી આ પ્રમાણે જ વ્યુત્પત્તિ વગેરે અથી નિરપેક્ષ નામેા છે.(૧૨) Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જીવસમાસ ટીકાથઃ ગાથાર્થમાં આવી જાય છે. હવે તે પૃથ્વીઓના જ સાર્થક જે બીજા નામે છે તે કહે છે. रयणप्पभा य सकर वालुय पंकप्पभा य धूमपहा। होई तम (होइ तमा) तमा विय पुढवीणं नामगोत्ताई ॥१३॥ ગાથાર્થ રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પકભા, ઘૂમપ્રભા, તમ પ્રભા, તમતમપ્રભા આ પ્રમાણે સાત પૃથ્વીઓના નામગાત્રો જાણવા. (૧૩) ટીકાર્ય જ્યાં આગળ ગોમેદ, રુચક, અંક, લેહિતાક્ષ, ડૂર્ય વગેરે રત્નોને જે પૃથ્વમાં ઘણે સંભવ છે. પ્રાયઃ કરીને નરક છેડીને રત્નની પ્રભા કે તેજ જે પૃથ્વીમાં છે તે રત્નપ્રભા. જે પૃથ્વીમાં પથરાના ટુકડાઓના જેવી પ્રભા એટલે કે સ્વરૂપે હોય તે પૃથ્વી શર્કરા પ્રભા. પ્રભા શબ્દ દરેકની સાથે જોડવે. જે પૃથ્વીમાં કઠીન રેતીના કાંકરા ૫ પ્રભા એટલે સ્વરૂપે રહેવું છે જેનું તે વાલુકાપ્રભા. પંક એટલે કાદવ સમાન દ્રવ્ય વડે જેવી પ્રભા એટલે અવસ્થિતિ છે જે પૃથ્વીમાં તે પંકપ્રભા ધૂમાડા જેવા દળે, જેમાં ધૂમાડા જેવું જણાય છે એવી જે પૃથ્વી તે ધૂમપ્રભા કાળ દ્રવ્ય વડે અંધકાર સમાન જેમાં જણાય તે તમપ્રભા. બીજાએ આ પૃથ્વીને તમા આ નામથી ઓળખે છે. અને અંધકાર રુપ દ્રવ્યથી યુક્ત માને છે. ' અત્યંત અંધકાર સ્વરુપ પ્રભા જે પૃથ્વીમાં છે તે તમ તમ પ્રભાઃ અતિ કૃષ્ણ દ્રવ્ય યુક્ત એમ સમજવું. બીજાઓ આ પૃથ્વીને તમસ્તમા નામથી ઓળખે છે. અતિશય અંધકાર રુપ દ્રવ્યથી યુક્ત હેવાથી તમસ્તમા, આ ધર્માદિ પૃથ્વઓના બીજા પર્યાયમાં નમનાત-અનુવર્તનાત એટલે હંમેશા અનુવર્તન હોવાથી નામે અને નો. એટલે પિતાના નામે જણાવનાર શબ્દના એટલે યથાર્થ અર્થને પ્રાપ્ત કરવા વડે પાલન કરતા હોવાથી ગોત્ર એટલે રત્નપ્રભા વગેરે નામે વડે સત્ય અર્થ જણાતે હેવાથી તે નામે નારકના નામગાત્ર કહેવાય છે. (૧૩) નરકગતિ કહી. હવે તિર્યંચગતિ કહે છે. तिरियगईया पंचिंदिया य पज्जताया तिरिक्खीओ। तिरिया य अपज्जता मणुया य पज्जत ईयरे य ॥१४॥ ગાથાથ : તિર્યંચગતિમાં પંચયિ વગેરે પર્યાપ્તા તથા તિય ચિણીઓ અને તિ પર્યાપ્તા અપર્યાપ્તા કહેવાય છે, મનુષ્ય તો પર્યાપ્તા તેમજ અપર્યાપ્ત હોય છે. (૧૪) Page #46 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ ૧૮ ટીકાર્થઃ તિર્યંચગતિમાં ઉત્પન્ન થયેલ છે તિર્યંચગતિના કહેવાય છે. તે તિર્યંચગતિમાં માછલી, પાડા, મોર વગેરે પંચેન્દ્રિય તથા ગાથામાં કહેલા જ શબ્દથી એકેદ્રિય, બેઈ દ્રિય, તેઈદ્રિય અને ચરિંદ્રિયને પણ તિર્યંચગતિમાં જ સમાવેશ કરે. આ બધા કેવા પ્રકારના લેવા? પર્યાપ્તા જ લેવા. ફક્ત પર્યાપ્તા તિય અને તિર્યચિણુએ જ તિર્યંચગતિમાં હોય છે એમ નથી. પ્ર. ? શું એકેન્દ્રિય વગેરે પર્યાપ્તાએ જ તિર્યંચગતિકે કહેવાય છે? જ : ના, અપર્યાપ્તાતિય પણ તિર્યંચગતિકે કહેવાય છે. આનાથી આ પ્રમાણે ફલિત થયું કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિદ્રિય અને પચેંદ્રિય પર્યાપ્તા તેમજ અપર્યાપ્તા તિર્યંચગતિકે કહેવાય છે. મનુષ્ય પર્યાપ્તા તથા અપર્યાપ્તા મનુષ્યગતિમાં ગણાય છે. મનુષ્યને જ ક્ષેત્રાદિ ભેદથી વિચાર કરતા કહે છે. ते कम्मभोगभूमिय अंतरदीवाय खित्तपविभत्ता । समुच्छिमा य गब्भय आरिमिलक्खुत्ति य सभेया ॥१५॥ ગાથાર્થ ઃ તે મનુષ્યો કર્મભૂમિ, ભેગ-ભૂમિ, અંતરદ્વીપરૂપક્ષેત્રના વિભાગથી તેમજ સમુચ્છિમ અને ગર્ભજ તથા આર્ય અને પ્લેચ્છ વગેરે ભેદોવાળા છે. (૧૫) ટીકાર્થ આગળની ગાથામાં કહેલા પર્યાપ્તા તેમજ અપર્યાપ્ત મનુના નિવાસસ્થાનરૂપ ક્ષેત્રના ભેદે વડે વિચારતા ત્રણ પ્રકારના થાય છે. તે ત્રણ પ્રકારના ક્ષેત્રે આ પ્રમાણે છે. જ્યાં આગળ ખેતી, વેપાર, તપસંયમ, અનુષ્ઠાન વગેરે કર્મપ્રધાન ભૂમિ તે કર્મભૂમિ છે. તે કર્મભૂમિ પાંચ ભરત, પાંચ રવત, પાંચ મહાવિદેડ મળી પંદર પ્રકારે થાય છે. તેમાં ઉત્પન્ન થનારા કર્મભૂમિ જે કહેવાય છે. જે ભેગવાય તે ભેગે. ખેતી વગેરે કર્મોથી રહિત, શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ એમ પાંચ પ્રકારના વિશિષ્ટ પ્રકારના યુગલિકેના ભેગ જે ભૂમિમાં ભેગવાય તે ભેગભૂમિ. તે ભેગભૂમિ પાંચ હૈમવંત, પાંચ હરિવર્ષ, પાંચ દેવકુરુ, પાંચ ઉત્તરકુરુ, પાંચ રમ્યક્ અને પાંચ હૈરણ્યવંત એમ ત્રીસ ભેગભૂમિ છે. તે ભેગભૂમિમાં ઉત્પન્ન થયેલ ભેગભૂમિજ કહેવાય અંતરદ્રિપ :- લવણસમુદ્રમાં રહેલ દ્વિપ તે અંતરદ્વીપ કહેવાય છે. તે એકેક વગેરે છપ્પન પ્રકારે છે, તે અંતરદ્વપમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પણ ઉપચારથી અંતરદ્વીપ કહેવાય છે. = શબ્દ સમુચ્ચય અર્થમાં છે. પ્ર. - આ દ્વીપ કયા પ્રદેશમાં છે? તથા એનું સ્વરૂપ શું છે? ઉ. :- આ જ જંબુદ્વીપના ભરતક્ષેત્ર અને અરવતક્ષેત્રની પાસે આવેલ હિમવંત પર્વત અને Page #47 -------------------------------------------------------------------------- ________________ २० જીવસમાસ શીખરી પતના બન્ને છેડામાંથી લવણુસમુદ્રમાં હાથીના દાંત સરખી એ બે દાઢા નીકળેલ છે. કુલ્લ આઠ દાઢા છે. દરેક દાઢા ઉપર સાત સાત દ્વીપા આવેલ છે. આ દ્વીપાને અંતરદ્વીપ કહેવાય છે. તે દાઢા ઉપરના દ્વીપ આ પ્રમાણે છે. (૧) હિમવંત અને શીખરી પતના છેડેથી ઇશાનખૂણામાં સમુદ્રની અંદર ૩૦૦ ચેોજન જઈએ ત્યારે ૩૦૦ ચેાજન લાખાપહાળા અને ૯૪૯ યેાજનમાં કઇક ન્યૂન એવી પિરિધ વાળા એકારુક નામના દ્વીપ છે. આ દ્વીપને પાંચસે ધનુષના વિષ્ણુ ભવાળી તથા એ ગાઉ ઊંચી પદ્મવવેદિકા અને વનખડથી ચારે બાજુ ઘેરાયેલ છે. ૨ એ પ્રમાણે જ હિમવત પતના છેડેથી અગ્નિખૂણામાં ૩૦૦ યાજન સમુદ્રમાં જઇએ ત્યારે એકારુક દ્વીપની જેમજ લાંખે પહેાળા ઊંચાઈ વગેરેથી યુક્ત આભાસિક નામના દ્રૌપ છે. ૩ તે જ હિમવંત પર્યંતના છેડેથી નૈઋત્ય ખૂણામાં ૩૦૦ યાજન લવસમુદ્રમાં જઇએ ત્યારે આગળના દ્વીપ સમાન પ્રમાણવાળા વૈષાણિક નામના દ્વીપ આવે છે. ૪ હિમવંત પર્યંતના છેડેથી વાયવ્ય દિશામાં ૩૦૦ ચેાજન લવણુસમુદ્રમાં જઈએ ત્યારે આગળના દ્વીપ સમાન પ્રમાણવાળા નગાલિક નામના દ્વીપ આવે છે. આ ચારે દ્રીપા હિમવત પર્વતની ચારે વિદિશામાં એક સખ્ા પ્રમાણ વગેરેથી યુક્ત છે. બીજા પણ ચાર દ્વીપો એકારુક વગેરે ચાર દ્વીપોથી ચાર વિદિશામાં જુદા પ્રમાણવાળા રહ્યા છે તે કહે છે. (૫) તે આ પ્રમાણે એકારુક દ્વીપથી ઇશાનખૂણામાં ૪૦૦ યાજન ગયા પછી ૪૦૦ ચાજન લાંખા પહેાળા ૧૨૬૫ ચેાજનમાં કઇક ન્યૂન પરિધિ વાળા હયકણુ નામે દ્વીપ છે. અને આ દ્વીપને તેમજ સ` દ્રીપેને એકારુક વગેરે દ્રીપને ફરતે રહેલી પ્રમાણવાળી પદ્મથરવેદિકા, વનખંડ વગેરે ચારેતરફ રહેલ છે. (૬) એ પ્રમાણે આભાસિક દ્રીપથી અગ્નિખૂણામાં ૪૦૦ ચાજન પછી હયકણું દ્વીપના પ્રમાણવાળા ગજક દ્વીપ જાણવા. (૭) અને વૈષાણિક દ્વીપથી નૈઋત્યખૂણામાં ૪૦૦ યાજન પછી હયક દ્રીપના પ્રમાણ સમાન ગાકણુ દ્વીપ જાણવા (૮) એ પ્રમાણે ન ગેલિક દ્વીપના વાયવ્ય ખૂણામાં ૪૦૦ યાજન બાદ હયકણું દ્વીપ સમાન પ્રમાણવાળા શલ્કુલીકણુ નામના દ્વીપ જાણવા. એ પ્રમાણે યકણું વગેરે ચારે દ્વીપે। સમાન પ્રમાણ વગેરે યુક્ત જાણવા. એ પ્રમાણે આગળ કહેલ ચારે યકણું વગેરે દ્વિપ પછી યથાક્રમપૂર્વક ઈશાન વગેરે ખુણામાં ૫૦૦ ચેાજન ગયા પછી ક્રમ પૂર્ણાંક ૯ આઇ'મુખ, ૧૦ મિમુખ, ૧૧ અધોમુખ ૧૨ ગામુખનામના ચાર દ્વિપેા છે. તે દરેક દ્વીપો ૫૦૦ ચેાજત લાંબા પહેાળા અને ૧૫૮૧ યાજન પરિધ વાળા છે. આ આદશમુખ વગેરે દ્વીપોથી વિદિશામાં ૬૦૦ યાજન દૂર ગયા પછી અનુક્રમે ૧૩ અધમુખ ૧૪ હસ્તિમુખ ૧૫ સિંહમુખ ૧૬ વ્યાઘ્રમુખ નામના ચાર દ્વીપે દરેક ૬૦૦ યોજન લાંખા પહેાળા ૧૮૯૭ ચેાજનની પરિધિવાળા છે. તે અધમુખ વગેરે ઢીપાથી વિદિશાઓમાં ૭૦૦ ચેાજન દૂર ગયા પછી ૧૭ અશ્વકણું ૧૮ હરિકણ ૧૯ આક Page #48 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ ર૦ કર્ણ પ્રવરણ નામના ચાર દ્વિપ ૭૦૦ એજન લાંબા પહેળા ૨૨૧૩ જન પરિધિવાળા છે. તે અશ્વકર્ણ વગેરે ચારે દ્વીપથી ચાર વિદિશામાં ૮૦૦ એજન દર ગયા પછી અનુક્રમે ૨૧ ઉલ્કમુખ રર મેઘમુખ, ૨૩ વિદ્યુમ્મુખ, ૨૪ વિદ્યુતુદન્ત નામના ચાર દ્વીપો ૮૦૦ એજન લાંબા પહેળા પર જન પરિધિવાળા છે. આ ઉલ્કમુખ વગેરે ચારે દ્વીપથી ચાર વિદિશામાં ૯૦૦ એજન દૂર ગયા પછી અનુક્રમે ૨૫ ઘનદંત, ૨૬ લષ્ટદંત, ૨૭ ગૂઢદત ૨૮ શુદ્ધદંત નામના ચાર દ્વીપ ૯૦૦ એજન લાંબાપહેળા ૨૮૪૫ જન પરિધિ વાળા રહેલા છે. આ દ્વીપમાં રહેનારા મનુષ્ય વજત્રાષભનારાજી સંઘયણવાળા, સમચતુરસ્ત્ર સંસ્થાનયુકત, સમગ્ર પ્રકારના લક્ષણ તથા વ્યંજનોથી યુક્ત, દેવે સમાન રૂપલાવણ્યથીયુક્ત શરીરવાળા ૮૦૦ ધનુષની ઊંચાઈવાળા, સ્ત્રીઓ કંઈક એાછી ઊંચાઈવાળી જાણવી, પલ્યોપમના અસંખ્ય ભાગનાં આયુષ્યવાળા યુગલીક રૂપે વસે છે. આ મનુષ્ય દશ પ્રકારના કલ્પવૃક્ષ વડે જીવનારા હોય છે. તે ૧૦ પ્રકારના ક૯૫વૃક્ષે આ પ્રમાણે છે. ૧ મત્તાંગ, ૨ ભૃગાંગ ૩ તડિત્તાંગ, ૪ દીપશીખા, ૫ તિષ્ઠા, 6 ચિત્રાંગ, ૭ ચિત્રરસ, ૮ મણિકાંગ, ૯ ગૃડાકારા, ૧૦ અનન્ના , મત્તાંગ કલ્પવૃક્ષે વિશિષ્ટ પ્રકારનું બલવીર્યકાંતિને કારણરૂપ સ્વાભાવિક, સરસ સુગધી, સ્વાદિષ્ટ, મનહર જુદા જુદા પ્રકારના મદિરાથી ભરેલી કેથળીઓ જેવા ફળથી શેભે છે તે કલ્પવૃક્ષેથી તે મનુષ્યને મદિરાની પ્રાપ્તિ થાય છે. ભૂંગાંગ કલ્પવૃક્ષ-સેનાચાંદીના અને મણીરત્ન વગેરે જડેલા એવા જુદા જુદા પ્રકારના સ્વાભાવિક થાળી, કાળા વગેરે અનેક પ્રકારના વાસણોરૂપી ફળ વડે શેભે છે. જેનાથી યુગલીકને વાસણોની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે જે કલ્પવૃક્ષને જે ચીજ આપવાને સ્વભાવ હોય છે તે વસ્તુઓ ચુગલી કે તે કલ્પવૃક્ષ પાસેથી પ્રાપ્ત કરી લે છે. ડિતાંગ નામના ક૯પવૃક્ષે વીણા વગેરે, તત્ પડહ વગેરે, વિતત, કાંસી જેડા વગેરે, ધન અને વાંસળી વગેરે શુષિર (પેલા) એમ ચાર પ્રકારના જુદા જુદા વાજિંત્રો રૂપી ફળ વડે શોભે છે. દિપશાખા-કલ્પવૃક્ષ પર સ્વભાવિક મણિસુવણની દીવડી, ઘીના દીવાની જેમ બળતી પ્રકાશ કરે છે તેમ પ્રકૃbટ કેટીને પ્રકાશ કરવા વડે સર્વ વસ્તુને પ્રકાશીત કરતા ફળ વડે શેભે છે. તિશિખા-કલ્પવૃક્ષ પર સૂર્યની જેમ પિતાના તેજ વડે સર્વ વસ્તુને પ્રકાશિત કરતા ફળે રહેલાં છે. ચિવાંગ- કલ્પવૃક્ષે જુદા જુદા પ્રકારના તાજા, સરસ, સુગંધી પાંચ વર્ણના ફૂલની માળાથી શોભે છે. ! I Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જીવસમાસ ૭ મણિકાંગ વૃક્ષે–સ્વાભાવિકપરિણત વિમલ, મોંઘા, ત્રણભુવનના સારરૂપ, મોટા હાર, કેડ, બાજુબંધ, ઝાંઝર વગેરે આભૂષણોના સમુડથી શુભતાં ફળવાળા રહેલા છે. ચિત્રરસ-અહીંના. કલમીખા, દાળ, પકવાન, શાક વગેરેથી અત્યંત અને ઘણી મિઠાશથી યુક્ત સ્વાદિષ્ટ વગેરે ગુણોથી સહિત અનેક પ્રકારની સ્વાદ્ય અને ભેજ્ય વસ્તુથી સંપૂર્ણ એવા પ્રકારના ફળોથી શોભે છે. ગૃહાકાર કલ્પવૃક્ષે–સ્વાભાવિક રીતે કેટ, કિલ્લા, પગથીયા, જુદી જુદી શાળાઓ, રતિગ્રેડ, ઝરૂખા, ગુપ્ત અને પ્રગટ એવાં એરડાઓ, છતે, ભેંયતળીયા વગેરેથી શોભતા અનેક ભવને યુક્ત છે. ૧૦ અનગ્ન કલ્પવૃક્ષથી સ્વાભાવિક એકદમ ચળકતા અત્યંત ઝીણા સુકમળ દેવદ્રષ્ય સમાન ઉત્તમ પ્રકારના જુદી જુદી જાતના વસ્ત્રો પ્રાપ્ત થાય છે. તે મનુષ્ય સ્વભાવથી ભદ્રિક, વિનયી, પ્રશાન્ત, અલ્પધિ, માન, માયા, લેભવાળા, અ૫ ઈચ્છાવાળા, ઉત્સુક્તારહિત, ઈચ્છા પ્રમાણે પવન જેવી ગતિએ વિહરનારા, સોનું, મણીતી વગેરે મમત્વના કારણરૂપ અનેક ચીજ હોવા છતાં પણ જે મમતા અને મૂછના આગ્રહથી રહિત છે, વૈરાનુબંધથી સર્વથા મુક્ત, પરસ્પર સ્વામિ સેવક ભાવથી રહિત, અહમિન્દ્રો, હાથી, ઘોડા, ઊંટ, ગાય, ભેંસ વગેરે પ્રાણુઓ હોવા છતાં પણ તેને ઉપગ કરતા નથી. પગે જ ફરનારા રોગ, વેદના વગેરેથી રહિત છે. આંતરે દિવસે આહાર કરનારા, ચેસઠ પાંસળીવાળા, છ માસ આયુષ્ય બાકી રહે ત્યારે સ્ત્રી પુરૂષના યુગલને જન્મ આપી ૭૯ દિવસ પાલન કરી અલપ નેડ અને અલ્પ કષાયના કારણે મૃત્યુ પામી દેવેલેકમાં જાય છે. તે ભૂમિમાં રહેલ વાઘ, સિંહ, સાપ વગેરે જંગલી પ્રાણીઓ કરતા વગેરે દેથી રહિત લેવાથી એક બીજાને ભક્ષણ વગેરે કરવા માટે પ્રવર્તતા નથી માટે મરીને તેઓ પણ દેવલેકમાં જાય છે. તે દ્વીપમાં ચોખા, ઘઉં વગેરે અનાજે પણ સ્વાભાવિક ખેતી કર્યા વગર પેદા થાય છે. છતાં મનુષ્યો તે ધાન્યને ખાતા નથી. તે ભૂમિમાં, માટી, ઝાડોના ફૂલે ફળો સાકરથી પણ અધિક મીઠાશ વગેરે ગુણવાળા હોય છે. તે દ્વીપમાં ડાંસ, મચ્છર, માંકડ, જૂ, ચંદ્રસૂર્યના ગ્રહણ વગેરે થતા નથી. ત્યાંની ભૂમિ રેતી કાદવ કાંટા વગેરેથી રહિત બધી જગ્યાએ સરખી સુંદર હોય છે. વધારે વિસ્તારથી સર્યું. આમ મેથી દક્ષિણદિશામાં અડ્ડાવીસ દ્રોપે કહ્યા. આ પ્રમાણે જ મેરથી ઉત્તર દિશામાં નામ, પ્રમાણ અને સ્વરૂપ વડે આગળ કહેલ ૨૮ દ્વીપ પ્રમાણે જ બીજા ૨૮ દ્વિીપે જાણવા, ફકત હિમવંત પર્વતની જગ્યાએ એરવત ક્ષેત્રને છેડે રહેલ શિખરી પર્વત કહેવે, બાકીનું આગળ પ્રમાણે વર્ણન જાણવું આ પ્રમાણે સંક્ષેપમા છપ્પન અંતર દ્વાપ બતાવ્યા. વિસ્તારપૂર્વક જીવભિગમ સૂત્રથી જાણવું. જે અહિ આગળ કલ્પવૃક્ષ વગેરેનું સ્વરૂપ કહ્યું તે હંમવંત વગેરે ૩૦ અકર્મભૂમિમાં પણ જાણવુ, ફક્ત આયુષ્ય વગેરેમાં Page #50 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ ફરક છે. તે બીજા ઘણું સ્થાનમાં કહેવાયું હોવાથી અહીં કહ્યું નથી. અંતર દ્વીપનું સ્વરૂપ બીજા સ્થાને થોડું જ કહ્યું હોવાથી અહીં વિસ્તારથી કહ્યું છે. આ કર્મભૂમિજ વગેરે મનુષ્યના બીજા ભેદ પડે છે. તે બતાવે છે. સંમૂચ્છિમ એટલે ગર્ભની અપેક્ષા વગર ઉલટી, પત્ત વગેરેમાં સ્વાભાવિક જ છની ઉત્પત્તિ થાય, તે સંમૂર્છાિમ કહેવાય. સમૂચ્છથી ઉત્પન્ન થયેલા તે સંભૂમિ કહેવાય. આ સંમૂર્છાિમ મનુષ્ય, અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યના જ વિષ્ટા વગેરેમાં ઉત્પન્ન થાય છે. બીજી જગ્યાએ નહીં. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – ___कहि ण भतो समुच्छिममणुस्सा समुच्छति ? गोयमा ? अतामणुस्सखेरो पणयालीसाए जायणसयसहस्सेसु अढाइजेसु दिवसमुद्देसु, पन्नरससुकम्मभूमीसु, तीसाए अकम्म भूमीसु छप्पण्णाएंअंतरीदीवेसु, गब्भवतिय मणुस्साणंचेव उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणेसु वा वंतेसु वा पित्तेसु वा पूएसु वा सेाणिएसु वा सुक्केसु वा सुक्कपोग्गलपरिसाडेसु वा थीपुरिसस'जोएसु बा, नगरनिध्धमणेसु वा सव्वेसु चेव असुइएसु ठाणेसु संमुच्छिम मणुसा संमुच्छति, अंगुलस्स, असंखेज्ज इ भागमित्ताए ओगाहणाए असण्णी मिच्छदिट्री सव्वाहि पज्जत्तीहि अप्पज्जत्तगा अतोमुहुताउया चेव कालं करें ति सेत्त संमुच्छिम मणुस्सा ।' પ્ર. :-- હે ભગવંત ! સંમુમિ મનુષ્ય ક્યાં આગળ ઉત્પન્ન થાય છે? ઉ. – હે ગૌતમ ? સંમુશ્કેિમ મનુષ્ય ૪૫ લાખ જન વિસ્તારવાળા અઢી દ્વીપ અને - બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં પંદર કર્મભૂમિએ, ત્રીસ અકર્મભૂમિઓ અને છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યની વિષ્ટામાં, પેશાબમાં, કફ-લીટમાં, ઉલટીમાં, પિત્તમાં, પરુમાં, લેડીમાં, વીર્યમાં, ખરી પડેલા વીર્યના પુદ્ગલોમાં, સ્ત્રાપુરૂષોના સંગમાં નગરની ખાળમાં, તથા સર્વ પ્રકારના અશુચિસ્થાનમાં સંમુર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેઓ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, અસંજ્ઞી મિથ્યાદષ્ટિ, સર્વ પર્યાપ્તિએ વડે અપર્યાપ્તા, અંતમુહુર્તનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કરે. યુગલિન દેહમાન આયુષ્ય વગેરેને કઠો સ્થાન દેહમાન આયુષ્ય આહારદિન આહારપ્રમાણ પાંસળીઓ (પૃષ્ઠ કરંડક ૫૬-અંતર ૮૦૦ પલ્યોપમને ચોથભક્ત આમળા ૭૯ દિવસ દ્વીપ ધનુષ અસંખ્યભાગ એકાંતરે પ્રમાણ હિમવંત 1 1 ગાઉ ૧-૫લ્યોપમ હિરણ્યવંત હરિવર્ષ 1 ૨ ગાઉ ર–પ૯પમ બે દિવસ બોર ૬૪ દિવસ ૨મ્યક | પછી પ્રમાણ દેવકર ૧ ૩ ગાઉ ક૫૯પમ ત્રણ દિવસ તુવરના ૪૯ દિવસ ઉત્તરકુર) પછી દાણ પ્રમાણ અપત્ય ૧૨૮ ૨૫s Page #51 -------------------------------------------------------------------------- ________________ દેશ ૨૪. છવાસમાસ આ પ્રમાણે સંમુર્ણિમ મનુષ્ય જાણવા. સ્ત્રીઓના ગર્ભમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ મનુષ્ય કહેવાય છે અને તે પ્રસિદ્ધ છે. આEIR સર્વ દેવો જ આ સર્વ ધર્મોથી જે દૂર ગયા છે તે આ કહેવાય. તે આ બે પ્રકારે છે અદ્ધિપ્રાપ્ત અને અનુદ્ધિપ્રાપ્ત એમ બે પ્રકારે છે. તીર્થકર, ચક્રવર્તિ, બળદેવ, વાસુદેવ, ચારણમુનિ અને વિદ્યાધર એમ છ પ્રકારે અદ્ધિ પ્રાપ્ત આર્યો છે. ક્ષેત્ર, જાતિ, કુલ, કર્મ, શિલ્પ, ભાષા, જ્ઞાન, દર્શન, ચારિત્ર એમ નવ પ્રકારે અનઋદ્ધિપ્રાપ્ત આર્યો છે. (૧) વાર્થ- જ્યાં તીર્થકરેને, તેમના સાધુઓનો અને તેમના ધર્મની પ્રવૃત્તિ હેય તે આર્યક્ષેત્ર કહેવાય. તે આર્ય ક્ષેત્રમાં ઉત્પન્ન થનાર ક્ષેત્રાર્ય કહેવાય. તે આ ક્ષેત્રે આ . પ્રમાણે જાણવા. દેશ રાજધાની રાજધાની ૧ મગધ રાજગૃહિ ૪ કલિંગ કંચનપુર ૨ અંગ ચંપ ૫ કાશી વારાણસી ૩ નંગ તામ્રલિપ્તિ ૬ કેશલ સાકેત-અયોધ્યા ૭ કુરૂ ગજપુર(હસ્તિનાપુર) ૮ કુશર્ત - શૌરિપુરી પાંચાલ કાંપિલ્યપુર ૧૦ જંગલ અહિચ્છત્રા ૧૧ સૌરાષ્ટ્ર દ્વારિકા ૧૨ વિદેહ ૧૩ વર્લ્સ કેશાંબી ૧૪ શાંડિલ્યા નંદિપુર ૧૫ મલય ભદિલપુર ૧૬ વચ્છ વૈરાટ ૧૭ અચ્છ ૧૮ દશાર્ણ અમૃતિકાવતી ૧૯ ચેટ્ટી દેશ શકિતમતિ ૨૦ સિંધ–સવીર વીત્તભયપત્તન ૨૧ સૂરએણ મથુરા ૨૨ ભંગ પાવાપુરી ૨૩ પરિવર્ત માસપુરી ૨૪ કૃણાલ શ્રાવસ્તિ ૨૫ લાઢા કેટવર્ષ ૨૫12 અર્ધ કેતકદેશ વેતાંબિકા આ પ્રમાણે સાડા પચ્ચીસ આર્યદેશે જાણવા. આ દેશમાં ઉત્પન્ન થયેલ ક્ષેત્રથી આર્ય કહેવાય. આ આર્યદેશ નજીકપણાના કારણથી ભરતક્ષેત્રના કહ્યા. આ આર્યદેશના ઉપલક્ષણથી બીજા મહાવિદેહ ક્ષેત્રમાં રહેલ વિજયના મધ્યખંડવતી ઘણું આદેશ પણું જાણવા. ૨ પ્રજ્ઞા પના સૂત્રમાં છ પ્રકારના અંબડુ, કલંદ વિડ, વંદન હરિયા, ચુંચણ એમ છ પ્રકારના જાતિઆર્ય કહ્યા છે. આ છ જાતિમાં ઉત્પન્ન થનાર જાતિ આર્યો કહેવાય. વર્તમાનકાળમાં આ જાતિઓ જણાતી નથી. મિથિલા વરણું Page #52 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ ૨૫ ૩ ઉગ્ર, ભાગ, રાજન્ય, ઇક્ષ્વાકુ, જ્ઞાત, કૌરવ્ય, (ક્ષત્રિય) એમ છ પ્રકારના કુલામાં ઉત્પન્ન થનાર કુલાય કહેવાય છે. ૪ જે આ કને કરનારા પણ નિતિ કર્મો નહિં કરનારા તે ક આય, તેઓ દૃષિક, ગાન્ધિક (ગાંધીના ધંધા) સેાત્રિક (સુગધીદ્રબ્ય) કાપસિક, (સુતરાઉ કપડા વણનાર) કૌસુભિક, (કપડા રંગવા) વગેરે અનેક પ્રકારે છે. ૫ અનિંદિત શિલ્પો જેવાકે તુણુ, લેપકરવા, શંખના દાગીના કરનારા (અથવા વગાડનાર) દાંતના કાય કરવા, ચિત્રો દોરવા, વગેરે અનેક પ્રકારના શિલ્પો કરનારા શિલ્પા કહેવાય. ૬ જેએ અર્ધમાગધી ભાષા વડે ખેલે છે, અને જેએમાં ૧૮ પ્રકારની બ્રાહ્મી વગેરે લિપિ પ્રવર્તે છે જે વત્તમાનકાળમાં જણાતી નથી તે ભાષા. ૭ મતિ વગેરે જ્ઞાનવાન જ્ઞાનાય છે. ૮ ક્ષાયિક વગેરે સમ્યગ્દષ્ટિ દશનાય છે. ૯ સામાયિક વગેરે ચારિત્રવાના ચારિત્રાય છે. ગાથામાં ૬ સમુચ્ચય અર્થમાં છે. જેએમાં ધર્મનું નામ પણ જણાય નહી, ફક્ત અપેય પીવામાં, અભક્ષ્ય ભક્ષણમાં અને અગમ્ય ગમનમાં જ જે આસક્ત હેય, અને શાસ્ત્ર વગેરેને અમાન્ય વેષ, ભાષા વગેરે આચારોવાળા અનાય મનુષ્યા મ્લેચ્છ કહેવાય છે. તે સ્વેચ્છા, શક, યવન, શખર, ખખ્ખર કાય, મુરુડ, ઉડ્ડ, ગાર્ડ્ઝ' પણુ, આરબ, હુણુ, રેમન, વારસ, ખસખાસિયા, દુખિલયલ, ઉસ, એક્કસ, ભિલ્લંધ, પુલિંદ, કુંચ, ભમર, રુયા, કુ ચાય, ચીણુ ચુચુય, માલવદ, મીલા, લગ્ધા, કેતક, કિરાત, હચમુખ, વરમુખ, તુરગમુખ, મિ ઢમુખ, હેયક, ગજક, વગેરે બીજા પણ ઘણા અનાર્ય દેશો જાણવા. અનાર્યોં પાપી, પ્રચંડ, રૌદ્રપરિણામિ, ધરહિત, નિર્દય, કઠોર, ધર્મ એટલા અક્ષરોને સ્વપ્નમાં પણ જાણતા નથી. ક ભૂમિ, ભાગભૂમિ અને છપ્પન અતર દ્વીપામાં ગર્ભજ અને સમૂચ્છિ મ મનુષ્યોની ઉત્પત્તિ હોવાથી, આ ત્રણે ભૂમિમાં મનુષ્યના ગજ અને સમૂછમ એ ભેદ્દા પડે છે, અના ભેદ કમભૂમિના મનુષ્યામાં જ જાણવા. આ અકમ ભૂમિ અને અતરદ્વીપના મનુષ્ય તે ભાગપુરુષપણા વડે અન્યસમુહમાં જતાં હોવાથી આ મ્લેચ્છ સ્વરૂપ વિકાથી રહિત છે. વધુ વિસ્તારથી સ` –(૧૫) હવે દેવગતિના સ્વરૂપના નિર્ણય કરવા માટે કહે છે. देवाय भवणवासी बंतरिया जोइसा य वेमाणी । कपोवगा य नेया गेविज्जाणुत्तर सुरा य ॥१६॥ ગાથા : ભવણવાસી, વ્યતો, જ્યાતિષ્ટ અને વૈમાનિકમાં કાપન્ન દેવા છે, અને ત્રૈવેયક તથા અનુત્તર ધ્રુવા કલ્પાતિત ધ્રુવા છે, (૧૬) .. ૪ Page #53 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ટીકાW : રીવ્યન્તીતિ સેવા : જેઓને પૂર્વભવમાં પ્રાપ્ત કરેલા પુણ્યના સમુહથી વિશિષ્ટ પ્રકારની ભેગ સામગ્રી મળી છે એવા જીવવિશે દેવ કહેવાય છે. તે દેવે મૂળભેદે ચાર પ્રકારે છે. ભવનવાસી, વ્યંતર, તિષ્ક, વૈમાનિક, જેઓ રત્નમય આવાસમાં વસે તે ભવનવાસી દેવે કહેવાય છે. રત્નપ્રભા પૃથ્વીના પહેલા હજાર જનમાં ઉપર નીચે સે સે યોજન છેડી તેની મધ્યમાં વસનારા દે વ્યંતર કહેવાય છે. જ્યોતિ એટલે તેજ, તે તેજ જે દેવેને હોય તે તિષ્ક દેવે કહેવાય છે. વિમાન વડે ફરનારાઓ એટલે વિમાનમાં રહેનાર વૈમાનિક દેવ કહેવાય છે, ચારે નિકાયમાં મુખ્ય હાલમાં જ જેનું સ્વરૂપ કહ્યું હોવાથી એમાં જે વિશેષતા છે તે ભેદપૂર્વક કહે છે. જે દેવે નવા ઉત્પન્ન થયા હોય તેઓને સ્નાનકરણ, અલંકાર ગ્રહણ, વ્યવસાય, સભા ગમન, પુસ્તકવાચન, સિધાયતન પૂજન, ઇદ્ર સેવન રૂપ, અવશ્ય કર્તવ્ય રૂપ, કપાચારને પ્રાપ્ત થયેલા હોય તે કલ્પપન્ન દેવ કહેવાય છે તે દેવે ૧૨ દેવલેક વાસી છે, તે બધા દેવામાં ઉપર કહેલા આ ચાર હોય છે વેચક અને અનુત્તર વિમાનવાસી દેવે ઉપર બતાવેલા આચારથી રહિત હોવાથી તે કપાતિત કહેવાય છે. તે કલ્પાતીત દેવનું સ્વરૂપ બતાવે છે. ચૌદ રાજલોકરૂપ પુરૂષના ગળા (ડાક) રૂપ પ્રદેશમાં જેમના વિમાનો રહેલા છે તે રૈવેયકમાં રહેનાર દેવે ઉપચારથી--ગેયક દેવે કહેવાય છે.-- જેમનાથી બીજા કોઈ દેવો ઉત્તર શ્રેષ્ઠ નથી તે અનુત્તર દેવે કહેવાય છે. તે દે વિજય, વિજયંત, જયંત, અપરાજિત, સર્વાર્થસિધ રૂપ પાંચ પ્રકારના વિમાનમાં વસનારા છે. આ બન્ને પ્રકારના દેવે કપાતિત કહેવાય છે, તેઓ અહમિન્દ્ર ભાવવાળા હોવાથી તેઓમાં સ્નાનકરણ વગેરે આ ચારે સર્વથા અસંભવ છે. (૧૬) હવે ભવનપતિ વગેરે દેશના ઉત્તરભેદોનું પ્રતિપાદન કરે છે. , असुरा नागसुवन्ना दीवादहिथणिय विज्जुदिसिनामा । वायग्गि कुमाराविय दसेव भणिया भवनवासी ॥१७॥ ગાથાર્થ : દરેકની સાથે કુમાર શબ્દ જોડવાથી અસુરકુમાર, નાગકુમાર, સુવર્ણકુમાર દીપ. કુમાર(દ્વીપકુમાર) ઉદધિકુમાર સ્વનિતકુમાર, વિધુતકુમાર દિશિકુમાર વાયકુમાર અગ્નિકુમાર, એમ દશ પ્રકારે ભવનવાસી દે કહ્યા, ગાથાને બંધારણના કારણે કેઈક જગ્યાએ આ ભેદે આ પ્રમાણે વ્યક્રમથી પણ કહ્યા છે. આગમમાં તે અગ્નિ, નાગ, સુવર્ણ, વિદ્યુત, દ્વીપ, ઉદધિ, દિકકુમાર વાયુકુમાર, સ્વનિતકુમાર એ પ્રમાણે કમ બતાવ્યો છે. (૧૭ ટીકા થZઉપર આવી ગયે. હવે વ્યંતરના ભેદે કહે છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ . किंनर किंपुरिस महोरगाय गंधव्व रक्खसा जक्खा । भूया य पिसायाविय अविहा वाणमंतरिया ॥१८॥ ગાથાર્થ કિંમર, લિંપુરૂષ, મહારગ, ગંધર્વ, રાક્ષસ, યક્ષ, ભૂત અને પિશાચ, આગમમાં પ્રાયઃ કરીને પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ, અને ગાંધર્વ એમ આઠ પ્રકારના વાણવ્યંતરે છે, એ પ્રમાણેને કમ બતાવ્યું છે. કિનરાદિને જે ક્રમ અહિં બતાવ્યો છે, તેનું કારણ સ્વયં વિચારી લેવું.(૧૮) ટીકાર્ચ–ગાથાર્થમાં આવી ગયે. હવે તિષિના ભેદો કહે છે. चंदा सूरा च गहा नकखत्ता तारगा य पंचविहा । जोइसिया नरलोए गईरयओ संठिया सेसा ॥१९॥ ગાથાર્થ—ચંદો સૂર્યો, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ એમ પાંચ પ્રકારે જ્યોતિષિઓ છે. મનુષ્યલોકમાં રહેલા જ્યોતિષિએ ગતિવાળા છે અને મનુષ્ય લેકની બહાર રહેલ સ્થિર છે.(૧૯) ટીકા–અસંખ્યાતા ચંદ્ર, અસંખ્યાતા સૂર્યો, અસંખ્યાતા ગ્રહે, અસંખ્યાતા નક્ષત્રો, અસંખ્યાતા તારાઓ એમ પાંચ પ્રકારે જ્યોતિષીઓ છે. પ્ર. : આ દેખાતા ચંદ્ર વગેરેના અંતિષીઓ બધા ચલાયમાન, ફરતા છે કે કેટલાક . સ્થિર પણ હોય છે? ઉ. માનુષેત્તર પર્વત પહેલાં મનુષ્ય ક્ષેત્રમાં જે તિષિઓ છે તે ચલાયમાન-ફરતા સ્વભાવવાળા છે, બાકીના જે જ્યોતિષિએ કે માનુષેત્તર પર્વતથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત રહેલા છે, તે બધા સ્થિર સ્વભાવવાળા છે. કઈ જગ્યાએ રિજિસ્ટો એવા પ્રકારને જે પાઠ છે, તે બરાબર જણાતું નથી, કારણ કે રાષ્ટ્રોતિરરાઃ એમ કહેવાથી બાકીના સ્થિર છે એમ સ્વીકાર થઈ જાય છે. બીજી રીતે નહીં. તિર્થો લેક સિવાય તિષી વિમાનોને સર્વથા અભાવ છે. તિર્જીકમાં ગતિશીલ, સ્વભાવવાળા છે એ અર્થ પણ ઘટતું નથી કેમકે સ્થિર સ્વભાવવાળા તિષીઓ પણ તિર્જીકમાં જ છે. વધુ વિસ્તારથી સર્યુ. (૧૯) : કલ્પપન્ન વૈમાનિક દેના ભેદ કહે છે, ૧ બૃહત સંગ્રહણીમાં વાણું વ્યંતરો આ પ્રમાણે જણાવેલ છે. આપની, પશુવન્ની સિવાઈ, ભૂતવાદિ, કંદ, મહાકંદ, કારડ અને પતંગ એમ આઠ પ્રકારે જણાવેલ છે. Page #55 -------------------------------------------------------------------------- ________________ ૨ટે જીવસમાસ , सोहम्मीसाण सणंकुमार माहिंद बंभलंतयथा। सुकसहसाराणय पाणयय तह आरणच्चुयया ॥२०॥ ગાથાર્થી--સૌધર્મ, ઇશાન, સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલાંતક, શુક્ર, સહસ્ત્રાર, આનત, પ્રાણત, આરણ અને અમ્રુત્ત એમ ૧૨ દેવલેક છે. ટીકાર્ય–ગાથાર્થ પ્રમાણે (૨૦) કપાતીત બૈમાનિક દેવના ભેદો કહે છે. हेटिठम मज्झिम उवरिम गेविज्जा तिण्णि तिण्णि तिण्णेवं । सव्वट्ठ विजय विजयंत जयंत अपराजिया अवरे ॥२१॥ ગાથાર્થ-અધસ્થાનીય વણ, મધ્યસ્થાનીય ત્રણ અને ઉર્ધ્વ સ્થાનીય ત્રણ એમ નવ પ્રકારે રૈવેયક દેવો છે. સર્વાર્થસિધ, વિજય, વૈજયંત, જયંત, અપરાજિત એમ અપર એટલે અનુત્તર વિમાન વાસીના ભેદો છે. (૨૧) ટીકાર્થ –શૈવેયક દેવલોકમાં નવ પ્રતિરો છે તેમાં નીચેના ત્રણ પ્રતો અધસ્થાનીય ત્રણયક કહેવાય છે. વચ્ચેના ત્રણ પ્રતરે મધ્યસ્થાનીય ગણવેયક, ઉપરના ત્રણ ગ્રંયકે ઉર્વ સ્થાનીય સૈવેયક કહેવાય છે. આ ત્રણ ત્રણના ત્રણ પ્રતર ત્રીકે, ત્રીકે સંજ્ઞા પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે રૈવેયક ની નવ પ્રકારની સિદ્ધિ થઈ. તેમાં અધસ્તન પ્રતર ત્રીકમાં જે સહથી નીચેના પ્રતરમાં જે વૈમાનિકે છે તે અધસ્તન અસ્તન વેયક કહેવાય છે. વચ્ચેના પ્રતરમાં જે વિમાને છે તે અધસ્તન મધ્યમ ગ્રેવેયક કહેવાય છે તેમાં ઉપરના પ્રતરમાં જે વિમાને છે તે અધસ્તન ઉપરિતન દૈવેયક કહેવાય છે. ' મધ્યમ ત્રીકમાં સહુથી નીચેના પ્રતરમાં જે વિમાને છે. તે મધ્યમ અધસ્તન રૈવેયક કહેવાય છે. વચ્ચે જે વિમાને છે તે મધ્યમ મધ્યમ વેયક કહેવાય છે. જે ઉપર વિમાને છે તે મધ્યમ ઉપરિતન વેયક કહેવાય છે. ઉપરિતન પ્રતરત્રીકમાં નીચેના પ્રતરમાં જે વિમાને છે તે ઉપરિતન અધસ્તન વેયક કહેવાય છે, વચ્ચેના વિમાને ઉપરિતન મધ્યમ શૈવેયક કહેવાય છે. અને ઉપરના વિમાને ઉપરિતન ઉપરિકન સૈવેયક કહેવાય છે. સર્વાર્થસિદ્ધ, વિજય વૈજયંત, જયંત અને અપરાજિત એમ પાંચ પ્રકારે અનુત્તર વિમાને છે. (૨૧) નારક વગેરે ચાર ગતિઓ આ પ્રમાણે બતાવી. હવે જે પૂર્વમાં કહ્યું હતું કે તિ વગેરે માર્ગણાઓમાં જીવસમાસ જાણવા”, એ વાતને અનુસરીને ગુણસ્થાનક લક્ષણ જીવસમાસેને ચારે ગતિમાં વિચાર કરતા કહે છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ ચાર ગતિનું સ્વરુપ सुरनारएसु चउरो जीवसमासा उ पंच तिरिएसु। मणुयगइए चउदस मिच्छदिट्ठी अपज्जत्ता ॥२२॥ ગાથાર્થ દેવ અને નારકમાં ચાર જીવસમા તીર્યમાં પાંચ જીવસમાસે મનુષ્ય ગતિમાં ચઉદwવસમાસો અને (લબ્ધિ) અપર્યાપ્તા છોમાં મિથ્યાષ્ટિ જીવસમાસ હેય છે. (૨૨) ટીકાર્થ-દેવામાં અને નારકમાં એ બંનેમાં મિથ્યાષ્ટિ, સાસ્વાદન, મિશ્ર અને અવિરત સમ્યગદ્દષ્ટિ રૂપ પહેલા ચાર ગુણસ્થાનક રૂપ ચાર જીવસમાસે સામાન્યથી પ્રાપ્ત થાય છે. વિશેષ વિચારણામાં તે પાંચે અનુત્તર દેવેમાં ફક્ત અવિરત સમ્યગદષ્ટિ રૂપ એક જ ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે. દેવનારકેને અવશ્યમેવ અપ્રત્યાખ્યાનાવરણ કષાયને ઉદય હેવાથી દે અને નારકમાં અંશ પ્રમાણ પણ વિરતિને અસંભવ છે માટે દેશવિરતિ વગેરે ગુણસ્થાનકો પ્રાપ્ત થતા નથી. તિર્યમાં આગળ કહેલ મિથ્યાત્વ વગેરે ચાર અને દેશવિરતિ ગુણસ્થાનક રૂપ પાંચમું એમ પાંચ જીવસમાસે હોય છે. કેટલાક તિર્યંચને અપ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષપશમથી દેશવિરતિનો પણ સંભવ છે. પ્રમત્ત વગેરે ગુણસ્થાનકો પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયને સદ્ભાવ હોવાથી તિર્થમાં સર્વવિરતિને અભાવ છે. મનુષ્યગતિમાં ચૌદ ગુણસ્થાનક રૂપ સર્વ જીવસમાસે પ્રાપ્ત થાય છે, કારણકે તેઓને મેહનીય વગેરે કર્મનો ઉદય, ક્ષયે પશમ વગેરેને સંભવ હોવાથી, આ સામાન્યથી વિચાર કર્યો. વિશેષ વિચારણામાં કંઈક દિશાસૂચન રૂપ કહે છે. જેમાં લબ્ધિ અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યો છે તે બધાયે મિથ્યાદષ્ટિ જ છે. સંકિલષ્ટ પણાના કારણે બાકીના ગુણસ્થાનકેન તેઓને અસંભવ છે, એ પ્રમાણે કર્મભૂમિ, અકર્મભૂમિ વગેરે વિશેષ ભેદોમાં જે કંઈક વિશેષતા હોય તે સ્વયં જાણું લેવી. (૨૨) ગતિદ્વાર પૂર્ણ થયું. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૪ ઈન્દ્રિયદ્વાર ઈન્દ્રિય આશ્રય વગરની હોતી નથી, માટે તેના આશ્રયરૂપ એકેન્દ્રિય વગેરે છે છે. આથી ઈન્દ્રિયદ્વાર વડે તે જી કહે છે. एगिदिया य बायरसुहमा पज्जतया अपज्जत्ता। बियतिय चरुरिदिय दुविह भेय पजत्त इयरे य ॥२३॥ पंचिंदिया असण्णी सण्णी पज्जत्तया अपज्जता । ... पंचिंदिएसु चोदस मिच्छदिष्टि भवे सेसा ॥२४॥ ગાથાર્થ :-એકેંદ્રિય બાદર અને સૂક્ષ્મ એમ બે પ્રકારે અને બન્ને પર્યાતા અને પર્યા'તા એમ બે પ્રકારે છે. બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચીરિદ્રિય એ દરેક પર્યા'ત અને અપર્યાત એમ બે પ્રકારે છે. (૨૩) પંચેન્દ્રિય અસંજ્ઞી સંજ્ઞી એમ બે પ્રકારે છે. અને તે બંને પાછા પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે જાણવા પંચેન્દ્રિમાં મિથ્યાત્વ વગેરે ૧૪ ગુણસ્થાન રૂ૫ સર્વ જીવસમાસે પ્રાપ્ત થાય છે. અને બાકીનામાં મિથ્યાત્વરૂપ એક જીવ સમાસ પ્રાપ્ત થાય (૨૪) ટીકાર્ચ–એકેન્દ્રિયે બે પ્રકારે છે. ગાથામાં ૪ શબ્દ ભિન્નક્રમ બતાવનાર છે. બાદરનામકર્મના ઉદયથી બાદર, અને સુમ નામકર્મના ઉદયથી સૂકમ કહેવાય છે. સૂકમ એકેન્દ્રિય અને બાદર એકેન્દ્રિય પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદવડે બબ્બે પ્રકારના છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય અને ચઉરિન્દ્રિયે પણ પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે ભેદે ત્રણે વિકસેન્દ્રિય છે. પંચેન્દ્રિય પણ સંજ્ઞી અને અસંસી અર્થાત્ ગર્ભજ અને સંમૂર્ણિમ એમ બે પ્રકારે છે અને પાછા તે દરેક પણ પર્યાપ્ત અને અપર્યાપ્તરૂપે બે પ્રકારે છે. આના વડે અન્ય સ્થાનમાં કહેલ ચૌદ પ્રકારને ભૂતગ્રામ પણ છીદ્રયોને આશ્રયીને જ કહ્યો છે એમ જાણવું. ચૌદ પ્રકારને ભૂતગ્રામ આ પ્રમાણે છે.” एगिदिय सहमियरा सण्णियर पणि दिया य सबिति चउ । पज्जत्तापर " મેઘ વરસામાં છે? ૧ સૂકમ એકેન્દ્રિય, ૨ બાદર એકેંદ્રિય, ૩ બેઈન્દ્રિય ૪ તેઈન્દ્રિય પ ચન્ફરન્દ્રિય ज्जत्ता Page #58 -------------------------------------------------------------------------- ________________ ઇન્દ્રિયદ્વાર - ૩૧ ૬ સ ́શીપ ચેંદ્રિય ૭ અસ'ની પંચેન્દ્રિય તે દરેક પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ૧૪ પ્રકારે ભૂતગ્રામ જાણવા. આ પ્રમાણે ઇન્દ્રિયા કહેવાના ખડ઼ાનાથી તેના આશ્રયરૂપ ૧૪ પ્રકારના ભૂતગ્રામ એકેન્દ્રિય વગેરે જીવા કહીને હવે તે જીવા જ્યાં, જેઓને જેટલા જીવસમાસા ઘટે તેને ત્યાં તેટલા બતાવતા કહે છે. પાંચ ઇન્દ્રિયા છે જેમને તે પચેન્દ્રિયા, પર્યાપ્ત અપર્યાપ્ત સન્ની અસ ́જ્ઞી રૂપ તે પચેન્દ્રિયમાં મિથ્યાત્વ વગેરે ચૌદ ગુણસ્થાન રૂપ ચૌદે જીવસમા પ્રાપ્ત થાય છે. પંચેન્દ્રિયથી સામાન્ય રૂપે નારક મનુષ્ય વગેરે ચાર ગતિ પ્રાપ્ત થાય છે તેઓ મળે છતે ઉપર કહેલ ચૌદ્દે ગુણસ્થાનકો પ્રાપ્ત થાય છે. ખાકી રહેલ સૂક્ષ્મ એકેન્દ્રિય વગેરે દશ જીવલે મિથ્યાદ્રષ્ટિ જ છે, કારણકે તથાપ્રકારની વિશુધ્ધિના અભાવ હોવાથી બાકીના ગુણસ્થાનકના અભાવ છે. પ્ર૦ કણુ અપર્યાપ્ત ખાદર પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય તેમજ કરણ અપર્યાપ્ત એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિયમાં સાસ્વાદન સમ્યગદ્રષ્ટિ પ્રાપ્ત થાય છે. તે તે શા માટે કહ્યા નથી ?. ઉ॰ સાચી વાત છે, પરંતુ તે સાસ્વાદન ગુણસ્થાનક અલ્પકાલનુ છે. માટે તેની અહિં ગણના કરી નથી. તથા અનંતાનુબંધીના ઉદ્દયથી કલુષિત છે. નજીકમાં મિથ્યાત્વના ઉદય થવાના હોવાથી તે જીવાને મિથ્યાદષ્ટિ રૂપે જ વિવક્ષા કરી હાવાથી દોષ નથી (૨૪) જો કે અહિં દોઢ ગાથા વડે સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય, વિકલેન્દ્રિય, સ ંજ્ઞી અસ`જ્ઞી પૉંચેન્દ્રિય રૂપ સાત પ્રકારના જીવભેદ્દે પર્યાપ્ત-અપર્યાપ્ત રૂપ વિશેષણો વડે વિશેષિત કરી ચૌદ પ્રકારના કહ્યા. તેા તે ઈ પર્યાપ્તીઓ છે? જેના યાગથી જીવ પર્યાપ્ત થાય અને અભાવથી અપર્યાપ્ત થાય છે એવી આશંકા કરીને પ્રસગવશાત્ પર્યાપ્તિના સ્વરૂપના નિર્ણય માટે ગાથા કહે છે. आहार शरीरंदिय पज्जत्ती आणपाण भासमणे । चारि पंचछप्पिय एगिदिय विगल सण्णीणं ॥ २५ ॥ ગાથા:-આહાર, શરીર, ઇન્દ્રિય, ધાસાચ્છવાસ, ભાષા અને મન એમ છ પ્રકા૨ેપર્યાપ્તી છે. એમાં એકેન્દ્રિયને ચાર, વિકલેન્દ્રિયને પાંચ અને સંજ્ઞીને છ પર્યાપ્તીઓ હાય છે. (૨૫) ટીકા-આહારાદિ પુદ્ગલેા ગ્રહણ કરી પણુમાવવા માટે કારણરૂપ જે શક્તિ વિશેષ તે પર્યાપ્તિ, તે છ પ્રકારે છે. જે શક્તિ વિશેષથી આહારના પુદ્દગàાને ગ્રહણુ કરી ખલ અને રસ રૂપે પરિણમાવે તે આહાર પર્યાપ્તિ, Page #59 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ જે શક્તિ વિશેષથી રસ રૂપ થયેલ આહારને રસ, લોહી, માંસ, ચરબી, હાડકા, મજજા, શક રૂપ સાત ધાતુ તરીકે પરિણુમાવે તે શરીર પર્યાપ્તિ . જે શક્તિ વિશેષથી ધાતુરૂપ આહારને ઈન્દ્રિયરૂપે પરિણાવે તે ઈન્દ્રિય પર્યાપ્તિ. જે શક્તિ વિશેષથી શ્વાસે શ્વાસ વણાના પુદ્ગલેને ગ્રહણ કરી શ્વાસોશ્વાસ રૂપે પરિણાવી છોડે તે શ્વાસે શ્વાસપર્યાદિત જે શકિત વિશેષથી ભાષાવર્ગણાના દ્રવ્યોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી છોડે તે ભાષા પર્યાપ્તિ . જે શક્તિ વિશેષથી મને વર્ગણાના દ્રવ્યને ગ્રહણ કરી મનરૂપે પરિણુમાવી છે તે મન પર્યાપ્તિ . ગાથાની વચ્ચે રહેલો પર્યાપ્તિ શબ્દ આહાર વગેરે સાથે જોડવાથી છ પર્યાપ્તી થાય છે. પ્ર. શું બધા જીવને બધી પર્યાપ્તીઓ હોય છે ? ઉ. ના, પહેલી ચાર પર્યાપ્તિએ એકેન્દ્રિય જીવને હોય છે. કારણકે તેમને ભાષા અને મનપર્યાપિત અભાવ હોય છે. વિકલેન્દ્રિયને પાંચ પતિઓ હોય છે, વિલ એટલે મન રહિત છ જાણવા. તે છ બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય ચૌરિન્દ્રિય અને અસશી પંચેન્દ્રિય હોય છે. તેઓને મનને અભાવ હોવાથી મન પર્યાપ્તિ નથી હોતી. સંજ્ઞી પંચેન્દ્રિને મન હેવાથી તેમને છએ પર્યાપ્તિઓ હોય છે. (૨૫). Page #60 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ કાયદ્વાર પ્રસંગ પામીને ઈન્દ્રિયદ્વાર કહ્યું. હવે કાયદ્વાર કહે છે. पुढविदगअगणिमारूय साहारणकाइया चउया उ । पत्तेय तसा दुविहा चोदस तस सेसिया मिच्छा ॥२६॥ ગાથાર્થ:-પૃથ્વી-પાણી-અગ્નિ-પવન-સાધારણ વનસ્પતિકાય ચાર પ્રકારે છે. પ્રત્યેક વનસ્પતિકાય અને ત્રસ બે પ્રકારે છે. ત્રસકાયને ચૌદ ગુણઠાણું હોય છે. બાકીનાને માત્ર મિથ્યાત્વ ગુણસ્થાનક હોય છે. (ર૬) ટીકાથ–પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને નિગોદ સ્વરૂપ સાધારણ વનસ્પતિકાય એ પાંચે ચાર ચાર પ્રકારે છે. જેમકે ૧ પર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય, ૨ અપર્યાપ્ત સૂક્ષમ પૃથ્વીકાય ૩ પર્યાપ્ત બાદર પૃથ્વીકાય, ૪ અપર્યાપ્ત બાદર પૃથ્વીકાય, આ પ્રમાણે બાકીના ચારમાં પણ સમજી લેવું. લિંબડે, આબ, મસમ્બી, જાબુ વગેરે રૂપ પ્રત્યેક વનસ્પતિકાય તથા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય રૂપ ત્રસકાય પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે પ્રકારે છે. આમાં સમ-ભાદર રૂપ ભેદ સંભવતા નથી કારણ કે બદર નામકર્મના ઉદયથી તેઓ બાદર જ હોય છે. આ પ્રમાણે પૃથ્વી આદિ કાના ભેદોની પ્રરૂપણ કરી. હવે તેમાં જીરામાસની વિચારણા કરે છે. પૂર્વોક્ત સ્વરૂપવાળા ત્રસકાયકેમાં સામાન્ય રીતે ૧૪ ગુણસ્થાનક રૂ૫ ૧૪ જીવસમાસે છે. વિશેષ વિચારણા સ્વયં કરી લેવી. બાકીના પ્રત્યેક વનસ્પતિકાય સુધીના જીમાં મિથ્યાષ્ટિ રૂપ એકજ ગુણસ્થાનક હોવાથી એકજ જીવસમાસ ઘટે છે. કારણકે બાકીના ગુણસ્થાનકેને ત્યાં અભાવ હોય છે. કારણકે તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી. કરણ અપર્યાપ્તા બાદર પૃથ્વીકાય વગેરેમાં સાસ્વાદન સમ્યમ્ દષ્ટિ ગુણસ્થાનક ને કહેવાનું કારણ આગળ કહી દીધેલ છે (૨૬) પ્ર. બાદર પૃથ્વીકાય વગેરેમાં પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ બે ભેદ બતાવ્યા, તે શું આ બે જ ભેદ હોય છે કે બીજા પણ ભેદ હોય છે? ઉ. હા, બીજા પણ ભેદ હોય છે. અન્ય ગ્રંથમાં તેના ભેરે વિસ્તારથી કહ્યા હોવાથી અહિ દિશાસુચન માત્ર કરવાનું હોવાથી બધા ભેદ કહ્યા નથી. પ્ર. : તે ગ્રંથમાં તે ભેદે કેવી રીતે કહ્યા છે ? - ઉ. બાદર પૃથ્વીકાય બે પ્રકારે છે તે આ પ્રમાણે, Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩૪ જીવસમાસ ૧, શ્લક્ષણુ ખાદર પૃથ્વીકાય ૨ ખર ખાદર પૃથ્વીકાય તથા લક્ષણ ખાદર પૃથ્વીકાયના ૭ ભેદ છે ૧ કૃષ્ણે પૃથ્વીકાય, ૨ નીલ પૃથ્વીકાય, ૩ રક્ત પથ્વીકાય, ૪ પીત પૃથ્વીકાય ૫ શુકલ પૃથ્વીકાય, ૬ પનક પૃથ્વીકાય, પાંડુક પૃથ્વીકાય આ સાત ભેદ માટી રૂપે છે. તેમાં પાંડુક માટી ક ંઇક સફેદ માટી રૂપજ છે જે લેકમાં પાંડુ માટી રૂપે કહેવાય છે. પ્ર. : પાંડુક માટી સફેદ વણુ વાળી હાવાથી તેમાં શુક્લ પૃથ્વીકાયમાં સમાવેશ થઇ જવા છતાં અલગ શા માટે ગ્રહણ કરી ? ૩. : કૃષ્ણાદિ પૃથ્વીકાયના પણ પોતપોતાના સ્થાનમાં વન્દિની તરતમતા હાવાથી ઘણા ભે બતાવવા માટે અલગ ગ્રહણ કરેલા છે. આકાશમાં ઊડતી અત્યંત સૂક્ષ્મ રજ રુપ જે દેખાતી માટી તે પનક માટી છે. મારવાડમાં પ`ટિકા નામથી જે પ્રસિદ્ધ છે. લાત મારતે છતે જે જલ્દી ઉડે તે પનક માટી કહેવાય છે એમ અન્ય આચાર્ય ના મત છે. કેટલાક પાણીમાં રહેલ કાઢવરુપ પનક માટી કહે છે. હવે ખર માદર પૃથ્વીકાચના ભેદ્દા શિષ્યજન પર ઉપકાર કરવાની બુદ્ધિથી ગ્રંથકાર પ્રસ‘ગાનુસારે સ્વયં કહે છે. पुढवी य सक्कर वालुया य उवले शिला य लोणूसे । अयतं तय सीसय रूप्प सुवण्णे य वर य ॥२७॥ हरियाले हिंगुलए मणसिला सासगंजण पवाले । अन्भ पडलऽब्भवालु य बायरकाय मणिविहाणा ||२८|| ગાથા:- કાંકરા, રેતી પથ્થર, મોટા પથ્થર મીઠું, ખારમાટી, લાખડ, તાંબુ, સીસુ, જસત, રૂપું, સાનુ, હીશ હળતાલ, હિંગળાક સુરમા, સાસ (ધાતુ વિશેષ), સૌવીરજન, પરવાળા, અમખ, અબરખ-રેતી, વગેરે ખર બાદર પૃથ્વીકાયના ભેદો છે તથા મણના પ્રકારો પણ તેના ભેદ્દા છે, (૨૭, ૨૮) ટીકાથ—પદના એક અંશથી પદ્મ સમુહ જણાય છે એ ન્યાયે અહિં પૃથ્વી શબ્દ વડે શુદ્ધ પૃથ્વી ગ્રહણ કરવી. જે શુદ્ધ પૃથ્વી કાંકરા વગેરે ઉત્તરભેદ રૂપ હોતી નથી. ૨ શબ્દ વડે ઉત્તરભેદોના સમુચ્ચય માટે છે. વા- પૃથ્થરના નાના ટુકડા રૂપ—કાંકરા, વાલુકા એટલે રેતી, ઉપલ-મોટા પથ્થરો, શિલા-અત્યંત વિસ્તારવાળી પથ્થરની પાટા, લવણુ—મીઠું, ઉષ એટલે કપડા ધોવા માટેની ખારી માટી, લેાખંડ, તાંબુ, સીસું, જસત, ચાંદી, સાનુ વગેરે ધાતુઓ જે ખાણમાંથી નિકળેલ હોય તે પણ લાકમાં વ્યવહાર રૂપે ફરતી લેખડ વગેરેના પિંડ નહિં કેમકે તે અગ્નિ વગેરે શસ્ત્રોથી અચિત થયેલ છે. અહિં સચિત પૃથ્વી કાયના ભેદના વિષય છે, હમેશાં લેખડ વગેરેમાં પૃથ્વીકાયત્વને Page #62 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર - કપ ભાવ દેખાતો નથી, માટે આ પ્રમાણે કહ્યું છે. જ્યારે ખાણમાં રહેલ ધાતુ અવસ્થામાં સચિત પૃથ્વી હેવા છતાં પણ તેમાં લેખંડ કે તાંબાપણું છે જ. અગ્નિ વગેરે શસ્ત્રોથી મેલ દૂર થવાથી એમનું વિશિષ્ટ સ્વરૂપે પ્રગટ થવા રૂ૫ નો ભાવ પ્રાપ્ત થાય છે. હીરા, હળતાલ, હિંગળક, સુરમ, શાસક (ધાતુ વિશેષ) સૌવિરાંજન, પરવાળા, અબરખ, અબરખની રેતી = અક્ષરથી ફક્ત આટલા જ ખર પૃથ્વીને ભેદ નથી પણ મણિના ભેદો પણ અહિં ગ્રહણ કરવાના છે. (૨૭, ૨૮) હવે તે મણિના કયા કયા ભેદે છે તે બતાવે છે. गोमेज्जए य रयए अंके फलिहे य लोहियक्खे य । चंदप्पह वेलिए जलकंते सूरकंते य ॥२९॥ गेरुय चंदण वधगे भुयमोए तह मसारगल्ले य । वण्णाईहि य भेदा सुहमाणं नत्थि ते भेया ॥३०॥ ગાથાર્થ : ગોમેદ, રુચક, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, ચંદ્રપ્રભ, શૈર્ય, જલકાંત, સૂર્યકાંત, ગરુક, ચંદન વધક, ભુજમેચક, સારંગલ, વગેરે વર્ણાદિક વગેરેથી સર્વ પર બાદર પૃથ્વીકાયના અનેક ભેદે છે. સૂક્ષ્મ પૃથ્વીકાયના ભેદ નથી. (૨૯-૩૦) ટીકાર્થ–ગોમેદ, રૂચ, અંક, સ્ફટિક, લેહિતાક્ષ, ચંદ્રપ્રભ, વૈર્ય, જલકાંત, સૂર્યકાંત, રુક, ચંદન, વધક, ભુજમેચક, સારગદ્ય વગેરે, સર્વ ખર બાદર પૃથ્વીકાયના ભેદો છે. પ્ર. : બીજા શાસ્ત્રોમાં મણિના ભેદે આ પ્રમાણે કહ્યા છે. ગોમેદ, રુચક, અંક, ટીક, લેહતાક્ષ, મરકત, મસારગલ્લ, ભુજમેચક, ઇંદ્રનીલ, ચંદન, બૈરુક, હંસક, પુલક, સૌગંધક, ચંદ્રપ્રભ, વૈડૂર્ય, જલકાંત, સૂર્યકાંત જાણવા. તે પછી અહીં આગળ આ પ્રમાણે શા માટે કહ્યા ? ઉ. ? સાચી વાત છે. પરંતુ એકબીજામાં કઈને કોઈ પ્રકારે કોઈની અંદર સમાવેશ થાય છે. માટે વિરોધ આવતું નથી. તવ તે બહુશ્રુતે જ જાણે છે. આ ખર બાદર પૃથ્વીકાયના ઉપર કહેલા ભેદ સિવાય બીજા પણ વણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેથી અનેક પ્રકારના ભેદો જાણવા. જે સુક્ષ્મ પૃથ્વીકાયે જે સર્વક વ્યાપી છે. તેઓના શર્કરા-વાલુકા વગેરે રૂપે ગ્રંથમાં કહેલ ઇદ્રિયગ્રાહ્ય ભેદો હોતા નથી. કારણકે તે સુક્ષ્મ છે માટે તેના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જ ભેદો છે. જે પૂર્વમાં કહી ગયા છે. (૨૯ ૩૦) Page #63 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ હવે બાદર અપકાયના ભેદનું નિરૂપણ કરે છે. ओसा य हिमं महिगा हरतणु सुद्धोदए घणोए य । वण्णाईहि य भेया सुहमाणं नत्थि ते भेया ॥३१॥ ગાથાર્થ – ઝાકળ, હિમ, ધૂમ્મસ, લીલી ચાર (લીલું ઘાસ) વગેરે પર લાગેલું પાણી શુદ્ધ પાણુ ઘનોદધિ વગેરે ભેદો વર્ણ વગેરેના ભેદેથી અનેક પ્રકારે બાદર અપકાયના જાણવા, સુમિ અપકાયના ભેદો નથી. (૩૧). ટીકાર્યું–શરદ વગેરે તુમાં પાછલી રાતે થતાં સહમ વર્ષારૂપથી પડતું પાણી જે લોકમાં ઝાકળ રૂપ કહેવાય છે, હિમ-બરફ, મહિકા એટલે ગર્ભ માસમાં સૂક્ષમવૃષ્ટિ રૂપ ધૂમ્મસ, હરતનુ ભીની માટીમાંથી નિકળીને વનસ્પતિના અગ્રભાગે બિંદુરૂપ રહેલ પાણી, સમુદ્ર, સરોવર વગેરેના ઘણા મધ્યભાગમાં રહેલ પાણી, ઘોદક એટલે ઘનેદધિનું પાણી. અહિં દશવૈકાલિક વગેરેમાં ગ્રહણ કરેલ, નક, આકાશનું પાણી, કરા વગેરે પણ ઉપલક્ષણથી સમજવા. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદથી પણ બાદર અપકાયના ભેદો જાણવા. સહમ અપકાયના પર્યાપ્તાપર્યાપ્ત સિવાય ભેદે નથી. (૩૧) હવે બાદર તેઉકાયના ભેદોનું નિરૂપણ કરે છે. • इंगाल जाल अची मुम्मुर, सुद्धागणी य अगणी य । वण्णाईहि य भेया सुहुमाणं नत्थि ते भेया ॥३२॥ ગાથાર્થ : અંગાજવાલા, અર્શી, મુમ્ર, શુદ્ધાગ્નિ, અગ્નિ વગેરે વર્ણ વગેરેના ભેદથી અનેક પ્રકારના બાદર અગ્નિકાયના ભેદો જાણવા. સૂક્ષ્મ તેજસ્કાયના ભેદો નથી. (૩૨) ટીકા : બળતા લાકડાનો ધૂમાડા રહિત જે દેવતા તે અંગારે, અન્ય આચાર્યના મતે લેખંડ વગેરેમાં પ્રવેશેલ વાળા વગરને અગ્નિ તે અંગાર. અગ્નિ સાથે સંબંધ વાળી જે શિખારૂપ હોય તે જવાલા અને અગ્નિ સાથે સંબંધ વગરની હોય તે અર્ચિ કહેવાય છે. અન્ય આચાર્યો જવાલા અચિનું સ્વરૂપ ઉલટી રીતે પણ જણાવે છે. રાખ સાથે તેમાં રહેલા જે અગ્નિના કણિયા તે મુર્મર કહેવાય છે. વિજળીને અગ્નિ શુધાગ્નિ કહેવાય છે, અથવા ધૂમાડા રહિત બળતા અંગારા પણ શુધાગ્નિ કહેવાય છે. એમ અન્ય આચાર્યો માને છે. ઉપર કહેલા ભેદે સિવાય મહાનગરને દાહ અથવા ઇંટના નિભાડા વગેરે પણ અગ્નિ કહેવાય એમ અન્ય આચાર્યો માને છે. અહિં વિષયમાં ઉપલક્ષણથી ઉત્સુક ઉલ્કા-વગેરેને અગ્નિ જાણ. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદથી પણ Page #64 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર - '૩૭ બાદર અગ્નિકાયના ભેદ જાણવા. સક્ષમ અગ્નિકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ બે જ માત્ર ભેદો છે. (૩૨) હવે બાદર વાયુકાયના ભેદો કહે છે.” वाउभामे ऊलि मंडलिगुंजा महाघणतणू या । वण्णाईहि य भेया सुहमाण नत्थि ते भेया ॥३३॥ ગાથાર્થ : ઉદ્દભ્રામક વાયુ ઉત્કલિકા વાયુ વાળ વાયુ ગુંજનવાયુ, મહાવાયુ, ઘનવાત, તનવાત વગેરે વેણુદિ ભેદથી અનેક પ્રકારે બાદરવાયુ કાયના ભેદ જાણવા. સૂક્ષ્મ વાયુકાયના ભેદો નથી. (૩૩) ટીકાર્થ : અહિં કહેલા ભેદે સિવાય મંદવા/ પવન ઊ' વાવા માંડે ત્યારે તે ઉદ્ભ્રામકવાત કહેવાય છે. જે રહી રહીને વાયુ વાય તે ઉકાલિકા વાયુ કહેવાય. વંટોળીયા રૂપે જે પવન વાય તે મંડલીક વાયુ કહેવાય. જે પવન ગુંજારવ કરતો વાય તે ગુંજા વાત કહેવાય. વૃક્ષો વગેરેને નાશ કરતે જે પવન વાય તે મહાવાત ઘનવાત અને તનવાત તે ઘનેદવિના આધાર રૂપ પ્રસિદ્ધ છે, વાત શબ્દ અહિ ક્રમ પ્રાપ્ત બધાને જોડ. - સંવર્તક વગેરે ભેદે પણ બીજા ગ્રંથમાં કહેલા દેખાય છે. તે ભેદોને અહિંgવાત શબ્દ વડે સંગ્રહ થઈ જાય છે એમ જાણવું. સંવર્તક વાયુ બહાર રહેલા પણ ઘાસ વગેરેને એકઠા કરી કે બીજા ક્ષેત્રમાં ફેંકે તે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ વગેરેના ભેદોથી બાદરવાયુકાયના અનેક ભેદો જાણવા. સહમ વાયુકાયના પર્યાપ્ત અને અપર્યાપ્ત સિવાય બીજા ભેદે નથી (૩૩) * બાદર વનસ્પતિકાયના ભેદો કહે છે. . . मुलग्ग पोरबीया कंदा तह खंधवीय बीयरुहा । संमुच्छिमा य भणिया पत्तेय अणंतकाया य ॥३४॥ ગાથાર્થ ઃ મૂલબીજ, અબીજ, પર્વબીજ, કંદબીજ, સ્કંધબીજ, બીજરુહ, સમછિમ વાળી વનસ્પતિઓ પ્રત્યેક અને અનંતકાય રૂપે એમ બે પ્રકારે બાબર વન. સ્પતિ છે. (૩૪) 1 ટીકાર્થ : જે વનસ્પતિનું મૂળ એ જ બીજ છે તે કમળનું કાંડ, કેળ વગેરે મૂળબીજ છે, જેને અગ્રભાગ જ બીજ છે તે કરંટક નાગવેલ વગેરે અગ્રબીજ છે. જેને પર્વ એટલે ગાંઠ જ બીજ છે તે શેરડી વગેરે પર્વબીજ કહેવાય છે. જેનો કદી બીજ છે તે સરણ વગેરે કંદબીજ કહેવાય. જેને સ્કંધ એટલે થડ જે બીજ છે તે શલકી પારિભદ્ર (વનસ્પતિ વિશેષ) વગેરે સ્કંધબીજ છે. જે બીજવડે ઉગનારી વનસ્પતિ જેમકે ડાંગર, ઘઉં, મગ વગેરે તે બીજરૂહ છે. તેવા પ્રકારના પ્રસિદ્ધ બીજેના અભાવથી ઉપર ભૂમિ વગેરેમાં પણ જે સ્વયં ઉત્પન્ન થાય તે ઘાસુ વગેરે સંમૂચ્છિમ વનસ્પતિ કહેવાય. પ્ર. : મૂળબીજ વગેરે ભેદે વડે અહિં કઈ વનસ્પતિને સ્વીકાર કરે ? Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૮ સમાસ ઉ. : અહિ' પ્રત્યેક અને અન તકાય વનસ્પતિનું ગ્રહણ કરવાનુ છે, પ્રત્યેક એટલે દરેક જીવને પોતાનું અલગ અલગ શરીર હોય તે. મગ વગેરે પ્રત્યેક વનસ્પતિકાય કહેવાય છે. જે શરીર જે જીવનું હોય તે ખીજનું હાતુ નથી. દરેકના શરીર અલગ હાવા છતાં એક સમાન દેખાય, સરસવ વાટમાં જેમ દરેક સરસવ અલગ છે તેમ અહિં સમજવું, કહ્યું છે કે જેમ બધા સરસવાના મળવાથી સરસવની વાટ મળે છે તેમ પ્રત્યેક વનસ્પતિના જીવેાના શરીરના સમુદાય સમજવા (૧) જેમ ઘણા તલેા મળવાથી તલપાપડી અને છે તેમ પ્રત્યેક જીવેાના શરીરને સમુદાય થાય છે. (ર) અનંત જીવાનુ એક શરીર જે વનસ્પતિઓમાં હોય છે તે અનંતકાચા હોય છે. આ પ્રત્યેક અને અનંતકાય વનસ્પતિઓના મૂળ, ઔજ વગેરે ભેદ્દે સભવે છે (૩૪) કદ વગેરેની પ્રધાનતાથી વનસ્પતિના ભેદ કહે છે कंदा मूला छल्ली कट्ठा पत्ता पवाल पुष्प फला । गुच्छा गुम्मा वल्ली तणाणि तह पव्वया चैव ॥ ३५ ॥ ગાથા :-કદ, મૂળ, છાલ, લાકડું, પાંદડાં, અંકુર, ફૂલ, ફળ, ગુચ્છા, ગુલ્મા, વેલડી, ઘાસ, પજ વગેરે વનસ્પતિના ભેદો છે. (૩૫) ટીકા : જેમાં કંદની પ્રધાનતા છે તે વનસ્પતિ કદ-વનસ્પતિ કહેવાય, તે સુરણ વગેરે છે. તે સુણ્ વગેરેમાં કંજ ઘણા જીવા છે તે જ લાકમાં ઘણા ઉપકારી છે. તેમાં એકનો વિનાશ કરવા જતા તેની સાથે સ ંબંધિત બીજી વનસ્પતિને પણ વિનાશ થાય છે. આ પ્રમાણે બીજી વનસ્પતિઓમાં જ્યાં જેના સંભવ હાય ત્યાં તેની પ્રધાનતાનું કારણ વિચાર લેવુ. એરડા વગેરે મૂળ પ્રધાન વનસ્પતિ છે. કેળ વગેરે છાલ (ચામડી) પ્રધાન વનસ્પતિ છે. ખાદિર વગેરે કાષ્ઠ એટલે છાલમાં રહેલ લાકડું' પ્રધાન વનસ્પતિ-કાòપ્રધાન વનસ્પતિ છે. નાગરવેલ વગેરે પત્રપ્રધાન વનસ્પતિ છે. પ્રવાલ (અકુરા) પ્રધાન અશાક વગેરે વનસ્પતિ છે. ફૂલપ્રધાન વનસ્પતિ જાઈ વગેરે છે. ખેરડી વગેરેના ઝાડ ફળ પ્રધાન વનસ્પતિ છે. ગુચ્છ એટલે સમુદાય એકજ જગ્યાએ ઘણાનું ઉગવું તે વેગણ વગેરે વનસ્પતિ ગુચ્છપ્રધાન કહેવાય છે. જે જગ્યાએ એક ઉગેલી વનસ્પતિના મૂળમાં, બીજી ઘણી લતા ઉગવાથી અત્યંત ગાઢ જે લત્તાજાલ થાય તે ગુલ્મ કહેવાય. તે નવમાલિકા વગેરે ગુલ્મપ્રધાન વનસ્પતિ કહેવાય. કાકડી વગેરે વેલડી પ્રધાન વનસ્પતિ છે. શ્યામાક વગેરે ઘાસપ્રધાન વનસ્પતિ છે. પવ' એટલે સધીગાંઠ તે પ્રધાન શેરડી વગેરે વનસ્પતિ છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ કાકાર ૩૯ અહિં વેલડી, ઘાસ, પજોના, આગળ કહેલ ખીજરુહુ સંમુર્ચ્છિમ પ ખીજ વગેરેંમાં અથવા ફળપ્રધાન વગેરેમાં કોઇના કંઈક અતર્ભાવ પણ થાય છે, છતાં અહિ પુનરુક્તતાની શંકા કરવી નહિ', પૂર્વમાં કહેલ છે તે સામાન્યથી છે. અહિં વિશેષતાથી કહ્યુ છે. AU અન્ય શાસ્ત્રોમાં મીંજા પણ વનસ્પતિના ભેદો કહેલા દેખાય છે તે અહિ કહેલાએમાં ઉપલક્ષણથી તે ભે પણ જાણવા, જેમકે ત વગેરે વૃક્ષ, ચંપકલતા વગેરે લતા, નાળિયેરી વગેરે લતાવલયા કહેવાય છે નાળિયેરીને બીજી ડાળા ન હેાવાથી લતા રૂપે ગણાય છે. છાલ ગોળાકાર હાવાથી વલયરૂપે ગણી છે. કુહુણા ભૂમિ સ્ફોટક વિશેષ સ`છત્રક બિલાડીના ટોપ વગેરે, જલરૂહા કમળ વગેરે, શાલિ ડાંગર વગેરે ઔષિધ તૃણા, તે ફુલય વગેરે, હરિત કાયા એ પ્રમાણે બીજા ભેદ્દો પણ સિધ્ધાંતાનુસારે જાણવા. (૩૫) એ પ્રમાણે બાદર વનસ્પતિના ભેદ્દો સા માન્યથી કહ્યા છે. (હવે વિશેષ પ્રકારે સાધારણ વનસ્પતિકાયના ભેદો કહે છે) सेवाल पण किन्हग कवया कुहुणा य बायरो काओ । सव्वा य सुहुमकाओ सव्वत्थ जलत्थलागासे || ३६ || ગાથાથ : સેવાલ, પગ ફુગ લીલ, ભૂમિસ્ફોટક, બિલાડીના ટોપ, બાદર સાધારણ વનસ્પતિકાય છે સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય જલ, સ્થળ, આકાશરૂપ ૧૪ રાજલેાકમાં સર્વાંગ વ્યાપ્ત છે. (૩૬) ટીકા :- પાણીનાં ઉપરના ભાગમાં જામી જતી લીલ એ સેવાલ કહેવાય છે. લાકડાના ઉપર જામતી ફુગ એ પનક કહેવાય. વર્ષાઋતુમાં પાણીના ઘડા વગેરેની અંદર જામી જતી લીલ વગેરે કિન્નક કહેવાય છે. કવય એટલે ભૂમિક્સ્ફાટ, કુહાણુ એટલે ખિલાડીના ટોપ આદર સાધારણ વનસ્પતિકાયના ભેદ્ય છે. કવય અને કુહાણને બીજા ગ્રંથામાં પ્રત્યેક વનસ્પતિના અમાં ગણાવ્યા છે. અહિં આગળ સાધારણ વનસ્પતિ રૂપે જણાવ્યા છે. આ વિષયમાં તત્વ કેવલી ભગવંતા જાણે, સર્વાં સૂક્ષ્મ સાધારણ વનસ્પતિકાય તે સામાન્ય રીતે ચૌદ રાજલેાક રૂપ જલ, સ્થલ, અને આકાશમાં અનિયતપણે રહેલા છે. ખાદર સાધારણ વનસ્પતિકાય તેા પૃથ્વી જલ વગેરે નિયત સ્થાનમાં રહેલ છે. સિધ્ધાંતમાં આનુપ મૂરુપ લિવરે' વગેરેથી ખાદર સાધારણ વનસ્પતિના ઘણા ભેટ્રો કહ્યા છે. અહિં આગળ સેવાળ વગેરે કેટાક ભેદો જ અતાવ્યા છે. આથી બાકીના સ ભેદોના સમાવેશ કરવા માટે દરેક ખદર સાધારણ વનસ્પતિનું સામાન્ય રૂપે લક્ષણ કહે છે. गुढसिर संधि पव्वं समभंगम हिरयं च छिन्नरुहं । साहारण सरीरं तव्विवरीयं च पत्तेयं ॥३७॥ Page #67 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ગાથાથ - નસે, સાંધા, પવ જેના જણાય નહિં, સમાનભંગ તંતુલક્ષણ હીરક જેમાં ન જણાય, કાપવા છતાં પણ ફરી ઉગે તે છિન્નરુહ, આ સાધારણ વનસ્પતિકાયના ભેદ છે. એનાથી વિપરિત પ્રત્યેક વનસ્પતિના ભેદે છે. (૩૭) ટીકાર્થઃ જે વનસ્પતિના પાંદડાની, કંદની, દાંડી, ડાળી વગેરેની નસે ન દેખાય તે ગૂઢસિર કહેવાય. જો સાંધા ન દેખાય તે ગૂઢસંધી કહેવાય. અને પર્વ એટલે ગાંઠા ન જણાય તે ગૂઢપવું કહેવાય. જે વનસ્પતિની શાખા વગેરે ભાંગવાથી અને પાંદડા વગેરે તેડવાથી સમાન એટલે ખરબચડે નહિં એવી રીતે એકસરખા ભાગે તે સમભંગ, હીરક એટલે વનસ્પતિમાં રહેલા રેસા, તે જેમાં ન જણાય તે અહીરક કહેવાય. ઘરે લાવેલી, સુકાઈ ગયેલી હેવા છતાં પણ, કાપી નાખી હોવા છતાં પણ, પાણી વગેરે સાધન મળવાથી ગુડુચી (ગળો) વગેરેની જેમ ફરી ઊગે તે છિન્નરુડ કહેવાય છે. આ સર્વ લક્ષણોથી યુક્ત, કહેલ શૈવાલાદિ ભેદે સિવાય બીજી પણ વનસ્પતિઓ અનંતા ના સ્થાનરૂપ સાધારણ વનસ્પતિ રૂપે સ્વીકારવી. એનાથી જે વિપરીત હોય તે પ્રત્યેક વનસ્પતિકાય જાણવી. _ 'चक्कागं भज्जमाणस्स गंठी चुप्णघणो भवे । पुढनी सरिसेण भेएण अणंतजीनं वियाणाहि' ॥१॥ કુંભારના ચક્રની જેમ સમાન બરાબર ગોળ તથા જે ગાંઠ વગેરે ભાંગવાથી સફેદ ચૂર્ણ જેમાંથી ઊડે તે વનસ્પતિ અનંત વનસ્પતિ જાણવી. કેની જેમ સમાન ભાગે ? તે કેદાર (સુકાયેલે કાદવ) વગેરેની ઉપર રહેલ પિપડા અથવા ચીકણી ખડીની બનાવેલી વાટ વગેરેને ભાંગવાથી સમાન ભેદ થાય છે. એ પ્રમાણે સાધારણ વનસ્પતિકાયના પણ ચક્રાકાર સમાન ભેદ થાય છે.....(૩૭) એ પ્રમાણે પાંચે પૃથ્વીકાય વગેરે સ્થાવરો કહ્યા. હવે ત્રસકાયનું નિરૂપણ કરે છે. दुविहा तसा य वुत्ता वियला सयलिंदिया मुणेयव्वा । वितियचऊरिंदिया वियला सेसा सयलिदिया नेया ॥३८॥ ગાથાથ : ત્રસ બે પ્રકારે કહયા છે અને તે વિકલેન્દ્રિય, સકલેન્દ્રિય એમ બે ભેદે જાણવા બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચેરિન્દ્રિય વિકલેન્દ્રિય છે બાકીના સકલેન્દ્રિય જાણવા (૩૮) ટીકાથ: ઠંડી, ગરમી અને પવનની ઇચ્છા પૂર્વક જે જીવે અત્તિ નિત તિ 7: ચાલે તે ત્રસ કહેવાય છે. તે છે વિકલેન્દ્રિય અને સકલેન્દ્રિય એમ બે પ્રકારે કહ્યા છે. એમ જાણવું. વિકલૈંદ્રિય એટલે પાંચ ઈદ્રિયોની સંખ્યાની અપેક્ષાએ અસંપૂર્ણ એટલે ઓછી ઈન્દ્રિયવાળા છે કે જે બેઈદ્રિય, તેઈદ્રિય અને ચૌરિંદ્રિય રૂપે છે તે નિકલે દ્રિય કહેવાય, ત્રસકાયમાં જે બાકી રહ્યા તેઓ સંપૂર્ણ પાંચે ઈદ્રિયવાબ હોવાથી તેઓ સકતેંદ્રિય જાણવા. (૩૮) Page #68 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર બેઈદ્રિય વગેરે જીવે ક્યા છે? તે કહે છે. संखा गोम्मि भमराइया उ विगलिंदिया मुणेयव्वा । पंचिदिया य जलथलखहयर सुरनारय नरा य ॥३९॥ ગાથાર્થ : શંખ વગેરે, કાનખજુરા વગેરે, ભમરા વગેરે વિકલેન્દ્રિય જાણવા, પંચેન્દ્રિ જલચર, સ્થળચર, ખેચર, દેવ, નારક અને મનુષ્ય રૂપે છે. (૩૯) દીકર્થ : અહિં આદિ શબ્દ શંખ વગેરે દરેક સાથે જોડવો. શંખ વગેરે બેઈદ્રિય, કાનખજુરા વગેરે તેઈદ્રિય, ભમરા વગેરે ચરિંદ્રિય જી વિકસેંદ્રિય જાણવા. જેઓ સકલેંદ્રિય રૂપે પહેલા કહ્યા છે તે જળચર એટલે પાણીમાં ફરનાર મગર, માછલા વગેરે રાણવા. ગાય, રેઝ વગેરે સ્થળચર જાણવા, કાગડા, બગલા વગેરે પક્ષીઓ ખેચર જાણવા. ભવનપતિ વગેરે દેવે, રત્નપ્રભા વગેરેમાં ઉત્પન્ન થયેલ નારકે અને કર્મભૂમિ વગેરેમાં ઉત્પન્ન થયેલ મનુષ્ય પંચેન્દ્રિય રૂપે જાણવા. - આ પ્રમાણે પૃથ્વીકાય વગેરે દેથી છ પ્રકારના જીવસમુદાય રૂપ કાયદ્વારની પ્રરૂપણ પ્રસંગનુસારે કહી. તે કાયદ્વારમાં સમસ્ત જીવની સાતિરેક કોટા કેટી કુલકેડી, સંવૃત, વિવૃત ભેદે વાળી ચેર્યાશી લાખ જીવની, છ સંઘયણે, છ સંસ્થાને વગેરે ભાવેને સંભવ છે. તે ભામાંથી કુલટી વિગેરે વિશેષ પ્રકારે, શિષ્યને કંઈક ઉપકાર માટે પ્રસંગનુસારે કહે છે! बारस सत्त य तिन्नि य सत्तय कुलकोडि सयसहस्साई । नेया पुढविदगागणिवाऊणं चेव परिसंखा ॥४०॥ ગાથાર્થ : ૧૨ લાખ, સાત લાખ, ત્રણલાખ અને સાત લાખ કુલટીરૂપ સંખ્યા અનુક્રમે પૃથ્વીકાય અપકાય તેઉકાય અને વાયુકાયની જાણવી, () ટીકા- અહિં દિ શતાજ બાર વગેરે દરેકને જોડવે. પૃથ્વીકાયની બારલાખ કુલકેટી, સાત લાખ કુલકેડી અપકાયની, ત્રણ લાખ કુલકેડી તેઉકાયની છે, વાયુકાય સાત લાખ કુલકડી રૂપે જાણવા. कुलकोडि सयसहस्सा सत्तट्ठ य नव य अठवीसं च । बेइंदिय तेइंदिय चउरिदिय हरियकायाणं ॥४१॥ अद्ध तेरस बारस दस दस कुलको डि सयसहस्साई । जलयर पकिख चउप्पय उरभुय सप्पाण नव हुंति ॥४२॥ Page #69 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ छव्वीसा पणवीसा सुरनेरइयाण सयसहस्साई । बारस य सयसहस्सा कुलकोडीणं मणुस्साणं ॥४३॥ एगा कोडाकोडी सत्ताणउई भवे सयसहस्सा । पन्नासं च सहस्सा कुलकोडीणं मुणेयव्वा ॥४४॥ ગાથાર્થ : સાતલાખ કલકડી બેઈન્દ્રિય | આઠલાખ કલકડી તેઈદ્રિય, નવલાખ , ચૌરિન્દ્રિય | અઠ્ઠાવીસ , સમસ્ત વનસ્પતિ સાડાબાર ,, , જળચર બાલાખ પક્ષી દશ , , ચતુષ્પદો દશલાખ ઉરપરિસર્ષ નવ , , ભુજપરિસપ, છવીસ લાખ પચ્ચીસ , , નારકે | બા૨લાખ મનુષ્ય ની જાણવી. એ પ્રમાણે સર્વ જીવોની એક કડાકડી, સત્તાણું લાખ અને પચ્ચાસ હજાર સર્વ મળી કુલકડી જાણવી. (૪૧ થી ૪૪) ટીકાર્થ : સાતલાખ કુલકેડી બેઈદ્રિય છે જાણવા, આઠલાખ કુલકડી તેઈદ્રિયની જાણવી, નવલાખ કુલકેડી ચૌરિન્દ્રિયની જાણવી, અઠ્ઠાવીસ લાખ કુલકેડી સમસ્ત વનસ્પતિ કાયની જાણવી, સાડાબાર લાખ કુલકેડી જળચર, બારલાખ કુલકેડી પક્ષીઓની, થલચરે, ચતુષ્પદ ઉરપરિસર્પ, ભુજ પરિસર્પ, એમ ત્રણ પ્રકારે છે. હાથી, ગધેડા વગેરે રૂપે ચતુષ્પદેની દશ લાખ કુલ કેડી જાણવી. સર્પ વગેરે ઉરપરિસર્પોની દશ લાખ કુલકેડી, ઘે, નેળીયા વગેરે ભુજપરિ સર્પોની નવલાખ કુલ કેડી જાણવી. છવ્વીસ લાખ કુલકડી ભવનપતિ વગેરે દેવેની જાણવી. પચ્ચીસ લાખ કુલકેડી નારકેની જાણવી. બાર લાખ કુલકેડી મનુની જાણવી. એ પ્રમાણે સર્વ કુલકેડીની સંખ્યા એક કડાછેડી, સત્તાણું લાખ, પચ્ચાસ હજાર પ્રમાણ છે.(૪૧ થી ૪૪) હવે નીનું સ્વરૂપ જણાવે છે - શુ મિથળે એક ભવમાંથી બીજા ભવમાં જતાં તૈજસ-કાશ્મણ શરીરવાળા જીનું ઔદારિક વગેરે શરીર એગ્ય દ્રવ્યસ્ક સાથે જે સ્થાનમાં મિશ્રણ થાય તે નિ કહેવાય, એટલે એકેદ્રિય વગેરે જીવેનું ઉત્પત્તિસ્થાન, તે નિઓ સમસ્ત છે આશ્રયી ચેર્યાશી લાખ છે. એમ ન કહેવું કે અનંતાજીના ઉત્પત્તિસ્થાને પણ અનંતા હોય છે. કેમકે જેના સામાન્ય આધારરૂપ લેક પણ અસંખ્ય પ્રદેશાત્મક જ છે અને વિશેષાધાર નરકના ઉત્પતિ સ્થાને તથા દેવશય્યાઓ, પ્રત્યેક જીવે અને સાધારણ ના શરીર પણ અસંખ્યાતા જ છે. તે જ અનંતા હોવા છતાં ઉત્પત્તિસ્થાને અનંતા શી રીતે થાય? પ્રશ્ન : તે શું ઉત્પત્તિસ્થાને અસંખ્યાતા છે? ઉત્તરઃ ના, એ પ્રમાણે પણ નથી. કેવલી ભગવંત વડે દષ્ટ કેઈક ધર્મની સમાનતાથી ઘણાં સ્થાને પણ એકજ સ્થાન કહેવાય છે. અને તે એકસ્થાન નિરુપે કહેવાય છે. એ Page #70 -------------------------------------------------------------------------- ________________ કાયા પ્રમાણે કેવી દૃષ્ટ સમાનતા વડે પરસ્પર અંતર્ભાવ થઇ જવાના કારણે અનંતા જીવાની ચાર્યાશી લાખ જ નિએ થાય છે. પણ વધારે ઓછી થતી નથી. તે ચેાનિએ સૂત્રમાં અત્યંત પ્રસિદ્ધ હોવાર્થી કડ્ડી નથી. છતાં પણ આ પ્રમાણે જાણવી. · પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય દરેકની સાતસાત લાખ યાનિ છે. પ્રત્યેક વનસ્પતિકાચની દશ લાખ ચેાનિ, સાધારણ વનસ્પતિકાયની ચૌદલાખ ચાનિ, વિકલેદ્રિયની દરેકની બબ્બે લાખ, દેવતા, નક, તિય ચ પંચેન્દ્રિયની ચાર ચાર લાખ, ચૌદ લાખ મનુષ્યની ચાની છે. એમ કુલ્લે ચાર્માંશી લાખ ચેની થઈ. પ્રશ્ન: ચૈનિકુલકેાટી એ એ માં શે તફાવત છે? ઉત્તર ઃ જેમ છાણુ, વિંછી વગેરેનું ઉત્પત્તિસ્થાન એટલે યાનિ છે. વર્ણાદિના સેઢાથી એકજ ચેનિમાં ઉત્પન્ન થયેલાઓને કુલો ઘણા પ્રકારના હાય છે. જેમ એક જ છાણુમાંથી વિંછી વગેરે ઉત્પન્ન થયેલા ડાવા છતાં પણ લાલ, પીળા વગેરે રંગાના ભેદથી ફુલા અનેક પ્રકારના થાય છે. વધુ વિસ્તારથી સર્યું. આજ યોનિએ સંવૃત વિદ્યુત વગેરે ભેદેથી સૂત્રકાર પાતે જ કહે છે. एगिदिय नेरइया. संवुडजोणी य हुंति देवाय । विगलिंदिया विडा संयुडविगडा य गव्र्भमि ॥ ४५ ॥ ગાથાથ : એકેન્દ્રિય, નારા, અને દેવે સવૃત ચેાનિવાળા છે. વિકલેન્ડ્રિયા વિદ્યુત ચાનિ વાળા છે, જ્યારે ગભ જો સવૃત્તવિદ્યુત ચેાનિવાળા છે, ટીકા : એકેન્દ્રય, નારક અને સર્વપ્રકારના ધ્રુવે સંવૃત ( અપ્રગટ) યેાનિવાળા છે. પ્રશ્ન: નારકા ( અપ્રગટ) સંવૃત્ત ચેાનિવાળા શી રીતે છે? ઉત્તર : તેમને ઉત્પન્ન થવાના સ્થાન રૂપ નિષ્કુટા (કુંભીઓ) ઢાંકેલા ઝરૂખા જેવા છે. એ પ્રમાણે હોવાથી નારકા (અપ્રગટ) સંવૃત યેનિવાળા છે. ધ્રુવ વલનિમ્નત્તિ देवदूतरिए अंगुलस्त असंखिज्जई भागमित्ताए सरीरोगाहणाए उववन्ना ' એ પ્રમાણે શાસ્ત્ર વચનથી વસ વડે ઢંકાયેલ દેવશય્યાઓમાં દેવદૃષ્યની અંદર સવ્રત સ્વરૂપે દેવાની ઉત્પત્તિ હોવાથી સંવૃત (અપ્રગટ) ચે.નિ કહેવાય છે. એ પ્રમાણે સવ એકેન્દ્રિયમાં કેવલી ભગવતે જોયેલા કોઇપણ ઉપાય વડે સંવૃત (અપ્રગટ) ચેનિ વિચારવી. વિકલેન્દ્રિયા એટલે એઇન્દ્રીયા, તેન્દ્રિયા, ચૌરન્દ્રિયા અને સમૂચ્છિમ અસ જ્ઞી તિય 'ચ પચેન્દ્રિય મનુષ્યા જાણવા. તેઓ મનહતુ હોવાથી વિશિષ્ટ પ્રકારે સ પૂર્ણ Page #71 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જીવસમાસ ઈંદ્રિય કાર્ય ન કરી શકતી હોવાથી વિલેન્દ્રિય કહેવાય છે. એટલે તે સ વિકલે'દ્રિયની કેવલી ગમ્ય કોઈપણ પ્રકાર વડે વિવૃત્ત પ્રગટ ચાની વિચારવી. ગજ પચેન્દ્રિય તિય ચા અને મનુષ્ય સ ંવૃત્ત વિવૃત્ત એટલે પ્રગટ અપ્રગટ ચેાનિવાળા છે. અહિં પણ વિચારણા કેવલી ગમ્ય પ્રકારો વડે જ થઈ શકશે. ફક્ત મનુષ્ય ચેાનિનાં સ્વરૂપમાં પૂર્વાચાર્યાંનું આ પ્રમાણેનુ કથન જોવામાં આવે છે— સ્ત્રીઓની નાભિની નીચે એ શિાએ છે. તેની નીચે અા (ઊંધા) મુખવાળી કોથળી (કાશક) આકારની ચેનિ હોય છે. તે ચેનીની બહાર આંબાના મારી જેવી માંસ પેશીએ (ફાડા) હોય છે. તે માંસપેશી (ફાડા)એ ઋતુકાળે ફૂટે છે. અને તેમાંથી રૂધિર નિકળે છે. તેમાંના કેટલાક લાલભાગ નિમાં પ્રવેશે છે. તે લાલભાગ અને પુરૂષના શુક્રાણુઓના સપ પામી જીવ ઉત્પન્ન થાય છે. ત્યારબાદ કલલ; અમુ માંસપેશી વગેરેના ક્રમપૂર્વક સ અવયવે અને છે ત્યારબાદ જીવ, ચેાનિમાંથી બહાર આવે છે. (૪૫) अचित्ता खलु जोणी नेरइयाणं तव देवाणं । मीसा य गभवसही तिविहा जोणी ऊ सेसाणं ॥ ४६ ॥ ગાથા:-દેવા તથા નારકોની ચાનિ અચિત્ત જ હોય છે. ગર્ભુજ તિય ચા તથા મનુષ્ચાની ચાનિ મિશ્ર હોય છે. બાકી રહેલ જીવાની યોનિ સંચિત્ત, ચિત્ત અને મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, (૪૬) સૂક્ષ્મ ટીકા :-નારકોની અને દેવાની ચેનિ અચિત્તજ હોય છે. ત્યાં આગળ એકેન્દ્રિય રહેલા હોવા છતાં પણ તે ઉપપાત ક્ષેત્ર કોઈ પણ અન્ય જીવાથી ગ્રહણ થયેલુ હોતુ નથી માટે તે અચિત્ત યાનિ કહેવાય છે. ગર્ભ શબ્દથી અહિ ગમાં ઉત્પન્ન થનારા જીવા ગર્ભજ પંચેન્દ્રિય તિય ચા અને મનુષ્ય લેવા. તેની યાનિ સચિત્તાચિત્ત રૂપ મિશ્ર હોય છે. લેહી, શુક્ર વગેરે અચિત્ત પુદ્દગલા અને સ્ત્રીના શરીરના અવયવા સચિત્ત હોવાથી મિશ્રયેાનિ કહેવાય છે. ખાકી રહેલ એકેન્દ્રિય, એઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરિદ્રિય, સમૂચ્છિ મ પચેંદ્રિયાની ત્રણે પ્રકારની ચેનિ હાય છે. કોઇક જીવા ખીજા જીવાએ ગ્રહણ કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થતા હોવાથી તેમની સચિત્ત ચેાનિ, કોઇક જીવા અન્ય જીવાએ ગ્રહણ ન કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે અચિત્તયાનિ કહેવાય, કાઈક જીવા ખીજા જીવાએ ગ્રહણ કરેલ અને ગ્રહણ ન કરેલ ક્ષેત્રમાં ઉત્પન્ન થાય તે મિશ્રયાનિ કહેવાય છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર सीओसिणजोणीया सव्वे देवा य गन्भवता । उसिणा तेउका दुह नरए तिविह सेसाणं ॥ ४७॥ ૪૫ ગાથાર્થ : સર્વ પ્રકારનાં દેવા તથા ગર્ભજ તિર્યંચા અને મનુષ્યા શિતાષ્ણ ચાનિવાળા હાય છે. અગ્નિકાય જીવેા યાનિવાળા છે, નાકા શીત તથા ઉયેાનિવાળા છે. બાકી રહેલ જીવા ત્રણે પ્રકારની ચેાનિવાળા છે. (૪૭) ટીકા : સર્વ પ્રકારના ભવનવાસી વગેરે ઢુવા તથા ગજ પાંચે દ્રિય તિય ચા અને મનુષ્યે સર્વ ઉપપત ક્ષેત્રને આશ્રયી એકાંત શીત કે એકાંત ઉષ્ણુસ્પર્શીવાળું સ્થાન ન હેાવાથી મિશ્ર એટલે શિતષ્ણુ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. માટે તેએની ચાનિ શિતાબ્ડ ચેનિ કહેવાય છે. અગ્નિ કાર્યોની ઉષ્ણુજ ચેાનિ હોય છે કેમકે ઉષ્ણુ સ્પર્શ થી પણિત ક્ષેત્રમાં તેઓ ઉત્પન્ન થાય છે. કેટલાક નારકા શીત ચેાનિવાળા અને કેટલાક ઉષ્ણુ ચેાનિવાળા એમ બે પ્રકારની ચેાનિવાળા છે. આ વિષયમાં આ પ્રમાણેના અભિપ્રાય જાણવા :- પ્રથમ ત્રણ નરકેામાં રહેલ એકાંતે ખેરના લાકડાના અગારાથી પણ અનત ગુણુ ઉષ્ણ વેદનાના ત્યાં સદ્ભાવ હાવાથી નારકો ઉષ્ણ વેદના ભાગવે છે. ચેાથી નરકમાં રહેલ ઘણાં નારકે ઉષ્ણુવેદના જ ભાગવે છે. કારણકે ઘણા પ્રતામાં ઉષ્ણવેદનાના સંભવ હોવાથી અને થાડાજ નારકે ત્યાં થોડા પ્રતરામાં શીત વેદના ભાગવે છે. કેમકે ત્યાં આગળ શિયાળામાં પડતા બરફથી પણ અધિક ડૅંડક ના સભવ છે. પાંચમી નરકમાં પણ એ પ્રમાણે જ જાણવુ પરંતુ શીતપ યુક્ત સ્થાને ઘણા હોવાથી શીત વેદના ભોગવનાર ઘણા છે અને ઉષ્ણુપ યુક્ત સ્થાના ઘેાડા હાવાથી ઉષ્ણુસ્પ ભાગવનારા ઘેાડા છે. એ પ્રમાણે ચાર્થી નરકથી ઉલ્ટી રીતે પાંચમી નરકમાં સમજવું. છઠ્ઠી અને સાતમી નરકમાં નારકો એકાંતે શીત વેદનાજ ભાગવે છે કારણકે ત્યાં ઉપર કહેલ શીત વેદનાથી તીવતર શીતવેદના હાય છે. આ પ્રમાણે વેદના ભગવનારા નારકા જે રહેલ છે તેમાં જે ઉષ્ણુ વેદના ભગત્રનારા નારા સર્વ શીત ચેાનિવળા છે જેથી તે નારકોને ખૂબજ ભયંકર પીડા થાય છે માટે જ જે ચેાનિ હેાય એનાથી વેદનાની વિપરીતતા ત્યાં આગળ છે. એ પ્રમાણે ન હોય અને શીતયુનિ અને શીતવેદના તથા ઉષ્ણુ સ્પર્શવાળા સ્થાનમાં ઉત્પન્ન થનાર ઉષ્ણુ યાનિ શિતષ્ણુ સ્પ વાળા સ્થાનમાં ઉત્પન્ન થનાર શતાબ્ઝયાનિ અને ઉષ્ણ વેદના એ પ્રમાણે હોય તો ત્યાં વેદનાની પ્રચુરતા રહે નહીં. માટે પહેલી ત્રણ પૃથ્વીમાં તથા ચેાથી નરકમાં ઘણાં સ્થાને અને પાંચમી નરકના થોડા સ્થાનામાં શીતયેાનિવાળા જીવા હોય છે, ચેાથી પૃથ્વીમાં ઘેાડા સ્થાને અને પાંચમી નરકમાં ઘણા સ્થાને તથા છઠ્ઠી સાતમો 'પૃથ્વીમાં ઉષ્ણુચેાનિવાળા જીવા હોય છે એમ નક્કી થાય છે. વધુ વિસ્તારની ઇચ્છાવાળાએ પ્રજ્ઞાપના સુત્ર જોઈ લેવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ મૂળ વૃત્તિકાર તે આ બાબતમાં પહેલી ત્રણ નરકમાં તથા ચેથી પૃથ્વીમાં આગળના કેટલાક પ્રતમાં ઉષ્ણનિ કહે છે. તેમજ ચેથી પૃથ્વીમાં બાકી રહેલ પ્રતરમાં તેમજ છેલી ત્રણ પૃથ્વીમાં શીતનિ કહે છે. આ અભિપ્રાય પ્રજ્ઞાપના સુત્રથી ઘણેજ વિસંવાદિ જણાય છે. આ વિષયમાં તત્વ બહુશ્રુતો જાણે. હવે બાકી રહેલ પૃથ્વીકાય, અપકાય, વાયુકાય, વનસ્પતિકાય, વિકલેન્દ્રિય અને સંમૂર્ણિમ પંચેન્દ્રિ, તિર્યો અને મનુષ્યની ત્રણ પ્રકારની નિ હોય છે. શીતસ્પર્શી ન્વિત સ્થાનમાં ઉત્પન્ન થનારાની શીતયોનિ કહેવાય છે, ઉણસ્પર્શવાળા સ્થાનમાં ઉત્પન્ન થનારાની ઉણયોનિ કહેવાય અને શીતેoણ સ્પર્શયુક્ત જગ્યામાં ઉત્પન્ન થનારાની શીતેણ યુનિ કહેવાય છે. (૪૭) ઉપર કહે નિમાં ઉત્પન થનારા માં યથાયોગ્ય રીતે છ યે સંઘયણે હોય છે. આથી સંઘયણનું સ્વરૂપ કહે છે” .. वजरिसह नारायं वज्जं नाराययं च नाराचं । ઉદ્ઘ વિય ના વાય છેવટ સંશય કઢા. ગાથાર્થ –વજઋષભનારા, વજનારાચ, નારાચ, અર્ધનારાચ, કિલીકા અને છેવટ્ટ સંઘયણ એમ છ પ્રકારે સંઘયણે છે (૪૮) ટીકાથઃ તત હાડકાઓનું પરસ્પર જોડાણ જેના વડે થાય તે સંઘયણ. તે ડોની ભિન્નતાના કારણે તે છ પ્રકારે છે. અહિં વજ શબ્દ વડે કીલિકા (ખીલી) અર્થ લે. ઋષભ એટલે જોડાયેલા બે હાડકાના ઉપર ગોળ વીંટવાને પાટો. નારાચ એટલે જોડનારા બે હાડકાને ઉપર નીચે ભેગા કરીને બંને બાજુથી મર્કટબંધ. ૧ વષભ નારાચ એટલે મર્કટબંધ વડે બંને બાજુથી બંધાયેલા બે હાડકાના ઉપર પાટાની આકૃતિવાળા હાડકા વડે વિંટાયેલા ઉપર ખીલા જેવું હાડકું જેમાં રહેલું છે તે વજત્રાષભનારાંચ નામનું પ્રથમ સંઘયણ. વ અને ઋષભ વડે નિયંત્રિત છે નારાચ જે સંઘયણમાં તે વજઝષભ નારાચ. ૨ જે સંઘયણમાં નારાચ બંધવાળા હાડકાપર વીંટવાના પાટા રૂપ બાષભ નથી તે વજનારા. વજ એટલે ખીલી વગર પાટા સહિત નારાચબંધ જેમાં છે તે ઋષભનારાચ એમ અન્ય આચાર્યો માને છે. ૩ વજ એટલે ખીલી, ઋષભ એટલે પાટો એ બેથી રહિત જે સંઘયણ તે નારાચ સંઘયણ છે. ૪ એક તરફ મર્કટબંધ અને બીજી તરફ હાડકામાં ખીલી તે અર્ધનારીચ નામે ચોથું સંઘયણ છે. કેટલાક અને બીજું સંઘયણ પણ માને છે. પ પાર્ટી અને મર્કટબંધ વગર ફક્ત હાડકાના બે છેડામાં ખીલીજ રહેલી હોય તે કીલીકા નામે પાંચમું સંઘયણ છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર ૬ હાડકાના બે છેડા પરસ્પર સંબંધ કરીને જ્યાં રહેલા છે તે એકવૃત્ત અહિં આગળ ર કાર અને અનુસ્વરને લેપ થયેલે દેખાય છે માટે જીવÉ ઉચ્ચાર થાય છે. જેમાં ખીલે પાટે અને મર્કટબંધ વગર ફક્ત હાડકાના બે છેડા માત્ર જ સ્પર્શીને રહેલા હોય તે છેરવૃત્ત નામે છઠ્ઠા સંઘયણને કેટલાક સેવા પણ કહે છે. બે હાડકાના છેડાના સ્પર્શરૂપ સેવાને જેણે પ્રાપ્ત કરી છે. તે વાર્તા કહેવાય.......(૪૮) અષભ, વજ અને મારા શબ્દોની ગ્રંથકાર વ્યાખ્યા કરે છે. रिसहा य हाइ पट्टो वज्ज पुण कीलिया वियाणाहि । ऊभओ मकडवघं . नारायं तं वियाण हि ॥४९॥ ગાથાર્થ–ઋષભ એટલે પાટે છે. વજ એટલે ખીલી જાણવી અને બન્ને તરફને મર્કટ બંધ તેને નારાએ જાણવું. (૪૯) આ સઘયણે ક્યા જીને કેટલા હોય છે તે, અને કેને બિસ્કુલ હોતા નથી તે કહે છે. ___नरतिरियाण छप्पिय हवइ हु विगलिंदियाण छेवढं । सुरनेरझ्या . एगिदियाय सव्वे असंघयणी ॥५०॥ ગાથાર્થ - મનુષ્ય અને તિય"ને છ સંઘયણ હોય છે. વિકદ્રિયોને છેવક સંઘયણ હોય છે. દેવ, નારકે અને એકેન્દ્રિય સંઘયણ રહિત છે. (પ) ટીકાર્ય – અહિં ગાથામાં એકેંદ્રિ અને વિકલેક્રિયે અલગ રૂપે ગ્રહણ કર્યા હોવાથી ઉપલક્ષણથી જ તિર્યંચ શબ્દ વડે અહિં પચેંદ્રિય તિર્યચે જ ગ્રહણ કરવી. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચને કઈને કઈ સામાન્ય રીતે છે એ સંઘયણમાંથી કેઈપણ એક સંઘયણ હોય છે, વિકવેદ્રિયને ફક્ત છેવટ્ટે સંઘયણ હોય છે. બીજા સંઘયણ હોતા નથી. દેવે, નારકે અને એનેંદ્રિયે સમસ્ત સંઘયણ રહિત છે. કારણ કે સંઘયણ હાડકાના જોડાણ રૂપ સંબંધ વિશેષ છે. અને તેઓને હાડકાનો અભાવ છે. (૫૦) આ સંઘયણે સામાન્ય રીતે સંસ્થાન સાથે નિત્ય સંબંધવાળા છે, સંસ્થાનને અભાવ થયે છતે સંઘયણને સર્વથા અભાવ થાય છે. આથી સંસ્થાનનું પ્રતિપાદન કરે છે. समचऊरंसा नग्गाह साइ खुज्जा य वामणा हुंडा । पंचिंदिय तिरियनरा सुरा समा सेसया हुंडा ॥५१॥ ગાથાર્થ : સમચતુર, ન્યધ સાદિ, કુન્જ, વામણ અને હુડક એ પ્રમાણે છે એ સંસ્થાને પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યોને હોય છે. દેવતાઓને સમચતુરસ સંસ્થાન હોય છે. બાકીનાઓને હુડક સંસ્થાન હોય છે. (૫૧) Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪૮ જીવસમાસ ટીકા :–શરીરના અવયવેાની રચના વિશેષને સસ્થાન કહેવાય છે. તે સમચતુસ વગેરે છ પ્રકારે છે. ૧ સમ એટલે શરીર વિષયક જે પ્રમાણ તેના અવિસંવાદિ ચારે દિશા-વિભાગરૂપ જણાતા ચારે ખૂણા જેમાં સમાન છે તે સમચતુરસ, અહિં સમાસાંત વિધિ વડે અત્ પ્રત્યયથી સમચતુરસ શબ્દ ખન્યા છે. સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલ સમગ્ર લક્ષણાથી પરિપૂર્ણ જેના અવયવા હોય તે સમચતુરસ્ત્ર છે. તે સંસ્થાન યુક્ત જીવ પણ સમચતુસ્ર સંસ્થાનવાળા કહેવાય. ર ન્યગ્રેાધ:-ન્યગ્નોધ કોઈ ઝાડ વિશેષ છે. તે ઝાડનું પરિમડળ એટલે ઘટા હોય તે ન્યગ્રોધ પરિમડળ કહેવાય. જેમ ન્યગ્રોધ ઝાડ ઉપરના ભાગે સુંદર હોય છે અને સપૂણ અવયવવાળુ હોય છે અને નીચેના ભાગે ખરાખર હોતું નથી તેવી રીતે ન્યગ્રોધ સંસ્થાનવાળા, જીવાના ઉપરના અવવા લક્ષણ યુક્ત સુંદર હોય છે અને નીચેના અવયવા હીનાધિક પ્રમાણવાળા હોય છે. ૐ સાદિ : આદિ એટલે અહિ' ઉત્સેધ નામના નાભિ નીચેના શરીરના જે ભાગ તે આદિ કહેવાય. નાભિની નીચેના લક્ષણ યુક્ત અવયવે સહિત જે સંસ્થાન તે સાદિ સંસ્થાન કહેવાય. સ ́પૂર્ણ શરીરની અવિશિષ્ટ આદિ સાથે હોય જ છે એમ મનાય. તેા આદિ વિશેષણની કોઈ સાર્થંકતા રહેતી નથી મટે આદિ વિશેષણુથી શરીરની નીચેના ભાગ જ ગ્રહણ કરવા જેથી આદિ વિશેષણની વિશિષ્ટતા રહે છે. સાદિ સ`સ્થાનના યાગથી જીવા પણ સાદિ કહેવાય છે. ૪ મુખ્ય : જેના હાથ, પગ, માથુ', ડાક વગેરે અવયવા શરીર લક્ષણ પ્રમાણથી યુક્ત હોય છે પેટ, પીડ વગેરે કાઠા રૂપ અવયવો હિતાધિક પ્રમાણવાળા જેમાં હોય તે મુખ્ય સંસ્થાન. તે સંસ્થાનવાળા જીવે પણ મુખ્ય કહેવાય છે. ૫ વામન : જેમાં હાથ, પગ, માથુ, ડાક વિ. અવયવા લક્ષણ હીન હોય અને પીઠ, પેટ વગેરે કાઠારૂપ અવયવા લક્ષણયુક્ત હોય તે વામન સંસ્થાન કહેવાય, અને આ સંસ્થાનવાળા જીવા પણ વામન કહેવાય. ૬ હુડક : જેમાં માટે ભાગે એકપણ અવયવ શરીરના લક્ષણયુકત હોતું નથી તે હુંડક સંસ્થાન, આ સંસ્થાનવાળા જીવા હુડક કહેવાય. પ્ર. આ છ સસ્થાન યુક્ત જીવા કયા હોય છે ? ઉ. જુદા જુદા જીવાને આશ્રયી ગર્ભજ પચેંદ્રિય તિય ચા અને મનુષ્ય છએ સંસ્થાનવાળા હોય છે. દેવા સર્વે સમચતુરસ્ર સ ંસ્થાનવાળા છે અને બાકી રહેલા જીવે. એકેદ્રિય, નારકા, વિકલેન્દ્રિયા સવે હુડક સંસ્થાનવાળા છે. લાઘવતા માટે કરી એક સાથે સસ્થાન અને તેના સ્વામિ કહ્યા. (૫૧) Page #76 -------------------------------------------------------------------------- ________________ હ - = કાયહાર પૃથ્વીકાય વગેરે વિકેન્દ્રિયેનું હુંડક સંસ્થાન મસુર વગેરેના આકારભેદથી સુઈ જાવું” मस्सूरए य थिबुगे सूई पडागा अणेगसँठाणा । पुढविदगअगणिमारुय वणस्सईणं च संठाणा ॥५२॥ ગાથાર્થ-પૃથ્વીકાયનું મસુરાકાર, અપકાયનું તિલુકાકાર, અગ્નિકાયનું સેય આકાર, વાયુકાયનું પતાકા આકાર અને વનસ્પતિકોયનું અનેક પ્રકારનું સંસ્થાન હેય, (૫૨). ટીકાર્થ : પૃથ્વીકાયનું સ્થાન માલવદેશમાં પ્રસિદ્ધ મસૂર નામના ધાન્ય જેવું છે, અપકાયનું સંસ્થાન પાણીના પરપોટા જેવું છે. વાઉકાયનું સંસ્થાન પતાકા-જા આકારનું છે, તેઉકાયનું સંસ્થાન સેવાકારનું છે. અને વનસ્પતિકાયનું સંસ્થાન અનેક પ્રકારનું હોય છે. (પ) . કાયદ્વાર કહ્યું. કાયશબ્દ પૃથ્વીકાર્ય વગેરે જીવસમુડમાં જેમ મનાય છે, તેમ ઔદારિક , વગેરે શરીરમાં પણ સ્વીકારી છે. આથી કાર્યશબ્દને આશ્રય આ કાયદ્વારમાં ઔદ્યોરિક વગેરે. શારીને પણ વિચાર કરે છે. ' .. ओरालिय वेऊट्विंय आहारय तेयए य कम्मयए। ... पंचमणुएसु चऊ। वाऊ पंचिंदिय तिरिकले. ॥५३॥ ગાથાર્થ: દારિક, શૈક્રિય, આહારક, તેજસ અને કામણ રામ પધાર્થ શરીર છે. પાંચ શરીરે મનુષ્યને, વાયુકાયને તથા પંચેન્દ્રિય તિર્યંચને ચાર શરીર છે.(૫૩) • ' ટીકાર્થ : તીર્થકરોના શરીરની અપેક્ષાએ ત્રણલેકમાં પ્રધાન સર્વ પુદ્ગ વડે બનતું જે શરીર તે ઔદારિક અથવા રાજા રતાં મારા વિશાળતાના વણા વાળું, વૈક્રિય વગેરે શરીરના પુદ્ગલેની અપેક્ષાએ જેના મુદ્દગલે સ્થૂળ છે અને એવા પ્રકારના સ્થળ પુદ્ગલે વડે બનેલું શરીર તે દારિક અથવા બાકીના બીજા સર્વ શરીરની અપેક્ષાએ જેનું પ્રમાણ મેટું છે તે ઔદારિક, વૈક્રિય શરીર તે ઉત્તર વૈક્રિય અવસ્થામાં લાખાજન પ્રમાણ કરી શકે છે (મળે છે) સ્વાભાવિક તે ૫૦૦ ધનુષ પ્રમાણુ જ છે. જ્યારે દારિક શરીરની સ્વાભાવિક રીતે સ્વયંભુરમણ સમુદ્રના માછલાની અપેક્ષાએ હજાર જન પ્રમાણુ અને કમળની નાળની અપેક્ષા હજાર વૈજનાથી પણ અધિક અવગાહના જાણવી. આ પ્રમાણે ઔદારિક શરીરની સ્વાભાવિક છંહનું પ્રમાણુતા વિચારવી. - (૧) જેમાં જુદા જુદા પ્રકારની વિષાઓ થાય તે વિક્રિયા કહેવાય. તે દ્વિધામાં જે ૧ યુગદ્ધિા , ઉત્કૃષ્ટ ત્રણ ગાઉં પ્રમાણ દારિક શરીર હોય છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ No જીવસમાસ , થાય તે વૈક્રિય તથા વૈશ્ચિયના કારણરૂપ કિયાએ જે પ્રજ્ઞપ્તિ (ભગવતિ) વગેરે ગ્રંથમાં બતાવેલ છે, તે વૈક્રિય સમુદૂધાત, દંડકરણ, પુદ્ગલગ્રહણ વગેરે. તે આ પ્રમાણે જાણવા. ताहे चेव णं से वेउब्वियं काउकामे वेउव्वियसमुग्घायेणं समोहणइ (२) संखेज्जाई जोयणाई दडनिसिरह (२) अहाबायरे पोग्गले परिसाडेइ (२) दोच्चपि वेउब्धिय समुग्धापणं समोहणइ' - “ ત્યારે તે વૈક્રિય કરવાની ઈચ્છાવાળા શૈક્રિય સમુદ્દઘાત કરે છે, કરીને સંખ્યાતા જન પ્રમાણ દંડ કરે છે. દંડ કરીને બાદર પુદ્ગલેને ત્યાગ કરે છે, ત્યાગ કરીને બીજીવાર ઐકિય સમુદ્રઘાત કરે છે. વગેરે આવા પ્રકારની વિક્રિયા વડે બનેલું હોવાથી આ ઐક્રિય શરીર કહેવાય તે અસ્વાભાવિક છે. પ્ર. આ વ્યુત્પત્તિથી ઉત્તરક્રિય શરીરનું જ ગ્રહણ થાય છે, નહિં કે સ્વાભાવિક શરીરનું, કારણકે સ્વાભાવિક શરીર, સમુદઘાત વગેરે ક્રિયા વગર જ ઉત્પન્ન થાય છે. ઉ, સાચી વાત છે. પરંતુ ઉત્તરક્રિય શરીર જે પુદગલમાંથી બને છે, તેમાંથી જ સહજ વૈક્રિય પણ બનતું હોવાથી એમાં વૈશ્ચિયની જેમ વૈક્રિયપણાને ઉપચાર કર્યો છે અથવા ઔદારિક વગેરે શરીરની અપેક્ષાએ વિશિષ્ટ અને વિલક્ષણ ક્રિયાઓ જેમાં થાય તે વિક્રિયા અને તે વિક્રિયા જે શરીરમાં થાય તે વૈક્રિય શરીર એ પ્રમાણે સ્વીકારાય છે. (૩) વિરક્ત રંરિણામોવાણ વા. * संसयवोच्छेयत्थं गमण जिणपायमूल मि ॥१॥ ગાથાર્થ : જી ની દયા, તિર્થંકરની ઋદ્ધિ જોવા માટે, અર્થગ્રહણ માટે, સંશયના નિવારણ, પરમાત્માના ચરણ સમીપમાં જવા માટે, ચૌદપૂર્વધ વડે આવા પ્રકારના કાર્યો ઉત્પન્ન થયે છતે, જે શરીરનું ગ્રહણ થાય તે આહારક અથવા કેવલી ભગવંત પાસેથી જેના વડે સૂફમજીવાદિ પદાર્થો જાણી શકાય તે આહારક. " (૪) આહારને પચાવવામાં હેતુરૂપ તથા તેજલેશ્યા છોડવા માટેના ઉણપુદગલે તેજ કહેવાય છે. આવા પ્રકારના તેજ પુદગલો વડે બનેલું શરીર તેજસ છે. તે શરીરની ઉણતા વગેરેથી જણાય છે. (૫) આઠ કર્મના સમુદાયરૂપે જે કાશ્મણ વર્ગણાઓથી બને તે કાર્મણ શરીર. આ પાંચે શરીરે સામાન્ય રીતે સર્વજીને હોય છે. વિશેષ વિચારતા, જુદા જુદા જ આશ્રયી મનુષ્યમાં પાંચ શરીર હોય છે. વાયુકાય અને ગર્ભજ પદ્રિય તિર્થનેઔદ્યારિક, ઐક્ય, તેજસ અને કાર્મણ એમ ચાર શરીર હોય છે. આહારક શરીર ચૌદપૂર્વ ધોને હેવાથી તેમને હોતું નથી. (૫૩) Page #78 -------------------------------------------------------------------------- ________________ કાયદ્વાર ... • ધ્રુવા વગેરેની શરીર સ ંખ્યા કહે છે. वेव्विय तेयए कम्मएय सुरनारयाय तिसरीरा । सेसेगिदिय वियला ओरालिय तेय कम्मईगा || ५४ || પદ્મ ગાથાર્થ : ઢવા અને નારકોને નૈષ્ક્રિય, તેજસ અને કાÖણ એમ ત્રણ શરીર છે. બાકીના એકેન્દ્રિયા અને વિકલેન્ડ્રિયાને ઔદારિક, તેજસ અને કામણ એમ ત્રણ શરીર છે. (૫૪) ટીકા દેવા અને નારકો ત્રણ શરીરવાળા હોય છે. કયાં ત્રણ શરીર હોય છે ? નૈષ્ક્રિય, વૈજસ, કામ ણુ એમ ત્રણુ શરીર વાળા છે. ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યેામાં જ હાવાથી દેવનારકોને હોતુ નથી, આહારક પણ હોતું નથી, કારણકે તે મનુષ્યમાં ચૌદપૂવ ધર મુનિભગવંતાને જ હોય છે. ખાકી રહેલ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય રૂપ એકેન્દ્રિય અને સૌંપૂર્ણ ઇંદ્રિય અને મનવડે વિકલ એવા એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેંદ્રિય અને અસ ની પચેન્દ્રિય સ્વરૂપ વિકલેદ્નયા ઔદારિક તૈજસ અને કાણુ એમ ત્રણ શરીરવાળા જ છે. ભવપ્રત્યયિક વૈક્રિય હોતુ' નથી. તે વૈક્રિય દેવનારકામાં જ હોય છે, લબ્ધિના અભાવ હોવાથી. ઉત્તર વૈક્રિય પણ એકેદ્રિયાદિને હાતું નથી. આહારકના અભાવનું કારણ કહ્યુ છે તે જ સમજવું. આ પ્રમાણે પ્રસંગાનુસાર કાયદ્વાર ઉપર કહ્યુ, Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૬ ગદ્વાર હવે કમપૂર્વક આવેલ ગદ્વાર કહેવાની ઈરછાવાળા કહે છે. सच्चे मोसे मीसेऽसच्चे मासे मणे य वाया य । ओझलिय बेउब्विय आहास्य मिस्स कम्मइए ॥५५॥ ગાથાર્થ : સત્ય, મૃષા, સત્યમૃષારૂપ મિશ્ર અને અસત્યઅમૃષા એ મનને ચાર ભેદ . તથા વચનના ચાર ભેટે છે. દારિક, વક્રિય અને આહારક અને આ ત્રણના મિશ્ર તથા કાર્મણ એમ ૧૫ પ્રકારે યોગ છે. (૫૫) ' ટાિથ ઃ સત્ય, અસત્ય, મિત્ર, અસત્યઅમૃષા એમ ચાર પ્રકારે મને વિષયક વેગ છે. અને ચાર પ્રકારે વચનવિષયક યોગ છે. આ યુગને ભાવાર્થ ગ્રંથકાર પિતે જ કહે છે. પ્ર. : વેગ શબ્દનો અર્થ શું થાય છે? ઉ. : : જે જાણ તે યંગ, જે જીવનું વીર્ય, શક્તિ, ઉત્સાહ, પરાક્રમ, ચેષ્ટા, પરિપંદન આ બધા ભેગે છે. અથવા યુ તિ શેજ: જે દેડવું, વળગવું વગેરે ક્રિયામાં જ જોડાય તે પેગ અથવા દેડવા વળગવા વગેરે રૂપ ક્રિયાઓમાં જીવ જેના વડે જોડાય તે ગ. તે યોગ મન, વચન અને કાયાના ભેદથી ત્રણ પ્રકારે છે. ' સંજ્ઞી છવડે કાગવડે મવર્ગણામાંથી મનને એગ્ય પુદ્ગલે ગ્રહણ કરીને મનરૂપે પરિણુમાવી પદાર્થની વિચારણામાં વપરાતા પરમાણુઓને મન કહેવાય છે. તે સહકારી કારણરૂપ મન વડે મનયોગ કહેવાય છે. મનવિષયક લેગ તે મને ગ. ભાષારૂપ પરિણામને પ્રાપ્ત થયેલ જે પુત્રનો સમુહ તે વાણી. તે વચન રૂપે સહકારી કારણ વડે વચનગ કહેવાય છે. વચન વિષયક યોગ તે વચનેગ. વીરર ર જ જે એકઠું કરે તે કાય. તે ઔદારિક વગેરે કાયારૂપ સહકારી કારણ વડે કાયયોગ કહેવાય છે. કાય વિષયક લેગ તે કાયાગ છે. આ ત્રણ પ્રકારના યુગના પંદર ભેદે થાય છે. તેમાં મનગ ચાર પ્રકારે છે. (૧) સત્ય મને ગઃ મુનિ અને જીવાદિ પદાર્થો રૂપ સન્તઃ તે યથાક્રમ મુક્તિ પ્રાપકત્વ . અને યથાવસ્થિત સ્વરૂપે ચિંતન જેના વડે કરાય તે સત્ય મગ કહેવાય, જેમ શરીર માત્ર વ્યાપક છે વગેરે યથાવસ્થિત પદાર્થો વિચારણુમાં તત્પર જે તે સત્ય મગ સત્ય છે. સત્ય તે જ મગ છે તે સત્ય મનોગ. Page #80 -------------------------------------------------------------------------- ________________ પક પગાર - પ્રશ્ન : એગ તે પરિસ્પંદન ક્રિયારૂપ છે એમ કહ્યું છે, તે પછી તેમાં તેવા પ્રકારની પ્રતીતિને અભાવ હોવાથી સત્ય વગેરેને વ્યપદેશ શી રીતે સંભવે ? ઉત્તરઃ સાચી વાત છે છતાં પણ સત્ય અને વિજ્ઞાનના માટે સહકારી કારણ રૂપ હેવાથી તે મનગને સત્યમને કહેવાય છે, કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. એ પ્રમાણે બીજા સ્થાને પણ વિચારવું. (૨) અસત્ય મનાયેગ-સત્યથી વિપરીત અસત્ય, જેમકે જીવ નથી અથવા સર્વ વ્યાપક છે, આવા પ્રકારના અયથાર્થ પદાર્થોમાં ચિંતન તત્પર જે મન તે અસત્ય મનોગ છે. અસત્ય એ મને તે અસત્યમયેગ. (૩) સત્યાસત્ય મનગર-સત્ય અને અસત્ય રૂ૫ મિશ્ર જે મને. તે સત્યાસત્ય મ ગ છે. અહિં કૃતાકૃતાદિની જેમ કર્મધારય સમાસ કર્યો છે. જે ખેર, પીંપળો, પલાશ વગેરે ઝાડેથી મિશ્રિત હોવા છતાં ઘણાં અશોકવૃક્ષના ઝાડે હોવાથી આ અશકવન” છે એમ જે વિચારાય છે તે મિશ્ર મનેયેગ કહેવાય, કેમકે ત્યાં અશોકના ઝાડે લેવાથી સત્ય છે. અને બીજા પલાશ વગેરેના કેટલાક ઝાડે હેવાથી અસત્ય છે. એ પ્રમાણે મિશ્રપણું હોવાથી સત્યાસત્ય મને યોગ કહેવાય આથી જ સૂત્રકારે એને મિશ્ર કહ્યું છે. અશેકવૃક્ષનું ઉદાહરણ ઉપલક્ષણથી જાણવું. સમસ્ત નગરમાં ઘરેઘરે બાળકે જન્મ્યાં છે. અથવા દરેક ઘેર લગ્ન છે. વગેરે જે વિચારણા છે તે આ જ માગને વિષય છે. આ જ અશોકવન વગેરેના દ્રષ્ટાંત કહેવા વડે કહેવાનાર સત્યાસત્ય વચનગને વિષય માન. કેઈકે પૂછ્યું કે “આ પ્રદેશમાં તમે હરણ કે ચાર યા? ત્યારે આ પ્રમાણે વિચારે કે આને જવાબ હું આ પ્રમાણે આપું કે સામે જ ચેર કે હરણ રહેલ છે તે મિશ્ર મ ગ જાણ. આ વિચાર સ્કૂલ વ્યવહારનયથી સત્ય છે પણ નિશ્ચયનયથી પરપીડાજનક હોવાથી અને પાપાનુબંધી હોવાથી અસત્ય છે. એ પ્રમાણે પણ સત્યાસત્ય મને. આ જ પ્રશ્ન “સામે જ હરણ કે ચાર રહેલ છે” એ પ્રમાણે બેલતા કહેવાનાર સત્યાસત્ય વચનગને વિષય પણ વિચાર. આ જ વચન સ્કૂલ વ્યવહારથી સત્ય અને નિશ્ચયથી અસત્ય છે. કહ્યું છે કે अलियं न भासियव्वं अस्थि हु सच्च पिजन वत्तव्य। सन्चं पितं न सच्चं जं परपीडाकरं वयणं ॥१॥ જેમ જૂઠ બોલવા જેવું નથી, તેમ બીજાને પીડાજનક એવું સત્યવચન પણ બોલવા ચગ્ય નથી કારણ કે તે બીજાને પીડાજનક હોવાથી સત્ય છતાં પણ અસત્ય છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ક જીવસમાસ (૪) અસત્યામૃષા મને ગ –જેમાં સત્ય નથી તે અસત્ય અને જેમાં મૃષા (જૂઠ) પણ નથી તે અમૃષા તે અસત્યામૃષા જેમાં અસત્ય અને અમૃષારૂપ વિચારણા હેય તે અસત્યામૃષા મગ કહેવાય. અહિં પણ કૃતકૃતની જેમ કર્મધારય સમાસ કરે અહિં વિશેષ સ્વીકારપૂર્વક વસ્તુ નિર્ણયની બુદ્ધિથી પ્રમાણઅબાધિત સર્વજ્ઞના મતાનુકુલ જે વિચારાય કે બેલાય. જેમ કે “જીવ છે, સત્ અસત્ રૂપે” વગેરે, તેને સત્ય કહ્યું છે. આરાધકતા હોવાથી, જે વિશેષ સ્વીકારપૂર્વક, વસ્તુનિર્ણયની બુદ્ધિથી પ્રમાણેથી બાધિત સર્વજ્ઞના મત બાહા જે કંઈ વિચારાય કે બેલાય, જેમ જીવ નથી કે એકાંત નિત્ય છે” વગેરેને અસત્ય કહેવાય છે. કારણ કે વિરાધક ભાવ હોવાથી. જે પ્રમાણથી બાધિત હોય અને અબાધિત પણ હોય તે પૂર્વમાં કહેલ અશેકવન વગેરેની વિચારણા કે વચન વિરાધક અને અવિરાધક ભાવ હોવાથી મિશ્ર કહેવાય છે. જે વિશેષ સ્વીકાર વગર વસ્તુનિર્ણયની બુદ્ધિ રહિત ફક્ત સ્વરૂપ માત્ર પ્રતિપાદન પૂર્વક વ્યવહાર યેગ્ય જે વિચારાય કે બેલાય, જેમ કે “દેવદત્ત ઘડે લાવ', મને ગાય આપ, વગેરે સ્વરૂપ માત્રને જણાવનાર હોવાથી વ્યવહારિક વિચારણા કે વચન જાણવું, તે સત્ય પણ નથી અને મૃષા (જૂઠ) પણ નથી પરંતુ અસત્યામૃષા છે. એમ આગમમાં કહ્યું છે. કારણ કે અનારાધક અને અવિરાધક હેવાથી, “હે દેવદત્ત વગેરે વિકપની વિચારણા અસત્યામૃષા માગ કહેવાય અને હે દેવદત્ત! એ વચન તે અસત્યામૃષા વચનગ કહેવાય. આ પ્રમાણે ચાર પ્રકારે મગની વ્યાખ્યા કરી, તેની વ્યાખ્યાથી ચાર પ્રકારના વચનગની વ્યાખ્યા પણ જાણી લેવી. (૧) સતા હિરા ચા-સજજને હિતકારી જે વાણું તે સત્યવચન, તે સત્યવચનયુક્ત સહકારી કારણરૂપ જે યંગ તે સત્ય વચન ગ અથવા પૂર્વે કહેલ રીત પ્રમાણે યેગમાં સત્યપણને જે ઉપચાર થાય તે સત્યવચન યુગ. સત્ય તે જ વચનગ. તે સત્ય વચન યેગ. બાકીનું સત્ય મને યોગની જેમ અહિં વક્તવ્ય જાણવું. (૨) સત્યથી વિપરીત તે અસત્ય, અસત્ય તે જ વચન અસત્ય વચન, તેના વડે અસત્ય વચનગ છે. (૩) સત્ય અને અસત્યરૂપ વચન તે સત્યાસત્ય વચન, તેના વડે સત્યાસત્ય વચન યોગ, (૪) જેમાં સત્ય નથી તે અસત્ય, જેમાં મૃષા (જઠ) નથી તે અમૃષા. અસત્ય અને અમૃષા રૂપ વચન તે અસત્યામૃષા વચન, તેના વડે અસત્યામૃષા વચનગ. દરેક વચનગના વિષયની વ્યવસ્થા પહેલા મને ગમાં કહી દીધેલી છે. અહિં ત્રીજા અને ચોથા ભેદરૂપ મ ગ અને વચનગ સ્કૂલ વ્યવહારનયના મતથી જ જાણવા, જ્યારે શુદ્ધનયથી એ અદુષ્ટઆશય વિવક્ષાપૂર્વકનું સત્ય અને અજ્ઞાન વગેરે દુષ્ટાશયપૂર્વકનું અસત્ય Page #82 -------------------------------------------------------------------------- ________________ ૧૫ યેાગદ્વાર મનાયાગ અને વચનયાગ જાણવા. ઉભયરૂપ અનુભયરૂપ એ લેટ્ઠા સત્ય અને અસત્યમાં સમાઈ જાય છે. કાયયેાગ-૧ ઔદારિક, ૨ વષ્ક્રિય, ૩ આહારક, ૪ ઔદ્યારિકમિશ્ર, પ વૈયિમિશ્ર, ૬ આહારકમિશ્ર, અને ૭ કાણુ એમ સાત પ્રકારે છે. તેમાં ઔદારિક, વૈક્રિય અને આહારક યુગનું સ્વરૂપ આગળની ગાથામાં આવી જ ગયુ` છે. મિશ્ર શબ્દ ત્રણે શરીચની સાથે જોડવા. ૧ ઔકારિક શરીરરૂપ સહકારી કારવડે જે યાગ અથવા ઔદારિક શરીર વિષયક જે ચાગ તે ઔદારિક કાયયેાગ. ૨ મિશ્ર શબ્દના સંબંધથી ઔદાકિમિશ્ર. જેમાં કાણુ શરીર સાથે ઔદારિક શરીરને સચાગ થાય તે ઔદારિકમિશ્ર. જયાં જીવ ઉત્પન્ન થાય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવ પ્રથમ સમયે કામણુ શરીર વડે આહાર કરે છે. ત્યારપછી ઔદારિક શરીરના આરભ કરતા હોવાથી ઔદ્યારિ કાણુ શરીરની સાથે મિશ્ર થઈ અન્તમુહુત આહાર કરે છે. નિયુક્તિકાર પણ કહે છે કે जोer कम्मण आहारेई अणतर जीवो तेण परं भीसेण जाव सरीरस्स निष्पत्ती (१) ઉત્પન્ન થયા પછી કામ ત્યાંસુધી મિશ્ર કહેવાય છે. યાગથી આહાર કરે છે, તે પછી શરીરની ઉત્પત્તિ થાય ઔદારિકમિશ્ર તે જ કાય ઔદ્યારિકમિશ્રકાય. તેના વડે જે યાગ તે ઔદારિક મિશ્રકાયયેગ, કાણુ અને ઔદારિક બન્નેમાં મિશ્ર હાવાછતાં પણુ કાણુમિશ્ર નથી. ખેલાતુ કારણુ કે ત્યારે ઔદારિક શરીરના પ્રારંભ થતા હોવાથી તેને ઘણા વ્યાપાર હોવાથી, અને તેની જ મુખ્યતા હોવાથી ઔદારિકમિશ્ર કહેવાય છે. (૩) પૂર્વે` કહેલ સ્વરૂપવાળા વૈક્રિય શરીર સાથેના જે ચાગ તે નૈષ્ક્રિય કાયયેાગ. (૪) વૈક્રિયશરીરની કાણુની સાથે જ્યાં મિશ્રતા થાય તે વૈક્રિયમિશ્ર. આ વૈક્રિયમિશ્ર દેવનારકાને અપર્યાપ્ત અવસ્થામાં જાણુવી. અહિ પણુ કાણુમિશ્ર નહી' કહેવાનું કારણ પૂમાં ઔદારિકમિશ્ર વખતે કહેલ છે તે જ જાણવું. ખીજું વૈક્રિયલબ્ધિધારી ખાદર પર્યાપ્ત વાયુકાય, ગભ જ પચેન્દ્રિય તિય ચ મનુષ્યોને વૈક્રિય શરીર કર્યાં પછી તેના ત્યાગ કરી ફ્રી ઔદારિક શરીર સ્વીકારતા ઔદારિકની સાથે વૈક્રિયની મિશ્રતા હોય છે. માટે તે જીવાને પણ વૈક્રિયમિશ્ર યોગ હોય છે. પ્ર. અહિં જેમ ઔદારિક સાથે વૈયિમિશ્ર હોવાથી વૈક્રિયમિશ્ર તરીકે વ્યપદેશ થાય છે. તેમ ઔદારિક પણ નૈષ્ક્રિય સાથે મિશ્ર હોય છે, તે ઔદાકિમિશ્ર એમ શા માટે કહેતા નથી ? Page #83 -------------------------------------------------------------------------- ________________ પ વસમાસ ૩. તમારી વાત બરાબર નથી. જે મુખ્ય હોય તેના નામના જ વ્યપદેશ થાય છે. વક્રિયના ત્યાગ વખતે ઘણા વ્યાપારવાળુ હોવાથી તેની જ પ્રધાનતા હોવાથી તેના જ વ્યપદેશ કર્યાં છે. આથી વાયુકાય વગેરેના ક્રિયારભ સમયે વૈક્રિયમિશ્રણાના વ્યપદેશ થતા નથી, કારણકે ઔદારિક શરીરમાં રહી વૈક્રિય શરીરને આરભ કરતા હેાવાથી, તેથી પ્રારંભકપણાથી ઔારિક શરીરને જ ઘણા વ્યાપાર હોવાથી તેની પ્રધાનતા માટે ઔદ્યારિકમિશ્રના જ વ્યપદેશ થાય છે. ખીજા આચાય તે વાયુકાય વગેરેને વૈક્રિયારભકાલમાં જ મૈં મિશ્ર માને છે, કારણકે વક્રિયના પ્રારંભ થતા હોવાથી તેની જ પ્રધાનતા સ્વીકારી વૈક્રિયમિશ્રના વ્યપ દેશને ઇચ્છે છે. વધુ વિસ્તારથી સયું. વિસ્તારના ઇચ્છુકોએ પ્રજ્ઞાપના ટીકા જોઈ લેવી. વૈક્રિયમિશ્ર તે જ કાય વૈક્રિયમિશ્રકાય. તેની સાથે જે ચેગ તે વૈક્રિયમિશ્ર કાયયેગ. (૫) પૂર્વે કહેલ સ્વરૂપવાળુ આહારકશરીર તેની સાથે જે ચાગ તે આહારક કાયયે ગ. (૬) ઔદારિકની સાથે જેમાં આહારકશરીરની મિશ્રતા થાય તે આહારક મિશ્ર, તે જ કાચ આહારકમિશ્રકાય. તેની સાથે જે ચેગ તે મહાસમિશ્રકાયયોગ. જયારે ચૌદ પૂર્વ ધરા પોતાનું કાર્ય સિદ્ધ થઈ ગયા પછી. આહારક છેાડીને ફ્રી ઔદારિક શરીર સ્વીકારવા માટે પ્રવર્તે છેત્યારે ઔદારક સાથે આહારિકમિશ્ર થાય છે: કારણ કે આહારકના ત્યાં ઘણા વ્યાપાર હોવાથી તેની પ્રધાનતા છે. માટે આહાઋમિશ્રના પશ થાય છે. અન્ય આચાર્ય આહારકના પ્રારંભકાળમાં પણ આડાિિમશ્રતા માને છે. કારણ કે તેના પ્રારંભ હાવાથી તેની પ્રધાનતા માની આડારકના ધ્યેપદેશને ઈચ્છે છે. (૭) જેનું સ્વરૂપ બતાવ્યું છે તે કામણુ એ જ કાય તે કા`ણુકાય. તેની સાથે જે યોગ તે કામ ણુકાયયોગ. કામ ધુમિશ્ર કાયયેાગ શા માટે હોતા નથી તેનું કારણ પૂવે જણાવ્યું છે. ફક્ત કાણુ કાયયેાગ વિગ્રહગતિમાં તેમજ કેવલીસમુદઘાતના ત્રીજા, ચોથાં અને પાંચમા સમયે જ હાય છે. તૈજસ અને કાણુ તા જ્યાં એક હૈાય ત્યાં બીજુ હાય જ છે. પાં એકના અભાવ હોય ત્યાં બીજાના પણ અભાવ હોય છે. કારણકે બન્ને હમેશા સહેવતી છે. આથી કાણુ થવાથી તેજસનું ગ્રહણ થઈ જાય છે. આ જ અપેક્ષાએ કાણુકાયેાગથી તેજસ કાયયેાગ જુદો. ગણ્યા નથી. (૫૫) આ પ્રમાણે પદર યાગાનું શેર મા ાના ામાં ગણુાતાના ઉપર કહેતા :. વર્ણન કર્યું. અહિ ગુણુસ્થાન સ્વરૂપ જીવસમાસે ગતિ વિચારણા એ ચાલુ વિષય છે.એમ મનમાં ધારી બેામાં વિચાર કરે છે. Page #84 -------------------------------------------------------------------------- ________________ ગાકાર - ૫૭. - सच्चे असच्चमोसे सण्णी उ सजोगी केवली जाव । सण्णी जा छउमत्थो सेसं संखाइ अंतवउ ॥५६॥ ગાથાર્થ : સત્ય અને અસત્યમૃષાગ સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી સગી કેવલી સુધી હોય છે, બાકી રહેલ યોગો અસત્ય અને સત્યાસત્ય રૂપ બે ગે સંક્ષી મિથ્યાષ્ટિથી ક્ષીણમોહ ગુણસ્થાનરૂપ છઘસ્થ ગુણસ્થાનકમાં હોય છે. શંખ વગેરે અસંજ્ઞા વિરલેન્દ્રિયને અસત્યાસષા વચનરૂપ છેલો યોગ હોય છે.(પ૬) ટીકાર્ચ : સત્ય મોગ તથા વચનગ તેમજ અસત્યામૃષા મગ અને વચનગ રૂપ બે સંજ્ઞી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી લઈ સગી કેવલી ગુણસ્થાનક સુધી હોય છે. કારણકે એકેન્દ્રિયાને મનગ અને વચનગ બિલકુલ હોતા જ નથી. બેઈન્દ્રિય, તે ઈન્દ્રિય, ચૌરેન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને વચનગ હોય છે, પણ તે ફક્ત અસત્યામૃષા રૂપ એકજ વેગ હોય છે અને તે આ ગાથામાં કહ્યો છે. આથી બાકી રહેલા સંજ્ઞીજીને ગ્રહણ કરવા માટે સંશી મિથ્યાદષ્ટિ ગુણસ્થાનકથી આરંભીને કહ્યું છે. અને અગી કેવલીઓ બિકુલ યોગ રહિત જ છે માટે સગી કેવલી સુધી કહ્યું. ' - બાકી રહેલ અસત્ય મગ તથા વચનગ અને સત્યાસત્ય મનેયેગ તથા વચનગ એ ચાર યોગે સંજ્ઞી મિથ્યાષ્ટિ ગુણસ્થાનકથી લઈ છદમસ્થ ક્ષીણમેહ ગુણસ્થાનક સુધી હોય છે. એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય ચૌરિંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયમાં આ ગે નથી ગણ્યા, તેનું કારણ પૂર્વમાં કહેલ છે તે જ જાણવું. આ ચારે બે રાગ દ્વેષ, અજ્ઞાન, અનુપગવાળા આત્માઓને હોય છે. તે રાગ વગેરે સગી કેવલીઓને સંપૂર્ણ નાશ થયા છે. માટે તે છોડી છદ્મસ્થ ક્ષીણમેહ ગુણસ્થાન સુધી કહ્યું છે. પ્ર. મિથ્યાપ્તિથી પ્રમત્તગુણસ્થાન સુધી આ ચાર ગો સંભવી શકે છે, કારણ ત્યાં અવિશુદ્ધિ હોવાથી. પણ જે અપ્રમત્તથી ક્ષીણમેહ સુધી અત્યંત વિશુદ્ધ, વિશુદ્ધતર અને વિશુદ્ધતમ અધ્યવસાયે હોવાથી કેવી રીતે અસત્ય વગેરે ચાર ગો સંભવી શકે? ઉ. સાચી વાત છે. પરંતુ આ જીને પણ જ્ઞાનાવરણને ઉદય હજુ પણ હોય જ છે. જ્ઞાનાવરણના ઉદયથી અનાગ વગેરેને સંભવ હોઈ શકે. તે અનાગથી અસત્ય યોગ અવશ્ય હોઈ શકે. આથી જ ક્ષીણમેહમાં છદમસ્થ અવસ્થાના કારણે અસત્યપણને સંભવ છે. તે પછી બાકીના સ્થાનમાં શું વાત કરવી? આથી આ ચાર ગની અપ્રમત્ત વગેરે છ ગુણસ્થાનોમાં સંભાવના હોવાથી વિધિ આવતું નથી. આથી કહ્યું છે કે 'नहि नामानामोगाच्छद्मस्थस्येह न भवति स्खलितम् - મણિ જ્ઞાનાવર જ્ઞાનાવરા સ્વભાવે હિ ! () Page #85 -------------------------------------------------------------------------- ________________ ૧૮ સમાસ જ્ઞાનનું આવણું કરવાનાસ્વભાવવાળા જ્ઞાનવરણીય કર્મના ઉદયથી અનાભાગના કારણે છઠ્ઠમસ્થને સ્ખલના નથી થતી એમ નથી એટલે સ્ખલના થાય છે. સચેાગી કેવલીઓને જ્ઞાનાવરણના ઉદયના અભાવ છે, તેથી એમને અનાભાગ (અનુપયોગ) વગેરેના સંભવ નથી હાતા, માટે એમને અસત્યતાના સંભવ હોતા નથી. આથી અહિ આગળ સયાગી કેવલી ગ્રહણ કર્યા નથી. વધુ વિસ્તારથી સર્યુ .... પ્ર. : મિથ્યાદ્રષ્ટિ ગુણુસ્થાનકમાં સંજ્ઞી પ ંચે દ્રિયાના જ ચેગેાની વિચારણા કરી, પણ તે જ ગુણસ્થાનકમાં શ`ખ વગેરે એઈંદ્રિય, તેઈ દ્રિય, ચૌરિદ્રિય અને અસ`જ્ઞી પચે ક્રિયાને વચનચેાગ હોય છે તે તેના કેમ હજુસુધી વિચાર કર્યાં નથી ? ઉ. • હવે તેની વિચારણા કરે છે. શંખ વગેરે એઇન્દ્રિય, કાનખજીરા વગેરે તેઇન્દ્રિય, ભમરા વગેરે ચૌરિદ્રિય, માછલા વગેરે અસની પાંચેદ્રિય મિથ્યાદ્રષ્ટિને અસત્યામૃષા રૂપ અંતિમ વચનયોગ હોય છે કારણકે અવ્યકત ધ્વનિવાળા હોવાથી તે સત્ય કે અસત્યરૂપ વાણી ખેલવા સમર્થ નથી, માટે તેમની વાણી અસત્યાભ્રષા રૂપ હોય છે. પ્ર. : આગળ નરક ગતિ વગેરે મા ણુાઓમાં કયાં કેટલા કાને ગુણસ્થાનકો પ્રાપ્ત થાય ? એ પ્રમાણે માગણુાઓમાં ગુણસ્થાનક રૂપ જીવસમાસાના વિચાર કર્યાં છે. અહિ આગળ એથી ઉલટું થયું છે. ગુણુસ્થાન સ્વરૂપ જીવસમાસામાં તમે યાગ માગણાના વિચાર કેમ કર્યો છે ? ઉ. : સાચી વાત છે, પણ જ્યાં આગળ જેટલા ગુણસ્થાનરૂપ જીવસમાસામાં જે ચેગો આવે છે ત્યાં તેટલાજ ગામાં ગુણસ્થાનરૂપ જીવસમાસે આવશેજ માટે કાઈપણ જાતના અભેદ થતા નથી. ફક્ત પ્રસિધ્ધ અને સહેલાઇથી જાણવાના ઉપાયને આશ્રયી કયાં કોઇક વખત આવા પ્રકારની વાકય રચના હૈાય છે એ પ્રમાણે અભેદ ન હોય તે ખીજા સ્થાનામાં પણ વાકય-રચનાના ભેદ માત્રથી સુ'ઝાવું નહી. જે જીવને જે ચેાગ કહ્યા છે તે ચેગ તેને લબ્ધિથી પ્રથમ સમયથી જ જાણવા. કરણુર્થી તા પોતાની પર્યાપ્તિ પછી જ જાણવા. (૫૬) આ પ્રમાણે મનવચનના યોગા ગુણસ્થાનરૂપ જીવસમાસામાં વિચાર્યું. હવે કાયયેાગની વિચારણા કરે છે. सुरनरया विउब्वी नर तिरि ओरलिया सवेउब्बी । आहारया पमत्ता सव्वेऽपज्जत्तया मीसा ॥५७॥ ગાથા : દેવ અને નારકો વૈષ્ક્રિય શરીરવાળા છે, મનુષ્ય અને તિર્યંચા ક્રિય ઔદ્વારિક શરીરવાળા છે, પ્રમત્ત સાધુ આહારક શરીરવાળા હોય છે. સ` અપર્યાપ્તા મિત્ર શરીરવાળા હાય છે. Page #86 -------------------------------------------------------------------------- ________________ પત્ર ગિકાર . • ટીકાથમિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન, સમ્યગૂ મિથ્યાદ્રષ્ટિ, અવિરત સમ્યગૃષ્ટિ એવા અને નારકે વિક્રિયશરીરવાળા હોય છે. પ્ર. ગાથામાં છે અને નારકો માટે કોઈપણ જાતનું વિશેષણ વાપર્યું નથી તે પછી તમે મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણ કેમ લીધા ? ઉ. સામર્થ્યથી અહિં વિશેષણ લેવાયા છે. એ પ્રમાણે ન હોય તે ગુણસ્થાનરૂપ જીવસમાસોનો કાયયોગમાં વિચારણને જે વિષય છે તે ફક્ત દેવનારક વિશેષણ રહિત ગ્રહણ કરવાથી તે વિચારણા થઈ શકે નહિ અને સૂત્રકારના ચિત્તમાં પણ મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણ રહેલા છે, માટે એમ ન કહેવું કે સૂત્રકારને આ અભિપ્રાય નથી. પ્ર. સૂત્રકારના મનમાં વિશેષણ ગ્રહણને ભાવ છે એ શી રીતે જણાય છે? ઉ. આગળની ગાથામાં કાર્પણ કાગની વિચારણા વખતે મસાણ વગેરે ગુણસ્થાનને જે ઉપન્યાસ કર્યો છે તે નિશ્ચિત વિચ રણ પૂર્વકનો છે, નહિં તે પ્રસંગ બહારનું કહેવાથી તેનું કાર્ય નકામું જાય છે. તેથી મિથ્યાદ્રષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં પણ દેવ વગેરે વિશેષણરૂપમાં જે ધોગ વિચારણું કરાય તે પણ સામર્થ્યબળથી દેવો વગેરેમાં એ વિચારણે થાય છે. વિશેષ્ય વગર નિરાશ્રયી એવા વિશેષણને અસંભવ છે. આથી મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણે અહિં પ્રસ્તુત હોવા છતાં પણ ગૌણ સેવાના કારણે મનમાં રાખી વિશેષ્ય રૂપ મુખ્ય દેવનારકે વગેરેમાં જ સૂત્રકારે કાયાગની વિચારણા કરી છે. એ પ્રમાણે હોયે છતે દરેકેદરેક જીવસમાસમાં દેવનારક વગેરેના આધાર ભેદથી અનેકપણું સ્વીકારીને કાયયેગની વિચારણા કરવાથી વિષયની બહુલતાએ શિષ્યની બુદ્ધિના વિસ્તાર રૂપ સાધ્યની સિધ્ધિ થાય છે. વધુ વિસ્તારથી સયું. બુદ્ધિશાળીઓએ સદ્દબુધિપૂર્વક બીજી રીતે પણ આગમથી અવિરેષપણે અહિં અન્ય સમાધાન પણ કરી શકાય. પ્ર. દેવનારકેને વૈક્રિય, વેકિયમિશ્ર, કામણ રૂપ ત્રણ કાયયેગને સંભવ છે. તે અહી એકજ વૈક્રિય કાયાગ કેમ બતાવ્યા છે ? ઉ, અહીં આગળ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ કહ્યું છે અપર્યાપ્ત અવસ્થાવતિ વિકિયમિશ્ર કાગ તે આજ ગાથાના ઉત્તરપદમાં કહેશે. વિગ્રહગતિ વગેરેમાં રહેનારે કાર્પણ કાયયેગ આગળની ગાથામાં જણાવશે. આ પ્રમાણે સમજી મનુષ્ય વગેરેના વિષય કહેવાય ત્યારે અધીરાઈ કરવી નહીં. મિયાદ્રષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, - અનિવૃત્તિ બાદર સં૫રાય, સૂક્ષ્મસં પરાય, ઉપશાંતમેડ, ક્ષીણમેહ અને સગી કેવલી રૂપ મનુષ્ય તથા મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત અને દેશવતિ રૂપ તીર્યને ઔદારિક Page #87 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ કાયગ હોય છે. અને વક્રિય કાયયોગ વાળા પણ છે. મિથ્યાત્વ વગેરે વિશેષણથી વિશિષ્ટ મનુષ્ય અને તિય ઔદારિક કાયયેગવાળા જ હોય છે. સંમૂચ્છિક મનુષ્યને સંકિલષ્ટપણા વડે અને વૈક્રિય લબ્ધિના અભાવથી તથા શરીરપર્યાપ્તિએ પર્યાપ્ત હેવાછતાં પણ સકલ પર્યાપ્તિએ અપર્યાપ્ત અવસ્થામાં મરણને સંભવ હોવાથી ફક્ત ઔદારિક કાગ હોય છે. અપ્રમત વગેરે ગુણસ્થાનકવાળાને અતિ વિશુધિ હોવાથી વૈક્રિય વગેરે લબ્ધિઓને ઉપયોગ હોતું નથી. માટે તેમને વૈક્રિય શરીર હેતું નથી. ગર્ભજ તિર્યકરોને જ વૈક્રિય શરીર હોય છે. સંમૂચ્છિમ તિય ને તે વૈક્રિય લબ્ધિને અભાવ હોવાથી વૈક્રિય શરીર હેતું નથી. પ્રમત્ત ચૌદપૂર્વધર મહામુનિઓને આહારક કાયયેગ હોય છે. પ્ર. આહારકના પ્રારંભ કાલમાં જ લબ્ધિના ઉપયોગને સંભવ હોવાથી તેના કર્તાને - પ્રમત્તપણું હોય છે એમ અન્ય જગ્યાએ કહ્યું છે. આહારક શરીર બન્યા પછી ઉત્સુકતાની નિવૃત્તિ હોવાથી તે મહામુનિ અપ્રમત્ત પણ થાય છે. તે પછી આહારક કાયયોગ, પ્રમત્તને જ શા માટે કરો ? ઉં. સાચી વાત છે. પરંતુ અન્ય જગ્યાએ પણ જેઓનો આ મત છે કે આહારક શરીરના પ્રારંભમાં અને અને અંતમાં તે શરીરના કર્તા પ્રમત્ત જ હોય છે. લબ્ધિને ઉપગ હેવાથી. આ મત જ અહિં લીધે હોવાથી કેઈ પણ જાતને વાંધે રહેતે નથી. દૈકિય શરીરમાં પણ આ જ મતને લઈને જ અપ્રમત્તમાં ઐક્રિયશરીરને નિષેધ કરાય છે એમ વિચારી લેવું. પૂર્વમાં કહેલ મિયાત્વ વગેરે વિશેષણેથી યુક્ત દેવ વગેરે સર્વે અપર્યાપ્ત અવસ્થામાં જ્યાં સુધી શરીર-પર્યાપ્તિ પૂરી ન થાય ત્યાં સુધી તેને મિશ્ર કાયયેગવાળા હોય છે. દે અને નારકે અપર્યાપ્ત અવસ્થામાં વૈક્રિયમિશ્ર કાયસેગવાળા હોય છે. તેઓ અપર્યાપ્ત અવસ્થામાં મિયાદષ્ટિ, સાસ્વાદની અવિસ્તસમ્યક્ત્વી હોય છે. મિશ્ર ગુણઠાણાવાળા હોતા નથી. કારણકે અપર્યાપ્તને મિશ્ર ગુણઠાણાને અસંભવ છે. પ્ર. અપર્યાપ્ત અવસ્થામાં મિશ્રગુણઠાણું તે ભવનું કે અન્યભવનું હોઈ શકે ખરૂં?' ઉ. અપર્યાપ્ત અવસ્થામાં પરભવ સંબંધી મિશ્ર ગુણઠાણું હોતું નથી કેમકે મિશ્રદષ્ટિને મરણનો અભાવ છે. 7 મિઝો કુળદુ શ૪ એ પ્રમાણે વચનથી તે ભવસંબંધી પણ હોતું નથી. કેમકે તે જ મિથ્યાષ્ટિપણામાં પૂર્વભવમાંથી આવ્યું હોય ત્યારે અપર્યાપ્ત દશામાં તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી મિશ્ર ગુણઠાણામાં જીવ જતે નથી. હવે સાસ્વદનપણમાં પૂર્વભવમાંથી આવ્યા હોય તે છ આવલિકા પછી જરૂર મિથ્યાત્વમાં જાય છે, પણ મિશ્રમાં જતા નથી. સમ્યકત્વપણામાં જે ઉત્પન Page #88 -------------------------------------------------------------------------- ________________ પાગદ્વાર . - થાય તે તરતજ મિશ્રપણામાં ગમન થતું જ નથી. બીજા સ્થાનમાં તેને નિષેધ છે. કહ્યું છે કે, "मिच्छत्ता संकति अविरुद्धा हाइ दोसु पुजेसु ।, मिसाओ या दोसु सम्म मिच्छ न उण मीसं' ॥ અશુધ્ધ પુંજરૂપ મિથ્યાત્વમાંથી શુધjજ રૂપ સમ્યક્ત્વ અને અર્ધ શુધ્ધ પુજે રૂ૫ મિશ્રમાં જવું એટલે સંક્રાંત થવું અવિરૂદ્ધ છે. મિશ્રમાંથી સમ્યક્ત્વ અને અને મિથ્યાત્વમાં જવાય છે. પણ સમ્યકૃત્વમાંથી મિશ્રમાં નથી જવાતું. આથી જ અપર્યાપ્ત અવસ્થામાં સમ્યગૃમિથ્યાદષ્ટિએ હેતા નથી, તેથી દેવનારને ક્રિમિકને સંભવ નથી. અપર્યાપ્ત મનુષ્ય અને તિર્યને પૂર્વોક્ત સ્વરૂપવાળે દારિકમિશ્નકાયોગ હોય છે. તેઓને અપર્યાપ્ત અવસ્થામાં મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત સમ્યગદષ્ટિપણું જ હોય છે પણ મિશ્રપણું હોતું નથી. મિશ્રપણું ન હોવાના કારણે વૈક્રિયમિશ્રમાં કહ્યા છે તે જ સર્વે અહિં જાણવા. દેશવિરત વગેરે ગુણસ્થાનકે પણ અપર્યાપ્ત અવસ્થામાં હોતા નથી. કારણકે એ ગુણસ્થાનકે વિરતથી જ હોય છે અને અપર્યાપ્ત અવસ્થામાં વિરતિને અંશ પણ હેતે નથી. પ્ર : “જે અપાતા કીસા' એ પ્રમાણે ગ્રંથકારે કહ્યું છે તે બરાબર લાગતું નથી, સંગી કેવલી એવા પર્યાપ્ત મનુષ્યને કેવલી સમુદુઘાત વખતે બીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર કાગને સંભવ છે. વૈક્રિય લબ્ધિધારી પર્યાપ્તા મનુષ્ય અને તિર્યચેને વેશ્ચિયના આરંભ વખતે પૂર્વોક્તસ્વરૂપવાળ વક્રિયમિશ્રને સંભવ છે. ચૌદ પૂર્વધર પર્યાપ્તા મનુષ્યને આડારકના આરંભ વખતે આહારકમિશ્ર સારી રીતે પ્રસિદ્ધ છે. આ બધા જ અપર્યાપ્તા નથી. ઉત્પન્ન થવાના પ્રથમ અંતમુહર્તકાળ માત્ર દરેક જીવે અપર્યાપ્ત રૂપે હોય છે એમ સિધાંતમાં કહ્યું છે. ત્યાં અપર્યાપ્ત અવસ્થામાં કેવલી વગેરે ભાવેને અસંભવ છે. ઉ. : સાચી વાત કહી પરંતુ તમે અભિપ્રાય જાણતા નથી. અહીં આગળ સિધ્ધાંતમાં કહેલ અપર્યાપ્તપણાની વ્યાખ્યા સૂત્રકારે વિવક્ષી નથી, પરંતુ અપૂર્ણ શરીરવાળા અપર્યાપ્ત એ વિવક્ષા ગ્રહણ કરી છે. અને એ વ્યાખ્યાના આધારે વૈક્રિયશરીર બનાવતા મનુષ્ય અને તિર્યંચને વૈક્રિયમિશ્ર, ચૌદપૂર્વધરોને આહારક, શરીરના આરંભ વખતે આહારકમિશ્ર, અને કેવલીઓને સમુદ્રઘાત વખતે બીજા વગેરે સમયમાં દારિક શરીર અપૂર્ણ જ હેવાથી આ ત્રણે શરીરે સંપૂર્ણ વ્યાપાર રહિત હોવાથી અપૂર્ણ શરીર છે. માટે Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જીવસમાસ અપૂર્ણ શરીર હોવાથી તે સર્વને અપર્યાપ્ત જ ગણવા. અપર્યાપ્તા ગણવાથી સર્વ મિશ્ર શરીરને પણ સમાવેશ થઈ જાય છે. ગુણસ્થાનકે એએમાં જેને જેટલા સંભવે તેઓને તે પ્રમાણે સ્વયં વિચારી લેવા, ફક્ત મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાને મનુષ્ય તીર્યને વૈક્રિય મિશ્ર હેતું નથી. અન્ય સ્થાનમાં તે ન કહ્યું હોવાથી. તેઓ વૈક્રિય કેમ નથી કરતા તેનું ગમે તે કારણ હોય તે કેવલીઓ અથવા બહુશ્રુતે જાણે. વધુ વિસ્તારથી સયું. (૫૭) હવે કામણ કાયયોગમાં જીવસમાસને વિચાર કરે છે. मिच्छा सासण अविरय भवंतरे केवली समुहया य । .. વસ્મયશો છોડ્યો ન સમો છું તારું પ૮. ગાથાર્થ : કાર્મણ કાયયોગ ભવાંતરમાં જતા મિથ્યાત્વ, સાસ્વાદન અને અવિરત ગુણ સ્થાનકે હોય છે. તથા કેવલી સમુદ્દઘાતમાં સગી કેવલી ગુણસ્થાનકે હોય છે, અને મિશ્રદ્રષ્ટિપણામાં જીવ મૃત્યુ પામતો નથી. (૫૮) ટીકા : ભવાંતરમાં જતા વચ્ચે વિગ્રગતિમાં મિથ્યાષ્ટિએ, સાસ્વાદની અને અવિરત સમ્યગદષ્ટિએ કાર્મણ કાયયેગમાં હોય છે. “gut / મન્તિ’ સૂત્રથી વિભકિતને વ્યત્યય થવાથી “કાર્પણ કાયયોગમાં ' એવો અર્થ થાય છે. પૂર્વના ઔદારિક શરીરને પહેલા ત્યાગ કરી દીધું છે. અને આગળના ભવનું શરીર હજુ પ્રાપ્ત થયું નથી તે વખતે વિગડગતિમાં કાર્મણ કાયયોગ જ હોય છે. ' કેવલીઓ જ્યારે કેવલી મુદ્દઘાત કરતા હોય ત્યારે ત્રીજા ચોથા અને પાંચમા સમયે કામણ કાયગમાં જ હોય છે. તે આ પ્રમાણે કહેવાય છે. કઈ પણ કેવલી ભગવંતે મુક્તિગમનને કાળ નજીક આવે ત્યારે પિતાનું આયુકર્મ ઘેડું છે અને વેદનીય કર્મ તે હજી પણ ઘણું છે એમ જાણુને આયુષ્યથી અધિક વેદનીયની સ્થિતિ ખપાવવા માટે પિતાના જીવપ્રદેશ વડે સમસ્ત લેકમાં ફેલાવા માટે દંડ, કપાટ વગેરેના કમપૂર્વક સમુદ્દઘાત કરે તે જ કહે છે. જે કેવલીઓને આયુષ્ય કર્મથી અધિક અન્ય કર્મ હોય તે તે સરખા કરવા માટે કેવલી ભગવાન સમુદ્રઘાત કરે છે. પહેલા સમયમાં દંડ, બીજા સમયમાં કપાટ, ત્રીજા સમયે મંથાન અને ચોથા સમયે લેકવ્યાપિ થાય છે. પાંચમા સમયે આંતરાઓ સંહ છે, છઠે સમયે મંથાન સંહરે, સાતમા સમયે કપાટનું હરણ કરે છે અને આઠમે સમયે દંડનું સંહરણ કરે છે. Page #90 -------------------------------------------------------------------------- ________________ ચાગદ્વાર પ્ર. આ આઠે સમયમાં કયા સમયે કયા યોગ હાય છે? ઉ. ઔદારિક શરીરવાળા પ્રારંભ કરનાર હાવાથી પહેલા અને આઠમા સમયે ઔદારિક યોગ, ખીજા, છઠ્ઠા અને સાતમા સમયે ઔદારિકમિશ્ર યોગ, ચાથા, પાંચમા અને ત્રીજા સમયે કાણુ ચેાગ હોય છે અને આ ત્રણ સમયમાં જીવ નિયમા અણુાહારી હોય છે. આ પ્રમાણે કેવલીએ સમુદ્દાત કરતા હોય ત્યારે ત્રણ સમયમાં કામણુ કાયયેાગ મળે છે, બાકીના દેશવિરત વગેરે જીવસમાસે કામણુ કાયયોગમાં હાતા નથી. સયેાગી કેવલી છેાડી ખીજાઓને વિગ્રહગતિમાં જ ફક્ત કામણુ કાયયોગ હાય છે. તેમાં દેશવિરત વગેરે ગુણસ્થાનકના અભાવ છે, મરણુ પામેલા જ્યાં સુધો અન્યસ્થાન પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેને વિગ્રહગતિ હાય છે. તે વિગ્રહગતિમાં મિશ્રદ્રષ્ટિ જીવા હોતા નથી, કારણકે આગમમાં તેમને મૃત્યુના નિષેધ કર્યો છે. જ્યાં સુધી જીવ મિશ્રદ્રષ્ટિમાં વતા હાય ત્યારે મૃત્યુને પામતા ની, તથા પ્રકારના સ્વભાવથી. હવે સજ્યે અલમોરે.' (૫૬, ૫૭, ૫૮) વગેરે ત્રણ ગાથાઓમાં કહેલ અર્થના જ તાપને કહે છે. મિથ્યાષ્ટિ, સાસ્વાદન, અવિતાસદૃષ્ટિરુપ ત્રણ જીવસમાસે ચાર પ્રકારના મનયોગ, ચાર પ્રકારના વચનયેાગ, ઔદ્યારિક, ઔદ્રારિકમિશ્ર, વૅયિ, વૈયિમિશ્ર, કાણુ કાયયોગરૂપ તેર યોગેામાં હોય છે મિશ્રદ્રષ્ટિ રૂપ જીવસમાસ ચાર પ્રકારના મનયેાગ, ચાર પ્રકારના વચનયાગ, અને ઔદારિક તથા વૈક્રિય કાચયેાગરૂપ દશ ચેાગોમાં છે, દેશિવરત ઉપર કહેલ દશ યોગો તેમજ વૈક્રિયમિશ્ર ભેળવતા અગિયાર ચેાગોમાં છે. પ્રમત્ત સચત્તા ઉપર કહેઃ અગિયાર યાગો તેમજ આરકત્રક સહિત તેર યોગોમાં છે, અપ્રમત્તથી ક્ષિણમાહ સુધીના છ જીવસમાસા ચાર પ્રકારના મનાયાગ, ચાર પ્રકારના વચનયોગ અને ઔદારિકયેાગરૂપ નવ ચેાગામાં છે. સયાગી કેવલી, સત્ય અને અસત્યામૃષારૂપ, મન તથા વચન યોગ રુપ ચાર યાગા તેમજ ઔદાશ્તિ, ઔદાશ્તિમિશ્ર અને કામ ણુ રૂપ સાત ચોગામાં હોય છે. એ પ્રમાણે પૂર્વમાં કહેલ ગ્રંથાનુસારે કહ્યું છે. · કહ્યુ છે કે તેર ગામાં ચાર જીવસમાસા, શયાગમાં એક જીવસમાસ, અગિયારયોગમાં એક જીવસમાસ, નવ યોગામાં છ જીવસમાસ, સાતયેાગામાં એક જીવસમાસ હાય છે. યાગરહિત હાવાથી અયોગી કેવલી ગુણસ્થાનકમાં એક પણ યોગ હોતા નથી.(૫૮) યોગદ્વાર કહ્યું. હવે વેદ તથા કષાય દ્વાર કહે છે. Page #91 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૭ વેદકષાય नेरइया नपुंसा तिरिक्ख मणुआ तिवेयया हुंति । देवा य इत्थि पुरिसा गेविज्जाई पुरिसवेया ॥५९॥ ગાથા : નારકોને નપુંસક, તિય અને મનુષ્યોને ત્રણ વેદ અને દેવોને શ્રી અને પુરૂષદ તથા પ્રવેયક વગેરે દેવોને પુરૂષવેદ હોય છે. (૫૯) , - ટકાથી વગેરેના ભેગની ઈચ્છાને ઉત્પન્ન કરવા વડે જે અનુભવાય તે વેદ. તે ચારિત્ર મહનિયમાં રહેલા કર્મ પુદ્ગલ વિશેષ છે તેના ત્રણ ભેદ છે. ૧, સ્ત્રીની પુરૂષ તરફની જે ભોગ ઇચ્છા તે ઉત્પન્ન કરનાર વેદ તે સ્ત્રીવેદ. ૨ પુરૂષની સ્ત્રી તરફની જે ભગ ઈચ્છા ઉત્પન્ન કરનાર વેદ તે પુરૂષદ. ૩ નપુંસકની સ્ત્રી તથા પુરુષ તરફની ભગઈચ્છા ઉત્પન્ન કરનાર વેદ તે નપુંસકવેદ. આ ત્રણે પ્રકારને વેદ આધાર વગર એટલે નિરાશ્રયી હેતે નથી માટે તેની વિચારણ નરક વગેરે દ્વારથી કરે છે. નારકે માં નપુંસક વેદ જ હોય છે, કારણકે તેને અતિસંકિલષ્ટ અધ્યવસાય હોવાથી બાકીના બે વેદનો અસંભવ છે. તિર્યંચ અને મનુષ્યોને ત્રણ વેદ હોય છે, તેમાં એકેંદ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય, મુશ્કેિમ પંચેન્દ્રિય તિર્યો અને મનુષ્યમાં ફક્ત નપુંસક વેદ જ હોય છે. અને ગર્લજ તિર્યંચે તથા મનુષ્યને ત્રણે વેદ હોય છે. ભવનપતિ, વ્યંતર, જોતિષ્ક અને સૌધર્મઇશાન રૂપ બે દેવક સુધીના દેવેને ઉ૫પાત(જન્મ)ને આશ્રયી વેદ અને પુરૂષદ હોય છે, કેમકે, દેવ અને દેવીઓની . ઉત્પત્તિ આમાં જ થાય છે. સનત્કુમાર વગેરે ઉપરના ડેમાં ઉપપાત(જન્મ)થી પુરૂષદ જ હોય છે, ત્યાં દેવીને ઉપપાત (જન્મ) હોતે નથી. સૌધર્મેશાન દેવીએ અગ્રુતદેવલોકના દેવને ભાગમાં આવે છે માટે સંગ આશ્રયી બાર દેવલોક આશ્રયી સ્ત્રી અને પુરૂષદ હોય છે. પ્રવેયક અને અનુત્તરવાસી દેવેને સ્ત્રી સંગને અભાવ હેવાથી બિલકુલ પુરૂષદવાળા જ હોય છે. (૫૯) સ્વરૂપથી અને આશ્રયથી એમ બે પ્રકારે વેદ કહ્યા. હવે તેમાં ગુણસ્થાનક રૂપ જીવસમાસોનો વિચાર કરે છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ વેદકષાય . अनियत नपुंसा सन्नी पंचिंदिया य थी पुरिसा । काहा माणो माया नियट्टि लोभो सरागंतो ॥६०॥ ૬૫ ગાથા' : સજ્ઞી પંચેન્દ્રિયને નપુ’સવેદ, શ્રીવેદ્ય અને પુરૂષવેદ અનિવૃત્તિ માદર સ`પરાય સુધી હોય છે. ક્રોધ, માન, માયા પણ અનિવૃત્તિ માદર્ સંપરાય સુધી અને લાભ સરાગ એટલે સૂક્ષ્મસ પરાય સુધી હાય છે. ટીકા મિથ્યાત્વથી લઈ અનિવૃત્તિખાદર સ`પરાય રૂપ નવ ગુણુસ્થાનમાં નપુ ંસકવેદ, વેદ અને પુરૂષવે હાય છે. પ્ર. એકેન્દ્રિય વગેરે જીવામાં રહેલ નપુસકવેદ આશ્રયીને આ વાત છે ? ઉ. ના, જેઓ મિથ્યાત્વથી લઈ અનિવૃત્તિ ખાદર સુધીમાં રહેલ સ ́જ્ઞી ગજ ૫ ચેન્દ્રિય નપુંસકેાને આશ્રયીને આ વાત છે તાત્પર્યાર્થ અનિવૃત્તિ સુધીના નવ ગુણુઠાણા જુદા જુદા જીવાને આશ્રયી ત્રણે વેઢામાં મળે છે સૂક્ષ્મ સપરાય વગેરે ગુઠાણા વેદોદય હિતના છે. “ વેદદ્વાર પૂર્ણ. કષાયદ્વાર કહે છે. ” ૫ શિષ વગેરે ધાતુ સમુદાય હિંસા અર્થમાં છે. નરક વગેરે સ્થાનામાં પ્રાણીઓની જેના વડે હિંસા કરાય છે તે કકમ અથવા જેમાં જીવ પરસ્પર એકબીજાની હિંસા કરે છે તે કષ એટલે સંસાર. તે જ કષના લાભ એટલે પ્રાપ્તિ જેનાથી થાય તે કષાય. તે ક્રોધ, માન, માયા, લાભ રૂપે ચાર પ્રકારે પ્રસિદ્ધ છે. આથી સૂત્રમાં તેનું નિરૂપણુ કરી તેમાં જીવસમાસેાના વિચાર કરે છે. મિથ્યાદ્રષ્ટિઓ અનિવૃત્તિખાદર સુધીના નવ જીવસમાસા ક્રોધ, માન, માયા રૂપ ત્રણ ક્યાયામાં હાય છે અને લેાભ કષાયામાં ઉપરના નવ જીવસમાસ તથા સૂક્ષ્મસ'પરાયરૂપ દશ જીવસમાસા હોય છે. આથીજ સમકીટ્ટીકૃત લાભ લક્ષણુરૂપ રાગવાળું તે સરાગ એટલે સૂક્ષ્મસ‘પરાય ગુણુઠાણા સુધીજ તેના સંભવ છે, તે પછી કષાયના અ ંત થવાથી અભાવરૂપ 'ત રહેલ છે જેને સરાગાંત લાલ કહેવાય છે. . ૯ અહિં તાત્પર્ય આ પ્રમાણે છેઃ- ક્રોધ, માન, માયા રૂપ ત્રણ કષાયના ઉદય અનિવૃત્તિખાદર પછી નાશ પામે છે અને આગળ તેના ઉદય હાતા જ નથી, માટે નવ જીવસમાસે ત્રણ કષાયમાં મળે છે. લાભ કષાયના ઉદય સુક્ષ્મસ'પરાય સુધી હોવાથી સૂક્ષ્મસ પરાય સુધી દશ જીવસમાસે મળે છે. Page #93 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ માનદ્વાર કષાય દ્વાર કહ્યું. હવે જ્ઞાનદ્વાર કહે છે. आणि ओहिमण केवलं च नाणं तु होइ पंचविहं । उग्गह ईह अवाय धारणाऽऽभिणिबोहियं चउहा ॥ ६१ ॥ ગાથા : આભિનિષેાધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અવિધજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન છે, તેમાં અવગ્રહ, ઇહા, અપાય અને ધારા એમ ચાર પ્રકારે આભિનિાધિક છે, (૬૧) ટીકાથઃ– જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન અથવા જાણકારી તે જ્ઞાન, સામાન્ય વિશેષરૂપ પદ્મામાં વિશેષરુપ બેધને ગ્રહણ કરનાર તે જ્ઞાન. તે જ્ઞાને શબ્દના એક દ્દેશથી સમસ્ત પદાર્થના બેધ થાય છે. જેમ ‘ભીમ ’ શબ્દથી ભીમસેન રૂપ સંપૂર્ણ શબ્દ ખેધ થાય છે. એ ન્યાયથી અહિં પણુ આભિનિાધિકજ્ઞાન, (મતિજ્ઞાન) શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન, અને કેવલજ્ઞાન, એમ પાંચ પ્રકારે છે. ૧ આમિ-અભિમુલે સન્મુખ નીયિ નૈયર્ત્ય, નક્કી. ચૈન્ય પ્રદેશ સ્થિત સન્મુખ રહેલા પદાર્થીના નિયત ઇન્દ્રિયને આશ્રયી પાતપાતાના વિષયની અપેક્ષા પૂર્ણાંકના મેધ તે અભિનિષેધ તે આભિનિધને, સ્વાર્થિક તદ્ધિતના પ્રત્યય લાગવાથી આભિનિમાધિક જ્ઞાન થાય છે. અથવા જે પદાથ ને તે જાણે તે આલિનિાધ, કરિ પ્રયાગમાં થાય છે અથવા આત્માવડે જે સ ંવેદાય તે આિિનખાધ એમ કણિ પ્રયાગમાં થાય છે. અને તે આભિનિધ જ આિિનએધિક જ્ઞાન છે. ૨ વળ શ્રુત શબ્દો વડે ભી જાયેલા (ખેલાયેલા) અ་ગ્રહણ રૂપ જે ઉપલબ્ધ (જ્ઞાન) તે શ્રુતજ્ઞાન, અથવા સબળાય તે શ્રુત-શબ્દ, કારણમાં કાર્ય ના ઉપચાર કરવાથી, શબ્દ જ્ઞાનનું કારણ હોવાથી તેમાં જ્ઞાનના ઉપચાર કરાવે છે. આથી શબ્દ એ શ્રત કહેવાય છે. ૩ ઈંદ્રિય વગેરેની અપેક્ષા વગર આત્મા જે પદાર્થનુ જેનાવડે સાક્ષાત જ્ઞાન કરે છે; તે અવધિજ્ઞાન, અથવા અવિધ એટલે મર્યાદા. રૂપી દ્રવ્યાનુ મર્યાદા પૂર્વક જે જ્ઞાન વપાય (કાય) તે અવધિજ્ઞાન, Page #94 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનકાર ૪ કાયયેાગ વગેરેથી સત્તી જીવા વડે, પૂંમાં જેનું સ્વરૂપ કહ્યું છે તે મનને જેનાવડે જાણે તેમન:પર્યાયજ્ઞાન(પવજ્ઞાન) કણિમાં અળ પ્રત્યય થવાથી મન:પર્યાય શબ્દ થયે. ૫ કેવલ એટલે એક, અસહાય, અસાધારણ, અનત, અપરિશેષ કહેવાય છે. એક એટલે કેવળજ્ઞાન ઢાયે છતે બાકીના છાક્રમસ્થિક જ્ઞાનદર્શનના અભાવ થાય છે, ઈંદ્રિય અને મન વગર કરેલી સહાય રહિતપણે પદાર્થને જે જાણે તે અસહાય, કેવળજ્ઞાન સમાન ખીજું કાઈ જ્ઞાન ન હોવાથી અસાધારણ, અનંતકાળ સુધી હાવાથી અનંત કહેવાય છે. અપરિશેષ એટલે સંપૂર્ણ દ્રવ્ય વગેરે જ્ઞેય પદાર્થોને ગ્રહણ કરતાર હોવાથી અપરિશેષ. આ પાંચ ાનામાં આિિનાધિક એટલે મતિજ્ઞાન, અવગ્રહ, ઇહા, અપાય, અને ધારણાના ભેદથી ચારે પ્રકારે છે. (૬૧) અવગ્રહ વગેરેના ભેદ્ય કહે છે. पंचहि वि इंदिएहि मणसा अत्थोग्गहो मुणेयव्वो । चक्खिदिया मणरहियं वंजणमीहाइय छद्धा ॥६२॥ ગાથાથ : પાંચ પ્રકારની ઇન્દ્રિયા અને મનવડે છ પ્રકારના અર્થાવગ્રહુ જાણવેા. વ્યંજનાવ મહુ ચક્ષુરિદ્રિય અને મન વગર ચાર પ્રકારે છે. ઇહા, અપાય અને ધારા ઇન્દ્રિયા અને મનસહિત છ પ્રકારે છે. (૨) ટીકાથ—અવગ્રહ વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ એમ બે પ્રકારે છે. (૧) શબ્દાદિ પદાર્થો જેના વડે પ્રગટ થાય તે વ્યંજન, પ્ર. તે વ્યંજન શુ છે ? ઉ. કાન, નાક, જીભ્ર, સ્પરૂપ ઇંદ્રિયાના કદ ંબના ફૂલ વગેરેના આકારરૂપ ઉપકરણે દ્રિયાના શબ્દ, ગંધ, રસ, સ્પર્શ વિષયક પરિણત દ્રવ્યેા સાથે એકબીજાના પ્રથમ સ્પ રૂપ જે સ ંબંધ તે વ્યંજન કહેવાય છે. બીજી ઈંદ્રિય વડે પદાર્થનું પ્રગટ થવાથી તે ઈ દ્રિચ પણ વ્યંજન તરીકે મનાય છે. તેથી ઇન્દ્રયરૂપ વ્યંજન વડે વિષયસ ંબંધરૂપ વ્યંજનનુ જે જાણુવુ તે વ્યંજનાગ્રહ કહેવાય. આમા એક વ્યંજનના પ કરવાથી વ્યંજનાવગ્રહ કહેવાય છે. પ્ર. તેા પછી આ વ્યંજનાવગ્રહ શું વસ્તુ છે ? ઉ. જેના અથ કહેવાના છે એવા અવ્યક્ત જ્ઞાનરૂપ અર્થાવગ્રડથી પણ નીચેના સ્તરનુ અત્યંત અવ્યક્ત જ્ઞાન રૂપ છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ટ જીવસમાસ આ વ્યંજનાવગ્રહુ વિષયની સાથે સંબધ રહિત એવા અપ્રાપ્યકારી આંખ અને મન વગર ચાર ઈન્દ્રિયાના ભેદથી ચાર પ્રકારે છે. વ્યંજનાવગ્રહમાં ઇન્દ્રિયના અને પદાર્થના સંબધ હાય છે. ૨ અર્થત ત્તિ અર્થ: પદ્મા તરફ જે જાય તે અ. શબ્દ, રૂપ, રસ, ગંધ વગેરે અર્થા એટલે પદાર્થીમાંથી કાઈપણ એક અર્થનું અનિયતપણે સામાન્યરૂપથી જે ગ્રહણ કરાય તે અર્થાવગ્રહ. આ જ્ઞાન પણ અવ્યક્ત જ્ઞાન જ છે. તે મન અને પાંચ ઇંદ્રિય સહિત છ પ્રકારે ઉત્પન્ન થતુ હોવાથી છ પ્રકારે છે. સૂત્રકાર પણ કહે છે કે પાંચ ઇંદ્રિયા અને છઠ્ઠા મન રૂપ કારણુ વડે જે ઉત્પન્ન થાય તે અર્થાવગ્રહ, તે છ પ્રકારે જાણવા. ’ આ એ માં પ્રથમ વ્યંજનાગ્રહ અને પછી અર્થાવગ્રહ એ પ્રમાણે ક્રમ છે. ગાથામાં જે વ્યુત્ક્રમ છે તે સૂત્રકાર વડે ગાથાબંધ (છંદ) ની અનુકુળતા વગેરે કોઈપણ કારણથી આ પ્રમાણે વિપરીત ગ્રહણ કરાયુ છે એમ વિચારવું તે પછી આભિમાધિક જ્ઞાનના ઈડા, અપાય અને ધારણાના ભેઢા પણ દરેક પાંચ ઈંદ્રિય અને મન વડે જ ઉત્પન્ન થતા હોવાથી છ છ પ્રકારે જાણવા. ? : ૩ અર્થાવગ્રહ વધુ ગ્રહણ થયેલા જ થડ વગેરે પદાર્થીને પણ આ શુ' છે ? થડ છે કે પુરૂષ ? આવા પ્રકારની પદા ધર્મના સશોધનાત્મક જ્ઞાનની જે ચેષ્ટા તે ઈહા કહેવાય છે. અથવા તે • આ જગલ છે, સૂર્ય આથમી ગયા છે. માટે હાલમાં અહિં માનવની સંભાવના નથી, આ પક્ષી વગેરેથી સેવાઇ રહ્યું છે, માટે આસ્થાણુ છે.’ આ પ્રમાણે અન્વય ધર્મ ઘટવાથી અને વ્યતિરેક ધર્મ દૂર થવા રૂપ નિશ્ચય સન્મુખ લઈ જતું જે જ્ઞાન વિશેષ તે ઇહા. ૪ ઇહિત કરેલી વસ્તુઓને ‘આ પદાર્થ સ્થાણુ જ ' એવા પ્રકારનાં નિશ્ચયાત્મક એધવિશેષ તે અપાય. ૫ એ પ્રમાણે નિશ્ચય કરેલા પદાર્થને, અવિચ્યુતિ, વાસના, સ્મૃતિરૂપ એમ ત્રણ પ્રકારે ધારે તે ધારણા કહેવાય છે. ૧ અપાય વડે નિશ્ચિત કરેલ ઘડા વગેરેના ઉપયોગને અંત હુત કાળ માત્ર ધારી રાખવું તે અવિચ્યુતિ કહેવાય છે. ૨ એક વખત નિશ્ચિત કરેલા ઘડા વગેરે પદાર્થ ને સખ્યાત કાળ કે અસંખ્યાત કાલ સુધી અથવા ફરી જોવાથી તેના નિશ્ચયરૂપ જે સંસ્કાર તે વાસના. ૩ પૂર્વીમાં જોયેલા પદાર્થીને કાળાંતરમાં ફરી જે સ્મરણ કરાય તે સ્મૃતિ. એ પ્રમાણે ધારણા ત્રણ પ્રકારે છે. (૧૨) આ પ્રમાણે સ‘ક્ષેપથી મતિજ્ઞાનના ભેદ્દે કહ્યા.વિસ્તારથી તે બધાય ભેટ્ટ આવશ્યક વગેરેથી જાણી લેવા. હવે શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનના ભેદ્યનુ નિરૂપણ કરે છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ માનદ્વારે अंग पविट्ठियर सुय ओहि भवे पतिगुणं च विन्नेयं । सुरनारएसु य भवे भवं पति सेसमियरेसुं ॥६३॥ ૬૯ ગાથાય : અગપ્રવિષ્ટ અને અગમાદ્ય એમ એ પ્રકારે શ્રુતજ્ઞાન છે, અવધિજ્ઞાન ભવપ્રત્યયિક અને ગુણપ્રત્યયિક એમ બે પ્રકારે જાણવુ. ધ્રુવ અને નારકામાં ભવપ્રત્યયિક અવધિજ્ઞાન હોય છે. અને બાકીનામાં ગુણપ્રત્યયિક હાય છે. ટીકા : આચારાંગ વગેરે અંગારૂપ અંગપ્રવિષ્ટ અને ઉત્તરાધ્યયન, દશવૈકાલિક અને આવશ્યક વગેરે રૂપ અંગબાહ્ય એમ બે પ્રકારે શ્રુતજ્ઞાન છે. અવધિજ્ઞાન ‘ પણ ભવપ્રયિક અને ગુણપ્રત્યયિક એમ બે પ્રકારે છે. તેમાં દેવામાં અને નારકામાં ભાવ પ્રત્યેયિક જ અવધિજ્ઞાન થાય છે દેવ અને નરકભવમાં જન્મ એજ અવધિજ્ઞાન માટે કારણ છે. નહિં કે તપ વગેરે ગુણેા, તે ભવપ્રત્યયિક અવધિજ્ઞાન કહેવાય. દરેક અધિજ્ઞાનમાં અવિધજ્ઞાનાવરણને ક્ષયે પશમ એજ કારણ છે. છતાં પણુ તે ક્ષયાપશમ દેવલાકમાં અને નરકામાં જન્મ પછી તરતજ થાય છે. તપ વગેરે ગુણાની અપેક્ષા વગર જેમ પક્ષીઓને આકાશમાં ઉડવાની શક્તિની જેમ, તેમ દેવનારકાને પણ ભવપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. ખીજાતિ ચા અને મનુષ્યને ખાકી રહેલ ગુણપ્રત્યયિક અવધિજ્ઞાન થાય છે. (૬૩) બીજી રીતે પણ અવધિજ્ઞાનના ભેદો કહે છે, ' अणुगामि अवयि हीयमाणमिइ तं भवे सपडिवक्खं । ऊज्जुमई विऊलमई मणनाणे केवलं एक ॥६४॥ ગાથાથ ઃ અનુગામિ, અવસ્થિત, અને હીયમાન અને એના પ્રતિપક્ષીસંદ્ભુત છ પ્રકારે અવધિજ્ઞાન છે. ઋન્નુમતિ અને વિપુલમતિ એમ બે પ્રકારે મનઃપય જ્ઞાન, તથા કેવલજ્ઞાન એક ભેદે છે. (૬૪) ટીકા-અનુગામી, અવસ્થિત, હીયમાન એના પ્રતિપક્ષી અનનુગામી, અનવસ્થિત અને વમાન એમ છ પ્રકારે અવધિજ્ઞાન છે ૧ જે ક્ષેત્રમાં રહે છતે અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય ત્યાંથી બીજા ક્ષેત્રમાં જાય ત્યારે આંખની જેમ સાથે જ જાય તે અનુગામ અધિજ્ઞાન કહેવાય. ૨ એનું પ્રતિપક્ષી અનનુગામી જે ક્ષેત્રમાં ઉત્પન્ન થયુ હોય ત્યાંથી ખીજા પ્રદેશમાં જાય ત્યારે ભીંત વગેરેમાં ફીટ કરેલા દીવાની જેમ સાથે ન જાય, ૩ જે અવધિજ્ઞાન લબ્ધિ, ઉપયોગ અને આધાર વડે પેાતાના સ્વભાવથી ચલિત ન થાય તે અવસ્થિત અવધિજ્ઞાન છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ Go જીવસમ રસ આધાર એટલે ક્ષેત્ર, ક્ષેત્રાશ્રયી એક જ ક્ષેત્રમાં તેત્રીસસાગરેપમ સુધી અનુત્તર દેવનું જે સ્થિર અવધિજ્ઞાન તે આધારથી અવસ્થિત કહેવાય. ઉપગથી એક દ્રવ્યમાં ઉત્કૃષ્ટથી અંતમુહુર્ત સુધી અવધિજ્ઞાનને ઉપગ હોય,પર્યાયમાં સાતથી આઠ સમય સુધી, બીજા આચાર્યો પર્યાયમાં સાત સમય અને ગુણમાં આઠ સમય શુકલવર્ણ વગેરે સહવત એ ગુણ કહેવાય અને જુના પુરાણું વગેરે કમવત પર્યાય કહેવાય. દ્રવ્યગુણ અને પર્યાય એકબીજાથી સૂક્ષ્મ સૂક્ષમ હોવાથી થોડો થોડો ઉપયોગ હોય છે. લબ્ધિથી અવધિજ્ઞાનની સ્થિતિ, ઉત્પન્ન થયેલ ક્ષેત્ર કે અન્ય ક્ષેત્રમાં ઉત્કૃષ્ટથી ૬૬ સાગરેપમ સુધી હોય છે. અનવસ્થિત અવધિજ્ઞાન આધારથો અનુત્તર દેવેની જેમ સ્થિર ન રહેતા અશ્રુત દેવ વગેરેની જેમ બીજાબીજા ક્ષેત્રમાં અવધિજ્ઞાન જાય તે- દ્રવ્યપર્યામાં એકદમ જલ્દીથી ઉપગ સંચારણ થાય તે ઉપગથી અનવસ્થિત. લબ્ધિથી ઉત્કૃષ્ટ સ્થિતિ પૂર્ણ કર્યા વગર જે અવધિજ્ઞાન જાય અને પાછું ઉત્પન્ન થાય તે સર્વ અવધિજ્ઞાન અનવસ્થિત કહેવાય. હીયમાન એટલે ઘટતું જાય છે. તે હીયમાનતા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને પર્યાયથી ચાર પ્રકારે છે. ક્ષેત્રકાળ આશ્રયી જે અવધિજ્ઞાન પ્રથમ ઘણું ક્ષેત્રકાળ વિષયવાળું ઉત્પન્ન થયું હોય તે પછી અસંખ્યાત ભાગહાની, સંખ્યાને ભાગહાની, સંખ્યાન ગુણહાની, અસંખ્યાત ગુણહાની પૂર્વક ઓછું થાય છે. પણ અનંતભાગ હાની કે અનંતગુણહાની હોતી નથી. કારણ કે ક્ષેત્ર કાળાવધિ જ્ઞાનને અનંતતાને વિષય હેતું નથી. દ્રવ્યાશ્રયી અવધિજ્ઞાન ઘણુ વિષય પણે ઉત્પન્ન થાય પછી, અનંતભાગહાની અથવા અનંત ગુણહાની પૂર્વક ઓછું થાય છે. કારણકે અવધિજ્ઞાન વડે અનંત દ્રવ્ય દેખાય છે. જે પ્રકારે પર્યાયમાં છ પ્રકારની હાની છે તેમ દ્રવ્યમાં નથી તેવા પ્રકારના સ્વભાવથી. પર્યાને આશ્રયી ઘણા વિષયરૂપે ઉત્પન્ન થયેલ અવધિજ્ઞાન અનંતભાગ, અસંખ્યાતભાગ સંખ્યાતભાગ, સંખ્યાતગુણ, અસંખ્યાતગુણ અને અનંતગુણ હાની પૂર્વક એ થાય છે. અનંતા દ્રવ્યમાં અનંતા પર્યાય અવધિજ્ઞાત વડે જણાય છે. હોમાનના પ્રતિપક્ષીરૂપ વર્ધમાન અવધિજ્ઞાન છે. તેમાં ક્ષેત્ર કાળ દ્રવ્ય અને પર્યાની વૃદ્ધિ રૂ૫ વર્ધમાનતા જાણવી. તે આ પ્રમાણે ક્ષેત્રકાળ આશ્રયો ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાને ઘેડા વિષય રૂપે ઉત્પન્ન થયું હોય, પછી અસંખ્યાતભાગ, સંખ્યાતભાગ, અસંખ્યાતગુણ, સંખ્યાતગુણ વૃદ્ધિપૂર્વક વધતું જાય તે વર્ધમાન હીયમાન અવધિજ્ઞાનની જેમ સર્વ બાબતે વર્ધમાન અવધિજ્ઞાનમાં જાણવી પણ હાનીના સ્થાને વૃદ્ધિ કહેવી બાકીનું બધું ઉપર પ્રમાણે જાણવું. ૧ મળનાને એમ વિભક્તિ ને વ્યત્યયથી થયું છે. મને પર્યવજ્ઞાનના જુમતિ, અને વિપુલમતિ એમ બે ભેદે છે. મન મતિઃ એટલે વિષયની જાણકારી ઋજુ એટલે થોડા જ વિશેષ વિષયરૂપ મુગ્ધમતિ છે જેની તે જુમતિ, વિપુલ એટલે ઘણા જ વિશેષ વિષયરૂપ પટુમતિ છે જેની તે વિપુલમતિ. ક્ષેત્રથીઃ ઋજુમતિને અઢી આગળ હીન એ મનુષ્યલક પ્રમાણ ક્ષેત્રનો વિષય છે. વિપુલમતિને સંપૂર્ણ મનુષ્યલકપ્રમાણ વિશુદ્ધતર વિષય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનધાર . હું? * કાળથી ? એટલાજ ક્ષેત્રમાં ભૂતકાળ તથા ભવિષ્યકાળના પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ ભૂતકાળ તથા ભવિષ્યકાળના સંજ્ઞીજીવના મનરૂપે પરિણમેલા મૂર્ત દ્રવ્ય જઇ શકે. દ્રવ્યથી ? એટલા જ ક્ષેત્રમાં રહેલા મને વર્ગણારૂપ દ્રવ્યને જોઈ શકે. ભાવથી : ચિંતનને અનુરૂપ પરિણમેલા મને વર્ગણારુપ દ્રવ્યના પર્યાને જોઈ શકે. ચિંતનીય, બાહ્ય, રુપી કે અરૂપી ત્રણે કાળમાં રહેલાં છતા પદાર્થને અનુમાનથી જ જાણે છે, જેમ આ પ્રમાણે મને વર્ગણના પુદ્ગલે પરિણમ્યા છે તેથી આની આ પ્રમાણે જ વ્યાપ્તિ થાય છે માટે આ જ પદાર્થ ચિંતવ્યો છે. જેમ લેખમાં અક્ષર જેવાથી તેમાં કહેલા ભાવાર્થને પ્રત્યક્ષ કરાય છે તેમ મને દ્રવ્યથી વિચાર અર્થનું અનુમાન થાય છે. પણ મનને સાક્ષાત જાણતા નથી. - તેમાં ઋજુમતિને બાહ્ય અને અત્યંતરરુપ, બંને પ્રકારને વિષય અસ્પષ્ટ, અલ્પતર હોય છે. જ્યારે વિપુલમતિને તે જ વિષય વિશેષ પ્રકારે હોય છે. એ પ્રમાણે મનપર્યવજ્ઞાન ભેદે પૂર્વક કહ્યું. કેવલજ્ઞાન તે સર્વ આવરણને ક્ષય થવાથી થતું હોવાથી તેના ભેદે હતા નથી. કેવલ જ્ઞાન ભેદ રહિત પણે એકજ છે. ક્ષાયો પશમિક જ્ઞાનેમાં પિતાના આવરણના ક્ષેપશમની વિચિત્રતાથી ભેદે સંભવે છે. જ્યારે કેવલજ્ઞાનમાં દરેક પ્રકારના આવરણને ક્ષય થવાથી ઉત્પન્ન થયેલ ક્ષાયિક કેવલજ્ઞાનમાં ભેદોની સંભાવના ક્યાંથી હોય ? એ પ્રમાણે સંક્ષેપથી પાંચ જ્ઞાનેનું નિરૂપણ કર્યું. " જ્ઞાનો કહ્યો છતે તેના પ્રતિપક્ષીરૂપ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાનેનું પણ નિરૂપણ કરવું. મિથ્યાદષ્ટિનું મતિજ્ઞાન પણ મતિઅજ્ઞાન છે. શ્રુતજ્ઞાન શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન પણ વિર્ભાગજ્ઞાન રૂપ છે. પ્ર. મિથ્યાદ્રષ્ટિના જ્ઞાનને પણ અજ્ઞાન કેમ કહો છો? ઉ. જ્ઞાનનું તત્વની જાણકારી એ કાર્ય (ફળ) છે. અને તે ફળ મિથ્યાદ્રષ્ટિને હતું જ નથી. જ્ઞાનનું જે કાર્ય “તત્વવગમ રૂપ” ફળ-મિથ્યા દ્રષ્ટિનું જ્ઞાન ન કરી શકતું હોવાથી તે જ્ઞાન હોવા છતાં પણ જ્ઞાન ન હોવા બરાબર હોવાથી અજ્ઞાન કહેવાય છે. જેમ પુત્ર હોય પણ તે સેવા ભક્તિ રૂપ કાર્ય ન કરતે હોવાથી ન હોવા બરાબર ગણાય છે. કઈ પદાર્થ પિતાનું કાર્ય ન કરી શકવાથી તે પદાર્થ ન હોવા બરાબર ગણાય છે તેમ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ તત્તાગમ રુપ કાર્ય ન કરતું હોવાથી અજ્ઞાન ગણાય છે. હવે આ જ્ઞાન અને અજ્ઞાનમાં ગુણસ્થાન રૂપ જીવસમાસે વિચારાય છે. मझ्सुय मिच्छा साणा विभंग समणे य मीसए मीसं । सम्मछऊमाभिणि सुओहि विरयमण केवलसनामे ॥६५॥ Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૨ જીવસમાસ , ગાથાર્થ-મિથ્થા દષ્ટિ, સાસ્વાદન ગુણસ્થાનકમાં સામાન્યથી મતિઅજ્ઞાન અને શ્રુત અજ્ઞાન હોય છે. સમનસ્ક મિથ્યાદષ્ટિ અને સાસ્વાદનમાં વિલંગ જ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન હોય છે. મિશ્ર ગુણસ્થાને મતિમુતાવધિરાનાજ્ઞાન રૂ૫ મિશ્ર હોય છે. સમ્યકત્વથી ક્ષીણમાહ સુધી મતિશતાવધિ સંપ ત્રણ જ્ઞાન છે. વિરતથી ક્ષિણમાહ સુધી મતિધૃતાવધિ મન:પર્યવરુપ ચાર જ્ઞાન છે અને સગી અગી કેવલીઓને પિતાના નામ સમાન કેવલજ્ઞાન રૂપ એક શાન છે (૬૫) ટીકાથ–પદના એક દેશથી સમસ્ત પદ જણાય” એ ન્યાયથી મતિથત પદે વડે મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન રૂપ બે અજ્ઞાને, ત્રસ, સ્થાવર, સમનસ્ક અમનસ્ક રૂપ સર્વ પ્રકારના મિથ્યાદ્રષ્ટિ તથા સાસ્વાદન રૂપ બે જીવસ માસમાં હોય છે. વિર્ભાગજ્ઞાન સહિત ત્રણ અજ્ઞાન તે જ મિથ્યાદ્રષ્ટિ સાસ્વાદનીમાં પણ સમનસ્કોમાં જ (સંજ્ઞી) હોય છે. ગાથામાં જ કાર એવકાર અર્થમાં છે. અસંશીઓને તે ભવના કે પરભવના વિલંગજ્ઞાનને અસંભવ છે. સાસ્વાદન સમ્યગદ્રષ્ટિને સમ્યક્ત્વને અંશ કેઈકમાં હેય પણ છે, છતાં પણ અનંતાનુબંધિના ઉદયથી દૂષિત હવાના કારણે અજ્ઞાની તરીકે જ એમણે ગણ્યા છે. સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ રૂપ મિશ્ર ગુણઠાણે મતિકૃતાવધિ રૂપ ત્રણે જ્ઞાનાજ્ઞાન રૂપ મિશ્ર હોય છે. આ વાત વ્યવહાર નયને આશ્રયી આ પ્રમાણે કહ્યું છે. કેમકે વ્યવહાર નય પૂલપણે માને છે. જેમ આ ગુણઠાણ વાળા છ એકાંતે મિથ્યાત્વી નથી તેમ એકાંતે સમ્યફદ્રષ્ટિ પણ નથી. પરંતુ સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ રૂ૫ મિશ્ર છે તેથી એમનું મશ્રિત અવધિરૂપ ત્રણે જ્ઞાન પણ એકાંતે જ્ઞાન નથી પરંતુ જ્ઞાનાજ્ઞાન રૂપ મિશ્રજ્ઞાન છે. - નિશ્ચયનય તે સગબે તે જ્ઞાન એમ માને છે. તે સમ્યગ બંધમાં જરા અંશ માત્ર પણ સમ્યગભાવથી દૂષિત થાય તો તે સર્વ અઝન જ છે. જેમ અંશમાત્ર પણ ઝેરથી સ્પર્શાવેલ અને બધું ઝેર જ ગણાય છે. જરાપણ અશુચિથી ખરડાયેલા પાણી વગેરે અપવિત્ર જ ગણાય છે. તેમ અલ્પ પણ મિથ્યાત્વથી દૂષિત જ્ઞાન પણ અજ્ઞાન જ કહેવાય. તેથી મતિઋતાજ્ઞાન તેમજ વિર્ભાગજ્ઞાન રૂપ ત્રણે અજ્ઞાને જ હોય. મિશ્ર ન હોય. બીજા સર્વગ્રંથમાં મોટાભાગે મિશ્રદ્રષ્ટિઓને અજ્ઞાની જ કહ્યા છે. સમ્યફદ્રષ્ટિથી ક્ષણ સુધીના નવગુણસ્થાનકમાં મતિધૃતાવધિ રૂ૫ ત્રણ જ્ઞાને હોય છે. પ્રમત્ત સંયત ગુણસ્થાનકથી ક્ષણ સુધી સાત ગુણસ્થાનકેમાં મન:પર્યવ સહિત ચાર જ્ઞાને હોય છે. મન:પર્યાવજ્ઞાનની ઉત્પત્તિ અપ્રમત ગુણસ્થાનકે જ હોય છે. છતાં ઉત્પન્ન થયેલ અપ્રમત્તે કાળાંતરે પ્રમત્ત પણ થાય છે, માટે પ્રમત્ત ગુણઠાણે તેની સંભાવનાને બાધ નથી. સમાન નામ છે જેમના એવા સમાન કેવલિઓમાં કેવલજ્ઞાન હોય છે. અહિં મત્વથી પણ વડે એટલે વેગવંત અને અગવંતપણુ વડે સમાન નામપણું રહેતું નથી એમ ન કહેવું, કારણ કે અહિં તે બે ભેદની વિવક્ષા કરી નથી. તે ભેદે તે સગીઅયોગી રૂપ ગુણસ્થાનકેની અપેક્ષાઓ છે, જ્યારે કેવલજ્ઞાન તે આ બંને ગુણસ્થાને પ્રાપ્ત થાય છે (૬૫) જ્ઞાનદ્વાર કહ્યું. હવે સંયમદ્વાર કહે છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ- ૯ સયમદ્વાર अजया अविरयसम्मा देस विरया य हुँति सठ्ठाणे । सामाइय छेयपरिहार सहम अहखाइणो विरया ॥ ६६ ॥ ગાથાર્થ : અવિરત ચારિત્ર અવિરત સમ્યકત્વ ગુણ્ડાણા સુધી, દેશ વિરત ચારિત્ર પેાતાના ગુઠાણા સુધી, સામાયિક, ઐાપસ્થાપનીય, પરિહા વિશુદ્ધિ, સૂક્ષ્મસ...પાય અને યથાખ્યાત ચારિત્રીઓ સવિરતિ ચારિત્રવાળા છે, (૬૬) ટીકા' (૧) અવિરત સમ્યગદ્રષ્ટિથી પહેલાંના મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ્રરૂપ અવિરત સમ્યગદ્રષ્ટિ ગુણુઠાણામાં રહેલા સ` જીવાને અસયત ચારિત્ર છે. (૨) દેશવિરત એટલે સયમાસયમ રૂપ ચારિત્ર પોતાના સ્થાનરૂપ દેશિવેતિ ગુણસ્થાને ડાય છે. (૩) સામાયિક, છેદ્યોપસ્થા પનીય, પરિહાર વિશુદ્ધિ, સૂક્ષ્મસ'પરાય, યથાખ્યાત ચારિત્રી, સવિરતિ સંયમીમાં હોય છે. સામાયિક વગેરે પાંચે ચારિત્રોમાં સયમ હોય છે. દેશવિરતિમાં સયમાસ યમ હોય છે અને બાકીના કહેલ સ્થાનામાં અસયમ હોય છે. પ્ર. સામાયિક વગેરે પાંચચારિત્રોનુ કયુ' સ્વરૂપ છે કે જે સંયમ રૂપે સ્વીકારાય છે ? ઉ. (૧) રાગદ્વેષ રહિત જે ભાવ તે સમ, તે સમના આય એટલે લાભ જેમાં છે તે સમાય. પ્રતિક્ષણે એકબીજાથી વિશુદ્ધતમ જ્ઞાનદર્શન ચારિત્રના પર્યાય સાથે જે જોડે તે જ સમ કહેવાય છે. સમાય તે જ સામાયિક છે. ચારિત્રાવરણીય કના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ સર્વાંવિતિ રૂપ જીવના પરિણામ વિશેષ તે સામાયિક. પાંચે પ્રકારના ચારિત્ર પણ સામાન્યથી સામાયિક ચારિત્ર જ કહેવાય છે. ફકત છેદ્દેપસ્થાપના વગેરે વિશેષતા સામાયિક ચારિત્રમાં આવવાથી તે વિશેષતા વડે તે ચારિત્રના વ્યપદેશ કરાય છે. જેમાં તે ઇંદાપસ્થાપના વગેરે વિશેષતા નથી હાતી તે નિર્વિશેષને સામાન્યથી સામાયિક કહેવાય છે. - તે સામાયિક ઇશ્ર્વર અને યાવત્કથિક એમ એ પ્રકારે છે.’ તેમાં ઇત્વરકાલિક એટલે અલ્પકાલિન. તે ભરત અરવત ક્ષેત્રોમાં પહેલા છેલ્લા તીર્થકરોના તીર્થોમાં જેમને તારાપણુ થયુ નથી, એવા (શૈક્ષક) સાધુને જાણવુ. ( ચાવજીવનનુ· સામાયિક ચાવત્કથિક કહેવાય છે. તે ભરતઅરવત ક્ષેત્રોમાં મધ્યમ જી. ૧૦ Page #101 -------------------------------------------------------------------------- ________________ ७४ જીવસમાસ ખાવીશ તીકરાના તીર્થોમાં તેમજ વિદેહક્ષેત્રના તીર્થંકરાના તીર્થોના સાધુઓમાં હોય છે, કેમકે તે સાધુઓને વ્રતાની ઉપસ્થાપના (વડીદીક્ષા) હોતી નથ્થુ. (૨) જેમાં છેદ અને ઉપસ્થાપના છે તે છે પસ્થાપના (વડીદીક્ષા) જેમાં પૂના ચારિત્ર પર્યાય છેી ફરી મહાવ્રતામાં આત્માને આરેાપણ કરાય તે પસ્થાપના, તે સાતિચાર અને નિરતિચાર રૂપે છે. મૂળ વ્રતના વિશધકને (ઘાતકને) ક્રીથી જે તારાપણુ કરાય તે સાતિચાર. ઈત્વર સામાયિકવાળા શૈક્ષકને ઉપસ્થાપન વખતે જે મહાવ્રતારોપણ કરાય તે, અથવા એકતી માંથી ખીજા તીર્થમાં જતા જેમ પાશ્ર્વનાથના તીર્થમાંથી મહાવીર સ્વામિ (તીર્થ) ના શાસનમાં આવતા સાધુઓને પાંચ મહાવ્રતરૂપ ધર્મ સ્વીકારતી વખતે દેપસ્થાપના કરાય તે નિરતિચાર છેઢાપસ્થાપના કહેવાય. (૩) શિવળ' વચ્ચિાર : ત્યાગ કરવા તે પરિહાર-તપેવિશેષરૂપ તે તપાવિશેષથી જેમાં વિશુદ્ધિ છે તે પરિહારવિશુદ્ધિ, તે બે પ્રકારે છે. એક નિશિમાનક અને નિવિટકાયિક. તે કલ્પનું સેવન કરનારા નિર્વિંશમાનક કહેવાય છે. તેનાથી અભિન્નપણાથી તે ચારિત્ર પણ નિવિશમાનક પશ્તિાર વિશુદ્ધિ કલ્પ કહેવાય છે, પરિહારવિશુદ્ધિ કલ્પનું જેને આસેત્રન કયુ છે એવા મુનિનુ જે શરીર તે મુનિએ નિવિષ્ટ શરીરવાળા કહેવાય. તે નિવિટકાય શબ્દને સ્વાર્થીમાં ળ, પ્રત્યય લાગવાથી નિવિષ્ટકાચિક એવા પ્રકારે રૂપ થાય છે. તે નિવિષ્ટકાયિકવાળાથી તે ચારિત્ર પણ અભિન્ન હોવાના કારણે નિવિષ્ટકાયિક ચારિત્ર કહેવાય છે, પરિહાર વિશુદ્ધિનું સ્વરૂપ કહે છે અહિં નવ સાધુના ગણ પોતાના સમુદાયમાંથી નિકળી આ તપ કરે છે. તેમાં ચાર સાધુએ પરિહારકો થાય છે. ખીજા ચાર તેની વૈયાવચ્ચ કરવા વડે અનુપરિહારક થાય છે. અને એક કલ્પસ્થિત વાંચનાચા ગુરુ રૂપે થાય છે. આ નિવિશમાનકાના જે પરિહાર રૂપ તપ છે તે ભાષ્યની ગાથા વડે કહે છે તે આ પ્રમાણે. परिहारियाण उ तवो जहण्ण मज्झो तहेव उक्कोसो । वासका भणिओ धीरे हिं સેરું ।। तत्थ जहन्नो गिम्हे चउत्थ छट्ठ तु होइ मज्झिमओ । अट्टम मिहउक्कासो एत्तो सिसिरे पक्खामि ॥२॥ सिसिरे उ जहण्णाई छट्टाई दसमचरिमगो होइ । वासासु अमाई वारसपज्जतगो नेओ || ३ || Page #102 -------------------------------------------------------------------------- ________________ સંયમકાર . पारणगे आयामं पंचसुऽगहो दोसुऽभिग्गहो भिक्खें । कप्पट्ठियाइ पइदिण कुणंति एमेव आयामं ॥४॥ एवं छम्मास तवं धरि परिहारिया अणुचरंति । अणुचरगे परिहारिय पयट्ठिए जाव छम्मासा ॥५॥ कप्पद्विओवि एवं छम्मास तवं करेइ सेसा उ । अणुचरगे परिहारिय पयट्ठिए जाव छम्मासा ॥६॥ एवं सो अट्ठारस मास पमाणो उ वण्णिओ कप्पो । संखेवओ विसेसो सुत्ते एयस्स नायव्वो ॥७॥ कप्पसमत्तीए तयं जिणकप्प वा उवेति गच्छ वा । पडिवज्जमाणगा उण जिणस्सगासे पवज्जति ॥८॥ तित्थयरसमीवारोवगस्स पासेव न उण अण्णस्स । एएसिं जं चरणं परिहार विसुध्धिगं तं तु ॥९॥ પરિડાર કલ્પવાળાને શીત, ગ્રીમ અને વર્ષાકાળમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ દરેકને ધીર પુરૂષેએ કહ્યો છે. (૧) તેમાં ગ્રીષ્મઋતુમાં જઘન્ય ચાથ ભક્ત, મધ્યમ છઠ્ઠ તપ અને ઉત્કૃષ્ટ અટ્ટમ તપ કહ્યો છે. હવે શિશિર એટલે શિયાળાને તપ કહું છું. (૨) શીતકાળમાં જઘન્ય તપ છઠ્ઠ, મધ્યમ અટ્ટમ અને ઉત્કૃષ્ટ દશમભક્ત (ચાર ઉપવાસ) હોય છે. વર્ષાઋતુમાં જઘન્ય અઠમ, મધ્યમે દશમભક્ત, ઉત્કૃષ્ટ દ્વાદશભક્ત, એટલેં પાંચ ઉપવાસ રૂપે જાણ (૩) આની અંદર પારણામાં આયંબિલ અને સાત ભિક્ષામાંથી એ ને અભિગ્રહ અને પાંચનું અગ્રહણ હોય છે. ક૫સ્થિત અન્ય મહાત્માઓ હંમેશ આ પ્રમાણે જ આયંબિલ કરે. (૪) એ પ્રમાણે છ માસ તપ કરી પરીડારકે અનુપરિહાઉં થાય છે. અને અનુચરે પરિહારક રૂપે થઈ છ માસ તપ કરે છે. (૫) કલ્પસ્થિત (વાચનાચાર્ય) પણ એ પ્રમાણે છ માસ સુધી તપ કરે છે. અને બાકીનાઓ અનુપરિહાશ્કપણું તથા કલ્પસ્થિતપણાને પામે છે, (૬) એ પ્રમાણે અઢાર માસ સુધીને ક૯પ સંક્ષેપમાં વર્ણવ્યું. વિશેષથી સૂત્રોમાંથી જાણ. (૭) કલ્પ સમાપ્ત થયે તેઓ જિનકલ્પને સ્વીકારે છે અથવા પાછા ગચ્છમાં જાય છે. આ ક૫ સ્વીકારનારા જિનેશ્વર પાસે અથવા જીનેશ્વર પાસે આ કલ્પનું આચરણ કર્યું હોય તેમની પાસે આ ક૯૫ સ્વીકારે છે. બીજા પાસે સ્વીકાસ્તા નથી. આ જે ક૯પ છે તે પરિવાર વિશુદ્ધિ ચારિત્ર કહેવાય છે. (૮૯) (૪) જેના વડે સંસારમાં રખડાય તે સંપાય કષા. જ્યાં આગળ સૂકમ ક રૂપ થયેલ લેભ રૂપ કષાય હોય તે સૂફમપરાય. તે વિશુધ્ધમાનક અને સંકિલશ્યમાનક Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭, જીવસમસ. એમ બે પ્રકારે. તેમાં વિશુધ્યમાનક ક્ષેપક કે ઉપશમશ્રણમાં ચડતા હોય છે. અને સંકિલશ્યમાનક તે ઉપશમ શ્રેણીથી પડતા હોય છે. (૫) સર્વ ચારિત્રોથી અકષાય જ ચારિત્ર વિશુદ્ધ હોય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું છે. તેથી જે પ્રમાણે સિદ્ધાંતમાં કહ્યું છે તે જ પ્રમાણે જે તે તે ચારિત્ર યથાખ્યાત. બિસ્કુલ કષાયદયથી રહિત ચરિત્ર. એ પણ છદ્મસ્થ અને કેવલી યથાખ્યાત એમ બે પ્રકારે છે. એમાં પ્રથમ છમસ્થ યથાખ્યાત્ ઉપશાંતમૂહ છદ્મસ્થ યથાખ્યાત, ક્ષણમોહ છદ્મ યથાખ્યાત ચારિત્ર એમ બે પ્રકારે છે. તથા સગી કેવલી યથાખ્યાત તથા અગી કેવલી યાખ્યાત એમ બે પ્રકારે કેવલી યથાખ્યાત ચારિત્ર છે. આ પ્રમાણે પાંચેય ચારિત્રો સંયમરૂપે સ્વીકારવા એમ નિર્ણય થયે. (૬૬) આ પ્રમાણે સંયમનું સ્વરૂપ કહ્યું. તેને નિરૂપણથી અસંયમી અને સંયમસંયમનું પણ નિરૂપણ થયું. હવે સંયમરૂપ નિરૂપિત થયેલા સામાયિક વગેરે ચારિત્રોમાં ગુણસ્થાનક પ જીવસમાસનું નિરૂપણ કરે છે.' सामाइयछेया जा नियट्रि परिहारमप्पमत्तता । सुहुमा सुहुम सरागे ऊवसंताई अहक्खाया ॥६७॥ ગાથાર્થ : સામાયિક અને છેદો પસ્થાપનીય ચારિત્ર અનિવૃત્તિ બાદર ગુણસ્થાનક સુધી, * પરિહાર વિશુદ્ધિ અપ્રમત્ત સુધી, સુક્ષ્મસંઘરાય સુક્ષ્મપરાય ગુણસ્થાનકે અને થયાખ્યાત ઉપશાંત મોહ વગેરે ચાર ગુણઠાણા સુધી હોય છે. (૬૭) ટીકાથ- સામાયિક અને છેદે પસ્થાપનીય ચારિત્ર પ્રમત્ત સંયત છઠ્ઠા ગુણસ્થાનકથી આરંભી અનિવૃત્તિ બાદરગુણસ્થાનક સુધી હોય છે. માટે તેમાં પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, અનિવૃત્તિબાર સંપરાય રૂપ ચાર જીવસમાસે સામાયિક અને છેદેપસ્થાપનીય ચારિત્ર રૂપ સંયમમાં હોય છે. દેશવિરતિ સુધીના પાંચ ગુણસ્થાનકમાં સર્વવિરતિનો અભાવ હોવાથી (બિસ્કુલ અસંભવ હોવાથી) સૂત્રમાં ન કહેલ હોવા છતાં છઠ્ઠા ગુણસ્થાનકથી લઈ એમ અર્થપ્રાપ્તિ થાય છે. પરિહારવિશુદ્ધિ સંયમમાં અપ્રમત્ત સુધીના જ મળે છે. પ્રમત્ત અને અપ્રમત્ત ગુણસ્થાનકવતિ છે પૂર્વમાં કહેલ સામાયિક, છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ રૂપ સંયમમાં હોય છે. અપૂર્વકરણ વગેરે ગુણઠાણ પરિવાર વિશુદ્ધિ ચારિત્રમાં હેતા નથી. કારણકે તેઓને ઉપશમ ક્ષેપક રૂપ બે શ્રેણીઓ પર આરોહણને જ અસંભવ હોવાથી કેટલાકના મતે પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાને આગળના ગુણઠાણનો નિષેધ છે. . સૂમસં પરાય ગુણસ્થાને રહેલા જ સૂમસં૫રાય રૂપ સંયમમાં જ હોય છે. બીજા સંયમમાં હોતા નથી. Page #104 -------------------------------------------------------------------------- ________________ સંચમહેર ૭૭ . ઉપશાંતમેહ વગેરે ગુણઠાણે રહેલા છે યથાખ્યાત ચારિત્રો કહેવાય છે. ઉપશાંતમૂહ, ક્ષીણક્ષેહ, સગી કેવલી, અગી કેવલી રૂપ ચાર જીવસમાસે યથાખ્યાત ચારિત્રમાં હેય છે. આ પ્રમાણે સંયમમાં જીવસમાસનો વિચાર કર્યો. અસંયમમાં તે મિથ્યાદ્રષ્ટિથી અવિરત સમ્યગદ્રષ્ટિ સુધીના જીવસમાસે તથા સંયમસંયમમાં દેશવિરતિ રુપ એક જીવસમાસ આગળની ગાથામાં વિચારી ગયા છે. (૬૭) આ પ્રમાણે સામાયિક, છેદ સ્થાનીય વગેરે રૂપ સંયમનું નિરૂપણ કરી તેમાં જીવસમાસને વિચાર કર્યો. આગમમાં પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ અને સ્નાતક એમ પાંચ પ્રકારે શ્રમણે કહ્યા છે. આથી તેમાં ચારિત્રના પરિણામ રૂપ સંયમે પણ હેય છે. તેથી તે સંયમને પણ બતાવવા માટે કરી પુલાક વગેરે શ્રમણોનું પ્રતિપાદન કરે છે. समणा पुलाय बउसा कुसीलनिग्गंथ तह सिणाया य । आइतिय सकसाई विराय छऊमाय केवलिणो ॥ ६८ ॥ ગાથા -મુલાક, બકુશ, કશિલ, નિર્ચન્થ અને સ્નાતક એમ પાંચ પ્રકારે પ્રમાણે છે. તેમાં પ્રથમના ત્રણ શ્રમણે સકષાયિક છે. નિગ્રંથ શ્રમણે વિતરાગ છદ્મસ્થ છે અને સ્નાતકે કેવલી ભગવંત છે. (૬૮) ટીકા-શ્રાક્નત્તરિ પ્રમUT:-શ્રમ કરે તે શ્રમણ—સાધુઓ, ચારિત્રિએ તે શ્રમણે પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, અને સ્નાતક એમ પાંચ પ્રકારે છે. તે આ પુલાક વગેરે સર્વેમાં સામાન્યથી ચારિત્રને સદ્ભાવ હોવા છતાં પણ મેહનીય કર્મને ક્ષય પશમની વિચિત્રતાથી આ ભેદે જાણવા ૧ પુલાક એટલે નિસ્સાર- સત્વ વગરના, પલંજરૂપ અનાજના દાણાની જેમ કહેવાતી યુક્તિ વડે જ્ઞાન દર્શન ચારિત્રને જીવતા (પાલન કરવા) છતાં સંયમ સાર (સર્વ) ને નષ્ટ કરતા જેઓ અસાર થઈ ગયા છે તે પુલાક બમણો છે. પુલાકની જેમ અસાર તે પુલાક. ૨ બકુશ એટલે શબલ અથવા કબુ, અતિચાર રૂપી ડાઘાડુઘી વાળું ચારિત્ર. અહિં આ પ્રમાણે આ ચારિત્ર અતિચાર સહિત હેવાથી બકુશ સંયમ કહેવાય છે. અને તે સંયમના કારણે સાધુઓ પણ બકુશ કહેવાય છે. કારણકે સાતિચારપણાથી શબલ ચારિત્રીઓ છે. ૩ મલેત્તર ગુણોની વિરાધનાથી અથવા સંજવલન કષાયના ઉદયથી કુત્સિત-શીલ એટલે ચારિત્ર જેમનું તે કુશીલે. ૪ મેહનીય કર્મરૂપ ગાંઠ જેમાંથી નિકળી ગઈ છે તે નિર્ચન્ય. Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૮ જીવસમાસ પ ઘાતકર્મ રૂપી મેલા પડલના ધોવાણથી જે સ્નાત એટલે નાહીને ચેખા થયા છે. તે સ્નાતક એટલે કેવલી ભગવંત. ૧ જુલાક-: લબ્ધિપુલાક અને પ્રતિસેવાપુલાક એમ બે પ્રકારે પુલાક છે. લબ્ધિપુલાકે લબ્ધિયુક્ત હોય છે. કહ્યું છે કે – संघाइयाण कज्जे चुणिज्जा चक्कवट्टिमवि जीए । तीए लध्धीए जुओ लधि पुलाओ मुणेयव्वो ॥ १ ॥ જે લબ્ધિ વડે ચક્રવર્તીને પણ સંઘાદિક કાર્ય ઉત્પન્ન થયે છતે ચૂરી શકે તે લબ્ધિયુક્ત હોય તે લબ્ધિપુલાક જાણવા. બીજા આચાર્યો આ પ્રમાણે કહે છે કે આસેવનાથી જેએ જ્ઞાનપુલાક હોય છે, તેઓની જે આવા પ્રકારની લબ્ધિઓ હોય તે . જ લબ્ધિપુલાક કહેવાય છે. તેના સિવાય બીજું કંઈ હેતું નથી. પ્રતિસેવા પુલાકે જ્ઞાનપ્રતિસેવક, દર્શનપ્રતિસેવક, ચારિત્રપ્રતિસેવક અને લિંગ પ્રતિસેવક તથા સૂક્ષ્મપ્રતિસેવક એમ પાંચ પ્રકારે છે. કહ્યું છે કે, खलियाइ दूसणेहिं नाणं संकाइएहिं समत्त । मूलुत्तरगुण पडिसेवणाइ चरणं विराहेइ ॥ १॥ लिंग पुलाओ अन्नं निकारणओ करेइ जो लिंगं। मणसा अकप्पियाणं निसेवओ होअहा सुहुमो ॥ २ ॥ ખલના વગેરે દૂષણેથી જ્ઞાનને, શંકા વગેરેથી સમ્યક્ત્વને (દર્શન), મૂલત્તરગુણ પ્રતિસેવના વડે ચારિત્રને વિરાધે છે. નિષ્કારણ જે અન્યલિંગ કરે તે લિંગ પુલાક. અને મન વડે અકથ્યને સેવે તે યથાસૂમ પુલાક કહેવાય (૧૨) ૨ બકુશ-અકુશ શ્રમણ પણ બે પ્રકારે છે. ઉપકરણબકુશ અને શરીરબકુશ, વસ્ત્ર વગેરે ઉપકરણને ધેવા વગેરે દ્વારા વિભૂષા કરનારા ઉપકરણ બકુશ. અને હાથ પગ મોટું વગેરે શરીરના અવયવોને અથવા સંપૂર્ણ શરીરને ધોવા વગેરે વિભૂષા કરનારા શરીરબકુશ કહેવાય છે. આ બે ભેદે પણ સામાન્યથી પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે - આગબકુશ, અનાગબકુશ, સંવૃત્તબકુશ, અસંવૃત્ત બકુશ અને સૂક્ષ્મ બકુશ (૧) શરીર અને ઉપકરણની વિભૂષા એ સાધુઓનું અકાર્ય એવા પ્રકારના જ્ઞાનવાળા જે બકુશે તે આભગ બકુશ (૨) આગ બકુશથી જે વિપરિત હોય તે અનાગ બકુશ (૩) સંવૃત્ત એટલે લોકમાં જેના દેશે જણાયા નથી તે સંવૃત્તબકુશ (૪) સંવૃત્ત બકુશથી વિપરીત તે અસંવૃત્ત બકુશ (૫) આંખના પીયા દૂર કરવા વગેરે સુક્ષ્મ કે તે સૂક્ષ્મ બકુશ કહેવાય છે. કહ્યું છે કે Page #106 -------------------------------------------------------------------------- ________________ સંયમકાર आभोगे जाणतो करेइ दोसे अजाणमणभोगी। लोए जाणिज्जंतो असंवुडो संवुडो इयरो ॥ १ ॥ अच्छिमुह मज्जमाणो होइ अहासुहुमओ तहाबउसो. જાણતાં હોવા છતાં દેને સેવે તે આભેગ, અજાણતા સેવે તે અનાભોગ, જેના દોષોને કે જાણે તે અસંવૃત્ત, અને ન જાણે તે સંવૃત્ત, આંખ મોટું દેતાં યથાસૂક્ષ્મ બકુશ કહેવાય છે. આ બકુશે સામાન્ય રીતે અદ્ધિ-યશની ઈચ્છાવાળા, સાતા ગૌરવને આશ્રય કરનારા, અવિવિક્ત પરિવારવાળા તથા છેદપ્રાયશ્ચિત એગ્ય શબલ ચારિત્રવાળા જાણવા. અદ્ધિ એટલે ઘણું વસ્ત્ર પાત્ર વગેરેને લાભ તથા યશ એટલે પ્રસિદ્ધિ તેની ઈચ્છાવાળા, શાય એટલે સુખ ગૌરવ એટલે આદર તેમાં રહેલા અવિવિક્ત એટલે અસંયમથી અભિન્ન સમુદ્રણ (સાબુ) વગેરેથી જાંઘ વગેરે દેનારા, તેલ વગેરેથી શરીરને શણગાર કરનારા અને કાતરથી વાળની શભા કરનારા આવા પ્રકારના પરિવારવાળા તે અવિવિક્ત પરિવારવાળા કહેવાય. છેદપ્રાયશ્ચિતને યોગ્ય શબલ અતિચારોથી જે ચારિત્રને અત્યંત કબુર ડાઘાડુઘીવાળું કર્યું છે તે બકુશ શ્રમણ કહેવાય. કુશીલ –પ્રતિસેવન કુશીલ અને કષાયકુશલ એમ બે પ્રકારે કુશીલ શમણે છે. સંયમની જે સમ્યગ આરાધના તે સેવના, તેની જે પ્રતિપક્ષી–તે પ્રતિસેવના એટલે વિરાધના, તેના જે કુશીલ તે પ્રતિસેવન કુશીલ, સંજવલન ધ વગેરે કષાના ઉદયથી જે કુશીલતે કષાયકુશીલ. પ્રતિસેવના કુશીલ ૫ પ્રકારે છે. ૧ જ્ઞાન ૨ દર્શન ૩ ચારિત્ર ૪ લિંગ પ્રતિસેવક અને ૫ સુમ પ્રતિસેવક. ૧. તેમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ વિ. માંથી કેઈના પણ વડે જે જીતે હોય તે તેને પ્રતિસેવક કહેવાય. આ સારા તપસ્વી છે, એવા પ્રકારની પિતાની પ્રશંસા સાંભળી જે ખુશ થાય તે સૂક્ષમપ્રતિસેવક છે. કહ્યું છે કે इह जाणाइ कुसीलो उवजीवं होइ नाण पभिईए । अहसुहुमो पुण तुस्सं एस तवस्सित्ति संसाए ॥ १ ॥ અહિં જ્ઞાન વગેરે દ્વારા જે જીવે છે તે જ્ઞાનાદિ કુશીલ છે. “આ તપસ્વી છે એમ પ્રશંસા સાંભળી ખુશ થાય તે યથાસૂમ પ્રતિસેવક કહેવાય છે. ૨. જ્ઞાન, દર્શન, ચારિત્ર, લિંગ અને સૂફમ એમ પાંચ પ્રકારે કષાય કુશીલે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને લિંગને સંજવલનોધ વગેરેમાં ઉપગવાળો થઈને જ્ઞાન વગેરે કેઈને પણ, જ્ઞાન વગેરેને પોતાના વિષયમાં વ્યાપાર કરાવે, તે તે વિષયને કષાય કુશીલ જાણ. કષાયવશ થઈને જે કઈને પણ શ્રાપ આપે તે ચારિત્ર કષાય કુશીલ છે. મનવડે ક્રોધ વગેરે ' કરતા સૂક્ષ્મ કષાય કુશીલ અથવા સંજવલન ક્રોધ વગેરે કષાયોથી વશ થઈને જ જ્ઞાન, Page #107 -------------------------------------------------------------------------- ________________ ८० જીવસમાસ દન, ચારિત્ર અને લિંગની જે વિરાધના કરે એટલે અતિચારાથી મલિન કરે તે જ્ઞાનાદિ કષાય કુર્શીલ. સૂક્ષ્મ કષાય કુશીલ તે આ પ્રમાણે જ છે. કહ્યું છે કે नाणं दंसणं लिंगं जो जुंजइ काहमाणमाईहिं । से नाणा कुसीला चरण कुसीला उसावेणं ॥ १ ॥ हवा कहाईहि नाणाई विराहओ कुसिलत्ति । मणसा कहाई कुब्वतो हाई सुरुमा उ ||२|| ક્રોધ માન વગેરે દ્વારા જ્ઞાન દર્શન અને લિંગના જે ઉપયાગ કરે તે જ્ઞાનાદિના કષાય કુશીલ જાણવા. શ્રાપ આપવા વડે ચારિત્ર કષાયકુશીલ છે અથવા ક્રોધાદિ વડે કરી જ્ઞાન વગેરે ચારના જે વિરાધક થાય તે જ્ઞાનાદિ કષાય કુશીલ અને મન વડે ક્રાય વગેરે. કરવાથી સૂક્ષ્મ કષાયકુશીલ કહેવાય છે. બન્ને પ્રકારના કુશીલ શ્રમણા કહ્યા. ૪, નિ ́થાઃ- ઉપશાંત માતુ અને ક્ષીણમાહ એમ બે પ્રકારે નિગ્રન્થા છે. એનુ સ્વરૂપ પહેલા વણવી ગયા છીએ. ૫. સ્નાતકઃ- સર્વોપાધિથી મુક્ત હોવાથી નિરૂપચતિ અને ભેદ રહિત પણે એક પ્રકારના સ્નાતકે કહ્યા છે. આ પુલાક વગેરેના હળવળે થેચરાને વ્વ ચરિત્ત હિલેવળા નાળે વગેરે છત્રીશ દ્વારા વડે વ્યાખ્યા–પ્રજ્ઞપ્તિમાં (ભગવતી) વિચાર કર્યાં છે. તેમાંથી ઘણા જ ઉપયોગી દ્વારા અહિ પણ લખીએ છીએ. (૧) વેદદ્વારઃ- સ્ત્રીવેદ વાળાને પુલાક લબ્ધિના અભાવ હેવાથી પુલાક શ્રમણને સ્ત્રીવેદ હાતા નથી, બકુશ અને પ્રતિસેવના કુશીલેામાં ત્રણ વેદ હોય છે કષાયકુશીલેને પણ શ્રેણી સિવાયના સ્થાને ત્રણ વેદ હોય છે. શ્રેણી આરૂઢ થયા હોય ત્યારે અવેઇક પણ હાય છે. નિગ્રંથ અને સ્નાતકા નિયમા વેદ રહિત જ છે. (૨) ચારિત્રદ્વારઃ- પુલાક, અકુશ, પ્રતિસેવના કુશીલા સામાયિક અને છેાપસ્થાપનીય રૂપ એ ચારિત્રમાં જ હોય છે. ખાકીમાં નહિં. કષાયકુશીલા યથાખ્યાત ચારિત્ર છેડી ચાર ચાત્રિમાં હોય છે. નિ થ અને સ્નાતક તે યથાખ્યાત ચારિત્રમાં જ હોય છે. (૩) પ્રતિસેવનાદ્વાર:- પ્રતિસેવક એટલે વિશ્વક. પુલાક અને પ્રતિસેવના કુશીલા મૂલ ગુણ અને ઉત્તર ગુણાના પ્રતિસેવક હોય છે. અકુશા ઉત્તર ગુણાના વિાધક હોય છે પણ મૂળગુણુના નહિં. કષાય કુશીલા નિ"થે અને સ્નાતક અપ્રતિસેવક જ છે. (૪) જ્ઞાનદ્વાર:– પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલમાં મતિ શ્રુતાધિ રૂપ ત્રણ જ્ઞાન છે. ખાડીના નાના હોતા નથી. કષાયકુશીલ અને નિગ્રન્થ કેવળજ્ઞાન સિવાય ચાર જ્ઞાનેામાં હાય છે. સ્નાતક તેા કેવલજ્ઞાની જ હોય છે. પુલાકાને જઘન્ય નવમા પૂર્વની ત્રીજી આચારવસ્તુ અને ઉત્કૃષ્ટથી નવપૂ સુધીનું શ્રુત હૈાય છે. બકુશ અને પ્રતિસેવના કુશીલાને જઘન્યથી આઠ પ્રવચનમાતા તેમજ ઉત્કૃષ્ટથી દશપૂ સુધીનું શ્રુત હોય છે, Page #108 -------------------------------------------------------------------------- ________________ સંયમઢાર * હોય છે. કષાયકુશીલે અને નિર્ગને જઘન્યથી આઠ પ્રવચન માતા અને ઉત્કૃષ્ટથી ચૌદપૂર્વેનું શ્રત હોય છે. સ્નાતકે કેવલી હોવાથી શ્રુત તેમને હોતું નથી. ૫ કાળદ્વાર - પુલાકે અવસર્પિણી કાળમાં સુષમદુષમ અને દુષમસુષમ રૂપ ત્રીજા ચોથા આરામાં જન્મથી અને પ્રઘજ્યાંથી હોય છે. ચેથા આરામાં જેમણે વ્રત ગ્રહણ કર્યા છે એવા સત્તાધી (વિદ્યમાનતા) ને દુષમ રૂપ પાંચમા આરામાં હોય છે. ઉત્સપિણિમાં દુષમ, દુષમ સુષમ, સુષમ દુષમ, બીજા ત્રીજા અને ચોથા આરામાં જન્મથી મળે છે. વ્રતને આશ્રયી ત્રીજા ચોથા આરામાં જ હોય છે. દુષમસુષમ રૂપ કાળ મહાવિહેડ ક્ષેત્રમાં જન્મ અને વ્રતથી પુલાક શ્રમણ પ્રાપ્ત થાય છે. બકુશપ્રતિસેવના અને કષાયકુશીલે અવસર્પિણી કાળમાં, સુષમ દુષમ, દુષમ સુષમ, દુષમ રૂપ ત્રીજા ચોથા અને પાંચમા આરામાં જન્મથી અને વ્રતથી હોય છે. બીજામાં નહિં. ઉત્સપિણિમાં તે દુષમ, દુષમ સુષમ, સુષમ દુષમ રૂપ બીજા ત્રીજા, ચોથા આરામાં જન્મથી મળે છે. વ્રતથી તે ત્રીજા ચોથા આરામાં જ મળે છે. બીજામાં નહિં. મહાવિદેહ ક્ષેત્રમાં દુષમ સુષમ જેવા કાળમાં જન્મથી અને વ્રતથી હંમેશા પ્રાપ્ત થાય છે. આ સર્વ શ્રમણે દેવ વગેરે વડે સંહરણ કરાયેલા સર્વ આરાઓમાં મળે છે. તથા સુષમ સુષમ કાળ સમાન દેવકુરૂ ઉત્તરકુરૂમાં તથા સુષમ કાળ સમાન હરિવર્ષ રમ્યક ક્ષેત્રમાં અને સુષમદુષમ કાળ' સમાન હૈમવત ઐરણ્યવત ક્ષેત્રમાં તેમજ દુષમ સુષમ જેવા કાળવાળા મહાવિદેહ ક્ષેત્રમાં આ બધાજ શ્રમણે પ્રાપ્ત થાય છે. . નિર્ગથ અને સ્નાતકેનું વર્ણન જે પ્રમાણે પુલાકનું છે તે પ્રમાણે જાણવું, ફક્ત સંહરણ બકુશ વગેરેના પ્રમાણે તેઓનું પણ કહેવું. નિગ્રંથ અને સ્નાતકે જ્યારે નિગ્રંથ કે સ્નાતકભાવ પામ્યા ન હોય ત્યારે પૂર્વમાં જેની વિરાધના કરી છે તેવા દેવ વગેરે દ્વારા અપહરણ કરી મહાવિદેહ ક્ષેત્રમાંથી ભરત ક્ષેત્રમાં લવાય અને તે લાવેલા નિગ્રંથ કે સ્નાતકોને નિગ્રંથ કે સ્નાતક ભાવ પ્રાપ્ત કરી અંતકૃત કેવલી થાય છે. આ સિદ્ધાંતમાં તે જેમને નિગ્રંથ કે સનાતક ભાવ પ્રાપ્ત કર્યો હોય તેઓના અપહરણને નિષેધ છે. અને પુલાકે તે બિલકુલ અપહરણ નિષેધ કરે છે. કહ્યું છે કે. * .... समणीमवगयवेयं परिहारपुलायमप्पमत्त च । चउदसपुचि आहारकं च नय कोइ संहरति ॥ २ ॥ સાળી, નદી, પરિહાર વિશુદ્ધિ મુનિએ, પુલાક, અપ્રમત્ત, ચોદ. પૂર્વધરે, આહારક શરીરની લબ્ધિને ધારણ કરનાર મુનિઓનું સંહરણ કઈ કરતું નથી. . Page #109 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ૫ ચારિત્રશુદ્ધિ–ચારિત્ર શુદ્ધિમાં પુલાકથી બકુશ અને પ્રતિસેવના કુશીલ અનંત ગુણ વિશુદ્ધ હોય છે. કષાય કુશીલ સાથે પુલાક છ સ્થાન પતિત છે, નિગ્રંથ અને સ્નાતક ચારિત્ર વિશુદ્ધિ વડે એક બીજાની સમાન જ હોય છે. પણ પુલાક વગેરેથી અનંતગુણ વિશુદ્ધ છે. ૬ પરિમાણ-પુલાકે પંદર કર્મભૂમિમાં કોઈ વખત હેય પણ ખરા અને કઈ વખત . નથી પણ હતા. જ્યારે હોય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથક્ત્વ. બકુશે હંમેશા જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટીશત પૃથત સંખ્યામાં હોય છે. એ પ્રમાણે જ પ્રતિસેવના કુશીલે પણ જાણવા. કષાયકુશીલો પણ હમેશાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી કેટી સહસ્ત્ર પૃથકત્વ સંખ્યામાં હોય છે. નિગ્રંથે કદી હોય પણ ખરા અને કદી ન પણ હોય. ત્યારે જઘન્ય એક વગેરે, ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ હોય છે. સ્નાતકે હમેશાં જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી કેટી પૃથકૃત્વ સંખ્યામાં હોય છે. આ પ્રમાણે પુલાક વગેરે પાંચે શ્રમણનું પ્રતિપાદન કર્યું. હવે આ પાંચમાં ભરાવતી ગ્રંથમાં કહેલ છત્રીશ દ્વારમાં બાકીના દ્વારે જણાવવા માટે કાયદ્વારને સૂત્રકાર પોતે જ વિચારે છે, પુલાક, બકુશ અને કુશલ એમ પ્રથમના ત્રણ શ્રમણે સંજવલન ક્રોધ વગેરે કષાયવાળા હોવાથી સકષાયી કહેવાય છે, તે આ પ્રમાણે કષાયવાન હોય છે. કષાયકુશીલ અને પ્રતિસેવનાકુશલ એમ કુશીલે બે પ્રકારે છે. એ પ્રમાણે આગળ કહી ગયા છીએ તેમાં મુલાક, બકુશ અને પ્રતિસેવન કુશીલેમાંથી ક્ષેપક કે ઉપશમ શ્રેણીમાંથી કેઈપણ શ્રેણી સ્વીકારનાર હોતા નથી. કારણ કે તેવા પ્રકારની વિશુદ્ધિને અભાવ હોવાથી. આથી સંજવલન કેધ, માન, માયા, લેભ રૂપ ચારે કષામાં આ પ્રમાણે હોય છે. કષાયકુશીલ તે બન્ને શ્રેણીઓ સ્વીકારે છે. માટે સૂકમ સંપરાય ગુણઠાણા સુધી કષાય કુશીલને વ્યવહાર છે. આથી કપાયે કુશીલ પણ સંજવલન કેધ, માન, માયા, લેભમાં હોય છે. કેને ક્ષય કે ઉપશમ થવાથી માયા, લોભમાં હોય છે. માનને ક્ષય કે ઉપશમ થવાથી લેભમાં તેઓ હોય છે. તેથી નક્કી થયું કે પુલાક, બકુશ, કુશીલ શ્રમણે સકષાયી હોય છે. નિગ્રંથ અને સ્નાતક પણું તે અકષાય ભાવમાં જ પ્રાપ્ત થાય છે. અહિં છદ્મસ્થ શબ્દથી નિર્ચ થે લેવા. કારણ કે તેમને ક્રમ આવતું હોવાથી તેઓ માયા લાભ રૂપ રાગનો ક્ષય કે ઉપશમ થવાથી વિતરાગ થાય. કેધમાન રૂપ દ્વેષ ગયા પછી માયાભ રૂપ રાગ જાય છે, એમ સિદ્ધાંતમાં કહ્યું હોવાથી વીતરાગ શબ્દથી વિગતષ પણ જણાઈ આવે છે. આથી આ નકકી થયું કે નિર્ગથે સર્વથા કષાયોદયથી રહિત હોય છે. * સ્નાતકે તે કેવલીઓ જ હોય છે. તેઓમાં ફક્ત કષાયાભાવ નહિં પણ જ્ઞાનાવરણ વગેરે ઘાતી કર્મોને પણ અભાવ હોય છે. કેમકે તે ઘાતક હોયે છતે કેવલીપણાને Page #110 -------------------------------------------------------------------------- ________________ યમદ્વાર ૩ અભાવ થાય છે. અહિં શ્લોકમાં સ્નાતક એમ ન કહ્યું હોવા છતાં પણ ગ્રહણ કરાય છે, કાણુ કે બીજા શ્રમણામાં કેવલીપણાના અભાવ છે, આ પ્રમાણે તુલાદંડ ન્યાયથી વચ્ચે રહેલ કાયદ્વારની વિચારણાથી પ્રથમ અતિમ રૂપ ભગવત સત્રમાં કહેલા દ્વારાને અહિં ગ્રહણ કરવા એમ જાણુવુ. તે દ્વારામાંથી કેટલાક દ્વારા આગળ ટીકામાં પુલાક વગેરેમાં વિચાર્યું. બાકીના દ્વારા ભગવતિ અનુસારે જાતે જ વિચારી લેવા. (૬૮) આ પ્રમાણે પુલાક વગેરે શ્રમણેાનું સ્વરૂપ કહેવા વડે ચારિત્રના પરિણામાત્મક જ સયમ ડાય છે. હવે આ સંયમમાં શુશુઠાણા રૂપ જીવસમાસે વિચારવા. સાંચમગુણ આધાર વગરના હાતા નથી. અને તેના આધાર પુલાક વગેરે શ્રમણા છે. તે અહિં કહ્યા છે. આથી તેમાં તે ગુણુઠાણાની વિચારણા કરે છે. પુલાક, અકુશ અને પ્રતિસેવના કુશીલેામાં પ્રમત્ત અપ્રમત્ત રૂપ એ જ ગુણુઠાણા હોય છે. કારણ કે ચારિત્ર ગુણુથી યુક્ત હેાવાથી મિથ્યાત્વ વગેરે પાંચ તેમજ બન્ને શ્રેણીના અભાવ હોવાથી અપૂવ કરણ વગેરે સાત ગુણુઠાણા હોતા નથી. કષાયકુશીલેામાં તે પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણાંકણું, અનિવૃત્તિ બાદર સ ́પરાય, સુક્ષ્મસ પરાય રૂપ પાંચ ગુણસ્થાનક હાય છે, એનું કારણ પહેલા લગભગ કહેવાઇ ગયેલ છે. નિત્થામાં ઉપશાંતમાહ અને ક્ષીણુમેહ રૂપ એ ગુણુઠાણા જ હાય છે. સ્નાતકમાં સયેાગી—અયેાગી રૂપ એ ગુણુઠાણા છે. આ પ્રમાણે સામાયિક, છંદો પસ્થાપના વગેરે રૂપ તથા પુલાક વગેરે ચર્ચારિત્ર પરિણામાત્મક રૂપ સંયમનું વન કર્યું. અને દરેકમાં જીવસમાસાના વિચાર કર્યો છે. આ પ્રમાણે સંયમદ્વાર પૂર્ણ થયું. ' Page #111 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૦ મુ દર્શનકાર चउरिदियाई छउमे चक्खु अचक्खु सव्व छउमत्थे । सम्मे य ओहिदंसी केवलदंसी सनामे य ॥६९॥ - ગાથાર્થ : ચક્ષુદર્શન, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય, મિયાદષ્ટિથી લઈ છદમસ્થ સ્વરૂપ ક્ષીણમેહ ગુણઠાણામાં હેય છે. એકેન્દ્રિય વગેરે સર્વને અને છેદમસ્થ સ્વરુપ ૧ થી ૧૨ ગુણઠાણ સુધી અચક્ષુદર્શન હોય છે. અવધિદર્શન અવિરત સમ્યકત્વ ગુણઠાણાથી ક્ષીણમેહ ગુણઠાણ સુધી હોય છે. અને કેવલદશન પિતાના નામ સમાન સગી અગી ગુણઠાણે હોય છે. (૬૯) " ટીકાથ: ચક્ષુ, અચકું, અવધિ, કેવલદર્શન રૂપ ચાર પ્રકારે દર્શન છે. આ ચારે દર્શન અતિપ્રસિદ્ધ હેવાથી ગ્રંથકારે એનું સ્વરૂપ બતાવ્યું નથી. આથી અમે જ શિષ્ય પર અનુગ્રહ માટે કરી કઈક સ્વરૂપ બતાવીએ છીએ, જેના વડે જેવાય તે દર્શન અથવા દષ્ટિ. સામાન્ય વિશેષ રૂપ પદાર્થમાં જે સામાન્યધર્મના ગ્રહણરૂપ જે બેધ તે દર્શન : જેમ વન, સેના, ગ્રામ, નગર વગેરે. ૧ ચક્ષુ વડે વસ્તુને સામાન્ય અંશના ગ્રહણરૂપ જે દર્શન તે ચક્ષુદર્શન. ૨ અચક્ષુવડે એટલે આંખ સિવાય ચાર ઈન્દ્રિય વડે વસ્તુના સામાન્ય અંશ ગ્રહણ રૂપ જે દર્શન તે અચક્ષુદર્શન. ૩ ચક્ષુ વગેરે ઈદ્રિના સમુદાયની અપેક્ષા વગર અવધિ વડે પદાર્થને સામાન્ય અંશ ગ્રહણ રૂપ જે બેધ તે અવધિદર્શન અથવા પી દ્રવ્યના ગ્રહણની મર્યાદા રૂપ જે અવધિ તેના વડે જે દર્શન તે અવધિદર્શન, ૪ પૂર્વમાં જેનું સ્વરૂપ કહ્યું છે તે કેવલવડે જે દર્શન તે કેવલદર્શન-દર્શન ચતુષ્કનું સ્વરૂપ કહ્યું. હવે તેમાં ગુણઠાણારુપ જીવસમાસને વિચાર કરાય છે. તે જીવ સમાસોની વિચારણું ગ્રંથકાર પોતે જ આ ચાલુ ગાથા વડે કરે છે. આથી તે જ ગાથાની વ્યાખ્યા કરે છે. જે પંચેનિદ્રય વગેરેની પહેલા ચઉરિંદ્રિય છે તે ચૌરિદ્વિચ આદિ કહેવાય. ચૌરિંદ્રિય આદિ મિથ્યાદ્રષ્ટિથી લઈ ક્ષીણ કષાય છદમસ્થ સુધી ચક્ષુદર્શન મળે છે. એટલે મિથ્યાદ્રષ્ટિથી ક્ષીણમેહ રૂપ બારમા ગુણઠાણ સુધી ચક્ષુદર્શન હેય છે. કેમકે અહિં મિથ્યાદૃષ્ટિનું “ચૌશિંકિય વગેરે વિશેષણ” ચતુદર્શનને સદ્ભાવ ચીરિન્દ્રિયથી હોય છે. તે પહેલા એક, બે, ત્રણ ઈદ્રિયવાળાને ચક્ષુદર્શનને અભાવ હોય છે – Page #112 -------------------------------------------------------------------------- ________________ શિદ્વાર અરજવા: હિના એ પ્રમાણે વચન લેવાથી સગી અગી કેવલીને ચક્ષુદર્શન હેતું નથી. સર્વ પ્રકારના છમસ્થાને અચક્ષુદર્શન હોય છે. ચક્ષુદર્શનની વિચારણામાં જે તેઈદ્રિય વગેરે ને ત્યાગ કર્યો હતે તેમાં પણ સ્પર્શ વગેરે ઈન્દ્રિયે હોવાથી અચક્ષુદર્શન હોય છે. માટે તેને અહિં ત્યાગ કરવો નહિં. આ પ્રમાણે હેયે છતે ઉપર કહેલ બાર ગુણઠાણાઓમાં સામાન્યથી બધાને અચક્ષુદર્શન હોય છે, એમ નક્કી થયું. * અવિરત સમ્યગદ્રષ્ટિથી લઈ ક્ષીણમાહ સુધી અવધિદર્શન હોય છે. તે પછી કેવલજ્ઞાન હોવાથી અને મિથ્યાદ્રષ્ટિને વિર્ભાગજ્ઞાન હોવાથી અવધિદર્શન હેતું નથી. અન્ય તે તે મિથ્યાત્વને અવધિદર્શન સ્વીકાર્યું છે. પણ તે મત અહિ સ્વીકાર નથી. પ. સમાન નામ છે જેનું તે સગી કેવલી અને અગી કેવલીરૂપ, જેમાં કેવલદર્શન હોય છે. કેવલદર્શન સાથે આ બે ગુણઠાણનું સમાન નામપણું કેવલ શબ્દની પ્રવૃત્તિમાત્રથી થયેલું જાણવું. (૬૯) દર્શનદ્વાર કહ્યું, હવે વેશ્યાદ્વાર કહે છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૧ મુ લેશ્યાદ્વાર દિ જો ક્લેિ સંન્તિ : જેના વડે કર્મ સાથે જીવનું જોડાણ થાય તે વેશ્યા. સમસ્ત કર્મપ્રકૃતિના પ્રવાહભૂત કૃષ્ણ, નલ, કાતિ, તેજ, પદ્મ અને શુકલ વર્ણના દ્રવ્યને સહાયરૂપ થનારા જીવના શુભાશુભ પરિણામ વિશેષ તે વેશ્યા કહેવાય છે કહ્યું છે કે कृष्णादि द्रव्यसाचिव्यात् परिणामो य आत्मनः #દિત્યેવ તત્રીય રથ શબ્દ પ્રયુક્તિ ? / કૃણ વગેરે દ્રવ્યના સંગથી થયેલ આત્માને જે પરિણામ વિશેષ, તેમાં જ આ લેશ્યા શબ્દને પ્રયોગ થાય છે. જેમ સ્ફટિક સામે કાળા વગેરે રંગ ધરવાથી તે તે રંગ સમાન દેખાય છે તેમ આ વેશ્યાઓ આત્માના કૃણ, નીલ, કાત, તેજસ, પદ્મ અને શુકલ એવા પ્રકારના પરિણામ વિશેષથી. આવા કૃષ્ણ વગેરે નામથી યુક્ત છ પ્રકારે થાય છે. તેમાં પહેલી ત્રણ અશુભ અને પછીની ત્રણ શુભ છે. આનું વિશેષ સ્વરૂપ જાણવા માટે જાંબુ ખાનારાઓનું તેમજ ગામ ભાંગનારાઓનું દ્રષ્ટાંત કહેવામાં આવે છે. એક મોટા જંગલમાં છ ભૂખ્યા પુરૂષોએ સારી રીતે વિશેષ પ્રકારે પાકેલાં રસવાળ ફના ભારથી નમી ગઈ છે બધીયે ડાળના અગ્રભાગ જેના, બધીયે ડાળના અગ્રભાગે રહેલા મત્ત થયેલા ભ્રમરે અને તથા સમસ્ત દિશાઓના ભ્રમરીઓના અવાજથી સમસ્ત દિશાઓના સમુદાયને પૂરી દેતા, સમુદાયમાંથી મળે છે (આવેલ છે) પક્ષીઓના સમુહ વડે કરાય છે માટે કોલાહલ જ્યાં, એવા વૃક્ષની છાયામાં વિશ્રાન્તિ કરીને દૂર કર્યો છે. શ્રમ જેમણે એ મુસાફરોના સમુદાયનું કર્ણયુગલ ઈચ્છી રહ્યું છે એવા, યુગલિક ધર્મના (કાળ) સમયની યાદ તાજી કરાવવામાં સમર્થ એવા કલ્પવૃક્ષના આકારને ધારણ કરતુ એક મહાજંબુ વૃક્ષને જોયું. તે જોઈને બધાયે આનંદમાં આવી જઈ બોલ્યા કે “અરે ! આ ઝાડ સમયસર જેવામાં આવ્યું, આનાથી આપણી ભૂખ દૂર થશે અને આપણે આપણી ઈચ્છા પ્રમાણે આના રસદાર ફળ ખાઇશું. આ પ્રમાણે સર્વને એકમત થવાથી તેમાંથી એક સંકિલષ્ટ પરિણામવાળા બે કે બરાબર છે, પણ આ ઝાડ પર ચડતા જે પડીએ તે આયુષ્યને પણ શંકા રહે માટે આ ઝાડને ધારદાર કુહાડાથી મૂળમાંથી કાપીને તિષ્ણુ (નીચે) પાડે, પછી શાંતિથી સર્વ ફળે આપણે ખાઈએ, આવા પ્રકારના પરિણામ કૃષ્ણ લેશ્યાના હોય છે. (૧) બીજાએ કંઈક દયાપૂર્વક કહ્યું કે “આવડા મોટા ઝાડને કાપીને શું કામ છે? માટે આ ઝાડની એક મોટી ડાળને કાપી આપણે પાડીએ અને તેના ફળે આપણે ખાઈએ.” આવા પ્રકારના અધ્યવસાયે નીલ લેશ્યાના હોય છે. (૨) ત્રીજાએ કહ્યું કે “આવડી Page #114 -------------------------------------------------------------------------- ________________ લેસ્યાદ્વાર" મોટી શાખા કાપીને શું કામ છે ? પણ આ મોટી શાખાના અવયવ રૂપ નાની પ્રશાખાઓને જ કાપીએ. ’ આવા પ્રકારના અધ્યવસાયે કાપેાત લેશ્વાના છે. (૩) ચેાથાએ કહ્યું કે તે બિચારી નાની ડાળીને કાપવાથી શું? એના કરતાં તેના છેડે રહેલા ઝુમખાને જકાપે, આ પરિણામ તેજો લેશ્યાના છે. (૪) પાંચમા કહે છે કે · આ ઝુમખાને કાપવાથી શુ ? એના કરતાં ઝુમખાપરના પાકેલાં ફળોને આપણે તેડીએ કે જે આપણને ખાવા ચોગ્ય હોય. આવા પ્રકારના પરિણામ પદ્મલેશ્યાના છે. (૫) છઠ્ઠો કહે છે કે ફળોને તેાડવાથી પણ શું? આપણને જેટલાં ફળોની જરૂર છે તેટલાં ફળો ઝાડની નીચે દેખાય છે માટે તેનાથી આપણે નિર્વાડ કરીએ. આ ભાંગવા, તેાડવાની ધમાલ શામાટે? આવા પ્રકારના પરિણામ શુકલ લેશ્યાના છે. ૨૭ * " હવે ગામ ઘાતકનું દ્રષ્ટાંત કહે છે. છ ચાર નાયકાએ ભેગા થઇ કોઈ ગામમાં ધનધાન્ય લુંટવા માટે ધાડ પાડી તેમાં (૧) એક જણે કહ્યું કે · પશુ, માનવ, સ્ત્રી, ખાળક, વૃદ્ધ વગેરે જે કાઇ મળે તે સને મારી નાખો' એવા પરિણામ કૃષ્ણલેશ્યાના છે. (૨) ખીજાએ કહ્યું કે મનુષ્યાને જ મારો. પશુને શા માટે મારવા ? નીલ લેશ્યાના પરિણામ છે (૩) કાપાત વૈશ્યાવાળા ત્રીજાએ કહ્યું કે · પુરૂષોને જ મારીએ. સ્ત્રીને મારવાથી શું? (૪) ચાથાએ કહ્યું કે પુરૂષોમાં પણ શસ્રવગરનાને શા માટે મારવા ? આ પરિણામ તેજોલેશ્યાના છે (પ) પદ્મલેશ્યાવાળા પાંચમાએ કહ્યું કે · શસ્રવાળામાં પણ જે યુધ્ધ કરે તેને જ મારવા, ખાકીના નિરપરાધીને મારવાથી શું? (૬) છઠ્ઠા શુકલના અધ્યવસાયવાળાએ 6 હ્યું કે અરે આ બધું અયોગ્ય છે. એક તે આપણે ધન ચારીએ છીએ અને ખીજું આ બિચારા લાકોના નાશ કરવા ? માટે જો ધન ચારવું પડે તેા ભલે ! પણ કાઇપણ જીવાને મારવા નહિં. આ પ્રમાણે દ્રષ્ટાંત સહિત છ લેશ્માનું સ્વરૂપ કહ્યું. હવે ગુણસ્થાન રૂપ જીવસમાસાને તે લેશ્યાએમાં સૂત્રકાર સ્વયં કહે છે. किन्हा नीलाकाऊ अविरयसम्मत संजयंतऽपरे । तेऊ पहा सण पमायसुक्का सजोगंता ॥७०॥ ગાથા :-કૃષ્ણ નીલ અને કાપાત એ ત્રણ લેશ્યાઓ અવિરતસમ્યગ સુધી હોય છે, અને અન્ય મતે પ્રમત્ત સયત ગુણસ્થાનક સુધી હેાય છે. તેજો અને પદ્મ લેશ્યા સંજ્ઞી મિથ્યાદ્રષ્ટિથી અપ્રમત ગુણઠાણા સુધી હોય છે અને શુકલ લેશ્યા પહેલાથી સયાગી ગુણુઠાણા સુધી હેાય છે. (૭૦) ટીકા :-કૃષ્ણે નીલ અને કાપાત એ પહેલી ત્રણ લેશ્યામાં મિથ્યાદ્રષ્ટિથી અવિરત સમ્યગદ્રષ્ટિ સુધીના જીવા હોય છે. આગળના દેશિવરત વગેરે ગુણુસ્થાનકામાં આ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૮ જીવસમાસ : લેશ્યાઓ હતી નથી કારણકે તે ગુણઠાણ વિશુદ્ધ છે અને વેશ્યાઓ અવિશુધ છે માટે. અન્ય આચાર્યો આ વેશ્યાત્રિકમાં મિથ્યાત્વથી પ્રમત્તસંયત ગુણસ્થાન સુધીના છ ગુણઠાણ માને છે. પણ અપ્રમત્ત વગેરે ગુણઠાણું હેતા નથી. પરંતુ દેશવિરત પ્રમત્ત ગુણસ્થાનમાં પણ તેવા પ્રકારની વિશુધ્ધિને અભાવ હોવાથી કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યા માને છે. સંસી શબ્દ વડે મિથ્યાદ્રષ્ટિ સંજ્ઞી પંચેંદ્રિય લેવા. મિથ્યાદ્રડિટ સંજ્ઞી પંચેન્દ્રિયથી લઈ પ્રમાદ રહિત એવા અપ્રમત્ત સંયત ગુણસ્થાન સુધી તેજે અને પદ્મ લેશ્યા હોય છે. ગાથામાં અપ્રમાદને ક સા ના જ માં અંતર્ગત થયે હેવાથી અહિં દેખાતું નથી, અપૂર્વકરણ વગેરે ગુણઠાણામાં ફક્ત શુકલ લેશ્યા જ હોવાથી આ બે વેશ્યા હોતી નથી. પ્ર બીજા ગ્રંથમાં “પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાયમાં તેજલેશ્યા હોય છે એમ કહ્યું છે અને અહિં સંજ્ઞીને જ કહી છે તે તે ગ્રંથે સાથે આ વાતને વિરોધ ન થાય? - ઉ –અહિ આગળ કહેલ ન્યાયથી વેશ્યા દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે છે તેમાં ઇશાન સુધીના દેવેને જે અહિં દ્રવ્ય તેલેશ્યા કહી છે, તે લેશ્યા સાથે મિથ્યાદ્રષ્ટિ દેવ ત્યાંથી એવી પૃથ્વી અપ અને વનસ્પતિકાયમાં ઉત્પન્ન થાય, તે તેને પૂર્વભવની દ્રવ્ય તેજલેશ્યા અહિં કહી નથી કારણકે અહિં ભાવ વેશ્યા ગુણ સ્થાનકમાં વિચારાય છે અથવા પૃથ્વીકાય વગેરેને અપર્યાપ્ત અવસ્થામાં આ વેશ્યા હોય છે પછી હોતી નથી, કારણ કે પછી કૃણ લેશ્યા વગેરેમાં પરિવર્તન હોવાથી. આથી અલ્પકાલિન હોવાના કારણે અહીં કહી નથી. આ પ્રમાણે તેનો વિરોધ જાણ. * મિથ્યાત્વ ગુણસ્થાનકથી સગી સુધીના તેર ગુણઠાણાસુધી શુકલ વેશ્યા હોય છે. અગી તે વેશ્યા રહિત છે.(૭૦) હવે આ વેશ્યા દ્વારમાં પૃથ્વીકાય વગેરે માંથી કોને? કેટલી? અને કયી લેશ્યા હોય તે શિષ્યને ઉપયોગી હોવાથી તેનું નિરૂપણ કરે છે. पुढविदगह रियभवणे वण जोइसिया असंखनर तिरिया । सेसेगिदिय वियला तियलेसा भावलेसाए ॥७१॥ ગાથાઈ : પૃથ્વીકાય, અપકાય, વનસ્પતિકાય, ભવનપતિ વ્યંતરે અસંખ્યવર્ષીય તિર્યંચ મનુ દરેકને કૃષ્ણ નીલ કાપોત અને તેજ લેશ્યા હોય છે. જ્યોતિષિઓ ને તેજલેશ્યા જ હોય છે. બાકી રહેલા એકેન્દ્રિો તેમજ વિકસેન્દ્રિયોને ત્રણ લેયા ભાવથી હોય છે. (૭૧) ટીકાર્થ: પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાય તથા અસુરકુમાર વગેરે ભવનપતિએ વ્યંતરેને દરેકને કૃષ્ણ, નીલ, કાપિત અને તેને વેશ્યા હોય છે જ્યતિષિઓ ફક્ત તેજે. લેશ્યાવાળા હોય છે. અસંખ્ય વર્ષાયુવાળા યુગલિક મનુષ્ય તિર્ય, કૃષણ નીલ, કાપત Page #116 -------------------------------------------------------------------------- ________________ લેરાદ્વર • અને તે જેતેશ્યાવાળા હોય છે. બાકી રહેલ તેજસ્કાય વાયુકાય અને બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય રૂપ વિકેન્દ્રિયેને કણ, નીલ, કાપિત રૂપ ત્રણ વેશ્યા હેય છે. પ્રશ્ન. ગાથાના પૂર્વાર્ધમાં રહેલ પૃથ્વી વગેરે ત્રણ સ્થાનેમાં ચાર વેશ્યા વિષયક અધ્યાહાર શી રીતે જણાય છે? જે એમને એમજ જણાય છે તે ગાથાની અતે કહેલ કૃણ વગેરે ત્રણ લેગ્યા શરૂઆતથી લઈને પૃથ્વી વગેરેમાં સામાન્યથી કેમ લેવાય? ઉત્તર. એ પ્રમાણે નથી. પૃથ્વી, પાણી અને વનસ્પતિથી બાકીના એકેન્દ્રિયને ગાથાના ઉત્તરાર્ધમાં અલગ ભેદ પૂર્વક ગ્રહણ કર્યા હોવાથી ચાર લેશ્યાને અધ્યાહાર પ્રાપ્ત થાય છે. જે બધાજ એકેન્દ્રિમાં આ કૃષ્ણ વગેરે ત્રણ વેશ્યા માન્ય હોય તે અલગ ભેદપૂર્વક શા માટે બતાવ્યા? બધાય સમુહમાં જણાવતે માટે આ જ ભેદ નિર્દેશ રૂપ કારણથી પૂર્વાર્ધમાં ચાર લેશ્યાને અધ્યાહાર જણાય છે. અને તે ભેદ પ્રજ્ઞાપનાદિ ગ્રંથોના પ્રમાણથી જે પ્રમાણે બતાવ્યું છે તે પ્રમાણે જ ઘટે છે. એક ગ્રંથને બીજા ગ્રંથ સાથે વિસંવાદિતપણે વ્યાખ્યા કરતા તે ગ્રંથ પ્રમાણ તે નથી. હવે વધુ ચર્ચાથી સર્યું. . પ્રશ્ન. ગાથાના ઉત્તરાર્ધમાં બતાવેલ તેઉકાય વાયુકાય વગેરે જેને કૃષ્ણ વગેરે ત્રણ દ્રવ્ય વેશ્યા જ હોય છે કે ભાવતેશ્યા પણ હોય છે? ઉત્તર, ગાથામાં કહેલ શબ્દથી જ અહિં ત્રણ ભાવ લેયા યુક્ત જ આ છ હેય છે એમ જણાઈ આવે છે, નહિં કે ફક્ત ત્રણ દ્રિવ્ય લેયા યુક્ત, પણ કહેલા ન્યાય પ્રમાણે દેવ વગેરેની જેમ ભાવ પરાવર્તનથી છ લેશ્યાવાળા પણ હોય છે એમ નથી. પૃથ્વીકાય અપકાય અને વનસ્પતિકાય પણ કૃષ્ણ વગેરે ત્રણ દ્રવ્યલેશ્યા સાથે ભાવ અશુભ ત્રણ વેશ્યા યુકત જાણવા, ફકત અપર્યાપ્ત અવસ્થામાં પૂર્વમાં કહેલ યુક્તિ પ્રમાણે જેથી દ્રવ્ય તેજલેશ્યા પણ પૃથ્વીકાય વગેરેને જાણવી. ભવનપતિ વ્યંતરને પૂર્વમાં કહેલ ચાર દ્રવ્યલેસા જ જાણવી. તિષીઓને દ્રવ્ય તેજલેશ્યા જ હોય છે. ભાવથી આ ત્રણેને છ એ લેયા કહે છે. અસંય; વર્ષાયુવાળા તિર્યંચ, મનુષ્યને દ્રવ્ય અને ભાવથી પૂર્વમાં કહેલ ચાર વેશ્યાએ જાણવી. બીજું આ ગાથામાં ઉપલક્ષણથી સંખ્યાતવષણુવાળા ગર્ભજ મનુષ્ય અને તિર્યંચને દ્રવ્ય અને ભાવથી છ એ વેશ્યા હોય છે. સંમુમિ મનુષ્ય : તથા તિર્યને કૃષ્ણ વગેરે ત્રણ અશુભ વેશ્યા હોય છે. (૭૧) હવે સાતે નારકેને નરકમૃથ્વીના ક્રમપૂર્વક વેશ્યાઓનું પ્રતિપાદન કરે છે.' , છે. ૧૨ Page #117 -------------------------------------------------------------------------- ________________ ઝવણમાસ काऊ काऊ तह काऊनील नीला य नीलकिण्हा य । किण्हा य परमकिण्हा लेसा रयणप्पभाइणं ॥७२॥ ગાથાથ-કાપાત, કાત, કાતિનીલ, નીલ, નીલકૃષ્ણ, કરણ, પરમકૃષ્ણ લેશ્યા રતનપ્રભા વગેરે સાતે નરક પૃથ્વીમાં હોય છે. (૭૨) રત્નપ્રભા નરકમાં ફક્ત એક કાપત લેશ્યા જ હોય છે. શર્કરપ્રભા નરકમાં કિલwતર કાપત વેશ્યા જ હોય છે. વાલુકાપ્રભા નરકમાં કેટલાક ઉપરના પ્રતિરોમાં કાપતલેશ્યા અને કેટલાક નીચેના પ્રતરમાં નીલ વેશ્યા હોવાથી કાપત અને નીલ લેગ્યા હોય છે. જેથી પંકપ્રભા નરકમાં નીલ વેશ્યા જ હોય છે. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં કેટલાક ઉપરના પ્રતિરોમાં નીલલેશ્યા અને નીચેના પ્રત્તરમાં કૃષ્ણલેશ્યા હોય છે. છઠ્ઠી તમપ્રભા નરકમાં કૃષ્ણલેશ્યા હોય છે. અને સાતમી તમતમપ્રભા પૃથ્વીમાં અત્યંત કિલષ્ટતર પરમ કૃષ્ણલેસ્યા હોય છે. કહેલ ક્રમ પ્રમાણે રત્નપ્રભા વગેરે નારકેને આ લેસ્યા હોય છે. (૭૨) . . . હવે વૈમાનિમાં લેયાનું નિરૂપણ કરે છે. તે તે. તદ તે પહ હ ય પણસુઈ જે. सुक्का य परमसुक्का सक्कादिविमाणवासोणं ॥७३॥ ગાથાર્થ-તેજલેશ્યા, તેજલેશ્યા. તે પમલેશ્યા, પમલેશ્યા, પદ્મશુકલેશ્યા, અને શુકલલેશ્યા અને પરમશુકલ લેણ્યા શક વગેરે વિમાનવાસી દેવને આ કમે લેશ્યા હોય છે. (૭૩) ટીકા : શક એટલે સૌધર્માધિપતિ ઈન્દ્ર, તેના ઉપલક્ષણથી સૌધર્મ દેવલોક જાણો. તેથી સૌધર્મ વગેરે દેવલોકમાં રહેલા વિમાનવાસી દેવની તેજો વગેરે લેશ્યાનો ક્રમ આ પ્રમાણે જાણવો. સૌધર્મદેવલોકમાં ફક્ત એક જ તેજેશ્યા હોય છે. ઈશાન દેવલોકમાં કંઈક વિશુદ્ધતર તેલેક્ષા હોય છે. સનતકુમાર હેવલોકમાં કેટલાક અલ્પતર સમરિવાળા ચેડા દેને તેલેસ્થા અને બાકીના દેવને પદ્મલેશ્યા હોય છે. માહેન્દ્ર દેવલોકમાં ફકત પદ્મલ જ હોય છે. બ્રહ્મદેવલોકમાં ઘણા દેવને વિશુદ્ધ એવી પદ્મવેશ્યા હોય છે. અને અતિ મટી ઋદ્ધિવાળા ડાક દેને શુકલેશ્યા પણ હોય છે. લાંતકથી અચુત સુધીના દેવેને અને નવઝવેયકમાં શુકલલેસ્યા હોય છે. લાંતકથી મહાશુક્રમાં આ શુક્લ લેસ્યા ફક્ત વિશુદ્ધતર હોય છે. તેથી સહસારમાં વિશુદ્ધતમ હોય છે. એ પ્રમાણે નવમા સૈવેયક સુધી વિશુદ્ધ, વિશુદ્ધતર શુકલેશ્યા જાણવી. અનુત્તર વિમાનમાં પરમશુકલ લેયા એટલે અત્યંત વિશુદ્ધતર લેહ્યા હોય છે. આ પ્રમાણે આ ગાથાની વ્યાખ્યા કરી પરંતુ પ્રજ્ઞાપના વગેરે ગ્રંથમાં આ પ્રમાણે કહ્યું છે કે, Page #118 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાદ્વારે ' किव्हा नीला काउ तेऊ लेसा य भवणवंतरिया । जोइससोहममीसाण तेउल्लेसा मुणेयव्वा ||१|| कप्पे सणकुमारे माहिदे चैव बंभलोगे यः । एएस पहलेसा तेण परं सुक्क लेसा य ॥ २ ॥ કુષ્ણ નીલ કાપાત તેો કેશ્યા ભવનપતિ અને વ્યંતરોને હોય છે. જ્યાતિષીઓ અને સૌધમ, ઇશાન દેવલોકમાં તેજલેશ્યા જાણવી. સનતકુમાર, માહેન્દ્ર, બ્રહ્મદેવલોકમાં પદ્મલેશ્યા જ તે પછી લાંતક વગેરે દેવલોકમાં ફક્ત શુકલ લેશ્યા જ હોય છે. (૧-૨), - આ પ્રમાણે ગ્રંથાતીમાં સનતકુમાર દેવલોકમાં તેમજ બ્રહ્મદેવલોકમાં ફક્ત પદ્મલેશ્યા જ ખતાવી છે. જ્યારે આ ગાથામાં તે। સનતકુમારમાં કેટલાક વાને તેજોલેશ્યા કહી છે અને બ્રહ્મદેવલાકમાં કેટલાક દેવાને શુકલલેશ્યા કહી છે. આ બાબતનું તત્ત્વ તે કેવલીએ અથવા બહુશ્રુત જાણે. ખીજા આચાર્યાં આ ગાથાની વ્યાખ્યા જુદા પ્રકારે પણ કરે છે. પરંતુ તે વ્યાખ્યા પ્રજ્ઞાપના વગેરે ગ્રંથો સાથે અત્યંત વિસ વાદી હાવાના કારણે તેની ઉપેક્ષા કરી છે. (૭૩) અહિં પૂમાં જે ભવનપતિથી લઈ વૈમાનિક સુધીના દેવા તથા નારકાની - જે કોઈક નિશ્ચિત લેફ્સા કહી છે. તે દ્રવ્ય લેશ્યા જાણવી, ભાવલેશ્યા તે સર્વને અલગ અલગ છ એ લેફ્સા હાય છે એ જ દર્શાવવા માટે કહેલ છે કે, ' देवाण नारयाण य दव्वं ल्लेसा हवंति एयाउ । भावपरितीए ऊण नेरईयसुराण छल्लेसा ॥७४॥ ગાથાથ-દેવા અને નારકોને આ દ્રશ્યલેશ્યા હોય છે પરંતુ ભાવ પરાવત ન થવાથી નારકા અને દેવાને છ એ લેશ્યા હોય છે. (૭૪) ટીકા : પૂર્વમાં ધ્રુવા અને નારકને જે લેશ્યા કહી છે તે દ્રવ્યલેશ્યા જાણવી. પરંતુ લેડ્યા દ્રવ્યથી આધારીત ચિત્તના અધ્યવસાય રૂપ ભાવનું પરિવર્તન થવાથી સ દેવા અને નારકોને દરેકને છ એ લેશ્યાએ હેાય છે. અહિં એનુ તાત્પર્ય આ પ્રમાણે છે. શુભાશુભ પરિણામ વિશેષને વેશ્યા કહી છે. પરિણામ વિશેષ લેફ્સાને ઉત્પન્ન કરનારા સકલ કર્મના સાર રુપ દ્રવ્ય હમેશાં જીવને ઘેરીને જ રહ્યા હોય છે એમ પૂ'માં કહી ગયા છીએ. તેમાં કૃષ્ણવેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્યે વર્ષોંથી મેશના ઢમલા વગેરેના જેવા કાળા રંગના, ગંધથી મરી ગયેલી ગાય વગેરેના શરીરથી પણ અન ંત Page #119 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ . ગુણ અશુભ દુગધવાળા, રસથી કડવી તુંબડી, લીમડે, રહિણી વગેરેના સ્વાદથી પણ અનંતગુણ કડવા સ્વાદવાળા, સ્પર્શથી પણ અનંતમુણા કર્કશ (ખરબચડા) સ્પર્શવાળાં દ્રવ્ય હોય છે. નીલ ગ્લેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી ચાસ પંખીના પીંછા, વૈશ્ય મણિન જેવા વર્ણવાળા, ગંધથી કૃષ્ણ વેશ્યાના દ્રવ્યથી કંઈક સારી ગંધવાળા, રસથી ત્રીફળા, સૂંઠ પીપળામૂળ વગેરેના સ્વાદથી પણ અનંતગુણ તિક્ત (તીખા) સ્વાદવાળા, સ્પર્શથી ગાયની જીભના સ્પર્શથી અનંતગુણ કર્કશ સ્પર્શવાળા હોય છે. કાત લેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી તેલ, કાંટે, કેયલનું શરીર કબૂતરની ડોક વગેરેના રંગ સમાન, ગંધથી નીલ લશ્યાના દ્રવ્યર્થ કંઈક સારી ગંધવાળા, રસથી કાચી કેરી, આમળા, કેળુના સ્વાદથી પણ અનંતગુણ અશુભ સ્વાદવાળા, સ્પર્શથી શાગના પાંદડાના સ્પર્શથી પણ અનંતગુણ કર્કશ સ્પર્શવાળા દ્રવ્ય હોય છે. - તેને વેશ્યાના પરિણામ ઉત્પન્ન કરનારા દ્રવ્ય વર્ણથી હિંગળક, પરવાળા, સૂર્યના કિરણો, પિપટની ચાંચ, દિવાની જ્યોત વગેરેના રંગ સમાન, ગંધથી સુગંધી કુલેના રસ (અત્તર) થી વાસિત ગંધ સમાન, રસથી પાકેલી કે પાકેલું કેળું ના રસથી પણ અનંતગુણ શુભ રસવાળા, સ્પર્શથી આકડાનું રૂ, માખણ, શિરીષના ફૂલ સમાન કોમળ સ્પર્શથી પણુ અનંતગુણ કમળ સ્પર્શવાળા હેય. પદ્મવેશ્યા ઉત્પન્ન કરનારા દ્રવ્યો વર્ણથી ચૂકેલી હળદર, શણુના ફૂલ સમાન વર્ણ વાળા, ગંધથી તેજેશ્યાથી પણ શુભ ગંધવાળા, રસથી સારી સારી સંસ્કારિત દ્રાક્ષના રસથી પણ અનંતગુણ રસવાળા, સ્પર્શથી તેને સ્થાના સ્પર્શથી પણ અધિક કમળ સ્પર્શ જાણવે. શુકલેશ્યાના કારણ રૂપ દ્રવ્યો વર્ણથી શંખ, કંદ, દૂધ, હાર વગેરેના સમાન રંગવાળા, ગંધથી તેજેશ્યાથી પણ શુભતમ ગંધવાળા, સ્મથી ખજુર, દ્રાક્ષ, ખીર, સાકરના સ્વાદથી પણ અનંતગુણ શુભ સ્વાદવાળા, પશથી તેજસ્થાથી પણ કેમલતમ સ્પર્શ. અહિં કમળ સ્પર્શ કહે. આવા દ્રવ્ય હોય છે. આ પ્રમાણે હોયે છતે કૃષ્ણ વગેરે દ્રવ્યથી જીવના જે પરિણામ (જાય છે) વિશે ઉત્પન્ન થાય તે મુખ્યતાએ તેજ વેશ્યા શબ્દ તરીકે પ્રગાય છે. ગૌણ વૃત્તિએ કારણમાં કાર્યોપચાર રૂપ ન્યાયથી આ જ કૃણ વગેરે દ્રવ્યને દ્રવ્યરૂપ લેશ્યા એટલે દ્રબલેશ્યા તરીકે જણાવાય છે તેથી ભવનપતિ વ્યંતરોની જે કૃષ્ણ, નીલ, કાત, તેજે રૂ૫ ચાર લેડ્યા કહી છે તે દ્રવ્ય લેડ્યા જ જાણવી. કેઈક દેવને જન્મથી આરંભી અંત સુધી કુણુ લેગ્યાના દ્રવ્યને ઉદય હેય તે કંઈકને નલલેડ્યાના દ્રવ્યોને, કેઈક ને કાપિત લેશ્યાના દ્રવ્યને તે કઈકને તેલેસ્યાના દ્રવ્યને ઉદય હેય છે. પણ પદ્મ કે શુકલેશ્યાના દ્રવ્યોને Page #120 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાહાર . સ્થિર ઉદય હોતું નથી. એ પ્રમાણે બાકીના દેવેને અને નારકને પૂર્વમાં જેને જેટલી લેશ્યા કહી છે તેને તેટલી દ્રવ્ય વેશ્યા કહેવી. તે તે દ્રવ્યલેગ્યાએ તે દેવનારને હંમેશા સ્થિર ઉલ્યવાળી જાણવી. ભાવલેશ્યા આશ્રયી સર્વ દેવનારકોને છએ વેશ્યા હોય છે. પ્રશ્ન :-દ્રવ્યલેશ્યા જન્ય ભાવલેશ્યા કહી છે. જે તે દેવનારક વગેરે જીવેને છ પ્રકારના દ્રવ્ય નથી લેતા તે પછી ભાવલેણ્યા છ પ્રકારે શી રીતે હેય? કારણકે, કારણ વગર કાર્ય થવાથી નિહેતુક્તાને પ્રસંગ આવે. ઉત્તર :-સાચી વાત છે, પણ અવસ્થિત ઉદયને આશ્રયી જેને જેટલી દ્રવ્યલેશ્યા કહી છે તેને તેટલી જ દ્રવ્યલેશ્યા હોય છે. કદાચિત ઉદયને આશ્રયી કહેલ દ્રવ્યલેશ્યા સિવાય બીજી પણ તેઓને દ્રવ્ય લેસ્યાને ઉદય હોય છે. જેમકે સાતમી નરકમાં હંમેશા કૃષ્ણ વેશ્યાના દ્રવ્યને જ સ્થિર ઉદય હોય છે. પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિકાળે તેલેર્યા વગેરે દ્રવ્યને પણ ઉદય થાય છે ત્યારે જ તે સમ્યક્ત્વ વગેરે ભાવને પ્રાપ્ત થાય છે. આ વાત તમારે જરૂર સ્વીકારવી પડશે, નહિં તે પછી તેઓને જે “સમ્યક્ત્વ પ્રાપ્તિને લાભ સિદ્ધાંતમાં કહ્યો છે તે પ્રાપ્ત થશે નહિં કારણકે અશુભ લેસ્થાના પરિણામ હેય તે સમ્યક્ત્વને અસંભવ છે. પ્રશ્ન –જે એ પ્રમાણે હોય તે સ્થિર લેહ્યા અને આગંતુક વેશ્યાના દ્રવ્યથી ઉત્પન્ન થયેલ બે પ્રકારના પરિણામે એકજ વખતે થવાનો સંભવ છે. એકીસાથે પરસ્પર વિરૂધ્ધ પરિણામેની સત્તા સિધ્ધાંતમાં સ્વીકારાઈ નથી તેમજ યુક્તિથી પણ બેસતું નથી. . • ઉત્તર સાચી વાત છે. જે આગંતુક વેશ્યાના દ્રવ્ય કોઈ ઉદયમાં આવે ત્યારે તે દ્રવ્ય અવસ્થિત વેશ્યાના દ્રવ્યને પ્રતિહત બળવાળા કરે છે. જેથી પિતાનાથી ઉત્પન્ન થનારા પરિણામને ઉત્પન્ન કરી શકતા નથી. તેથી આગંતુક લશ્યાના ઉદય વખતે તેના દ્વારા ઉત્પન્ન થયેલ એકજ પરિણામ હોય છે. તેથી બે પરિણામે કેવી રીતે હોઈ શકે? પ્રશ્ન :- એમ હોય તે નારક અને દેવેની જે અવસ્થિત કૃષ્ણ વગેરે વેશ્યાઓ કહી છે તે નિરર્થક થશે. કારણકે આગન્તુક દ્રવ્યલેશ્યાના ઉદય વખતે અવસ્થિત વેશ્યાને અવરોધ થશે ? ઉત્તર એ પ્રમાણે નથી. આગંતુકલેશ્યાના દ્રવ્યના ઉદય વખતે અવરિત લેગ્યાના દ્રવ્ય ફરી આકારમાત્ર રૂપે જ સ્વીકારાય છે; નહિં કે બિલકુલ પિતાના સ્વરૂપને છેડી બીજા સ્વરૂપાંતરને સ્વીકારે, કે જેથી અવસ્થિત લેશ્યાના ઉદયમાં વિરોધ આવે. પ્રજ્ઞાપનામાં પણ કહ્યું છે કે Page #121 -------------------------------------------------------------------------- ________________ છવષમાણ से नूणं भते किण्हलेसा नीललेस पप्प नो तारुवत्ताए नो तावन्नत्ताए नो तागधत्ताए नो तारसत्ताए नो ताफासत्ताए भुज्जो परिणमई १ हंता गोयमा ! किण्हलेसा नीललेसं पप्प नो तारुवत्ताए' હે ભગવંત! કુણલેશ્યા નીલલેયાને પ્રાપ્ત કરી છે તદુરૂપે નથી પરિણમતી? શું તવણું રૂ? શું તદ્દગંધ રૂપે? શું તરસરૂપે? શું તદુસ્પર્શરૂપે વારંવાર નથી સ્પર્શતિ? ' હે ગૌતમ? કૃષ્ણલેશ્યા નીલેશ્યાને પ્રાપ્ત કરી તદુરૂપ નથી પરિણમતિ વગેરે સર્વ પાઠ મુન્નો મુન્નો મદ સુધી સર્વ સ્વીકાર કરવા પૂર્વક અંત સુધી ફરી ઉચ્ચાર. હે ગૌતમ, જે પ્રમાણે તું પ્રતિપાદન કરે છે કે અવસ્થિત ઉદયવાળી કૃષ્ણલેશ્યા આગન્તુક નીલેશ્વાના દ્રવ્યના ઉદયમાં તેને રૂપ વર્ણ, ગંધ, રસ, સ્પર્શ રૂપે પરિણમતી નથી. એ પ્રમાણે ભગવાને ઉત્તર આપે છતે ફરી ગૌતમસ્વામી પ્રશ્ન કરે છે. से केणगुणं भन्ते एवं वुच्चइ किण्हलेसा नीललेस पप्प नो ता रूवत्ताए जाव परिणमइ । હે ભગવન્ત ! કયા કારણથી એમ કહેવાય છે કે કૃણુલેશ્યા નીલલેશ્યાને પ્રાપ્ત કરી તદુરૂપપણે નથી પરિણમતી ? જાવંત વારંવાર પરિણમતી નથી–સુધી કહેવું. અહિં ભગવાન કારણને કહે છે. 'आगारभावमायाए वा सिया परिभागमायाए वा से सिया किण्हलेसा गं सा नो खलु नीललेसा, तत्थमया ओस्सकई ।' આકારભાવ માત્રવડે અથવા પ્રતિભાગમાત્રવડે તેવાથી કૃષ્ણલેશ્યા નીલલેસ્થામાં પરિણમતી નથી. આકાર એટલે આગંતુક નીલ વગેરે લેશ્યાને આભાસે. જેમ જાસુદના ફલ વગેરે વસ્તુઓ જ્યારે અતિ નજીક ન હોય ત્યારે દર્પણમાં તેના પડછાયા રૂપ આકાર એજ ભાવ એટલે પદાર્થ, તે જ આકારભાવમાત્ર. તે આકારભાવ માત્ર વડે આ અવસ્થિત કૃષ્ણલેશ્યા આગંતુક નકલેશ્યા રૂપે થાય છે. પણ સર્વથા નીલલેશ્યા રૂપે થતી નથી. પ્રતિભાગ એટલે પ્રતિબિંબ. જેમ જાસુદના ફૂલ વગેરે વસ્તુઓ અતિ નજીક હેય ત્યારે દર્પણમાં તેની પ્રતિબિંબરૂપ છાયા પરિણમે છે. પ્રતિબિંબની જેમ પ્રતિભાગ તેના વડે જે અવસ્થિત વેશ્યા આગંતુક વેશ્યા રૂપ થાય છે પણ સર્વથા નીલલેશ્યા રૂપે થતી નથી, આ પ્રમાણે તાત્પર્યાર્થ છે. પહેલા આગૃતક લેશ્યાને ઉદય મંદતર હોય તે અવસ્થિત વેશ્યા તે આગંતક લેશ્યાનો આભાસ માત્ર જ ધારણ કરે છે. તે પછી આતક લેશ્યાને ઉદય તીવ્રતિવતર થયેલ તે તતિબિંબ માત્ર એટલે વિશિષ્ટત્તર તદાકાર ભાવને Page #122 -------------------------------------------------------------------------- ________________ લેશ્યાદ્વાર - પ્રાપ્ત કરે છે. પરંતુ સર્વથા પિતાના સ્વરૂપને છોડી તે આગૃતક લેસ્થાના સ્વરૂપને પ્રાપ્ત થતી નથી એટલે વાસ્તવિક રીતે તે કુષ્ણલેશ્યાનું સ્વરૂપ જ છે, નહિં કે નીલલેશ્યાનું, પણ કૃષ્ણલેશ્યા નીલલેશ્યા પાસે જઈ વૃધિભાવને પામે છે. આને નિષ્કર્ષ આ પ્રમાણે છે. ત્યાં જ પિતાના જ સ્વરૂપમાં રહી નલ વગેરે લેશ્યાને મળી વૃધિભાવને પામે છે એટલે તદાકારભાવ માત્ર કે તતિબિંબમાત્ર રૂપ કંઈક શુભ ભાવને પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે કૃષ્ણલેશ્યાના કાપતલેશ્યા વગેરે સાથેના આલાવા પણ આ પ્રમાણે કહેવા. से नूण भन्ते किण्हलेसा काऊलेसं पप्प तथा तेउलेसं पम्हलेसं सुक्कलेसं पप्प मेरे । પ્રમાણે કૃષ્ણલેશ્યાના અવસ્થિત ઉદ્દયાશ્રયી આ વાત કહીં. જ્યારે નીલલેશ્યાને અવસ્થિતદય હોય ત્યારે નીચેની કૃષ્ણલેશ્યા સાથે તથા ઉપરની કાત લેહ્યા સાથેના આલાવા આ પ્રમાણે કહેવા–સે રૂ મને ની વિદત્તા rg વગેરે નીરહેલા વર્ષ ના કુરિવું વગેરે પરંતુ કૃષ્ણલેશ્યા સાથેના આલાવામાં કૃભુલેશ્યાને પ્રાપ્ત કરી નલલેશ્યા હીન ભાવને પ્રાપ્ત કરે છે એમ કહેવું. આગંતુક કૃષ્ણલેશ્યાના ઉદય વખતે અવસ્થિત નીલેશ્યાને હીનભાય જ ઘટે છે. એ પ્રમાણે જેમ નીલેશ્યાને નીચેની તેમજ ઉપરની વેશ્યાને વિચાર કર્યો તેમ કાતિ વગેરે વેશ્યાને પણ વિચાર કરે. બધી જગ્યાએ નીચેની લેશ્યા સાથેના આલાવામાં હીન ભાવને પામે છે એમ કહેવું અને ઉપરની વેશ્યા સાથે વૃધિભાવને પામે છે. શુકલેશ્વા અન્ય વેશ્યા પ્રાપ્ત કરી હન ભાવને જ પામે છે. કારણકે તેની ઉપર બીજી કઈ લેયા નથી. વધુ વિસ્તારથી સર્યું. તેથી આગંતુક લેશ્યાના ઉદય વખતે અવસ્થિત લેસ્થાને ઉદયમાં વિરોધ આવતે નથી, સર્વથી તેના પ્રતિઘાતત્વનું કહેલા ન્યાય પ્રમાણે નિવારણ કર્યું હોવાથી આમ નારકદેવોને દ્રવ્યથી જેને જે લેસ્યા કહી છે તે લેયા તેને હોય છે ભાવલેશ્યા તે બધાયને બધી જ હોય છે એમ નક્કી થયું. આ રીતે સાતમી નરકના જીવને સમ્યકત્વ પ્રાપ્તિ વખતે તે વગેરે વેશ્યા તેમજ સંગમદેવને શ્રીમાન મહાવીર પરમાત્માને ઉપસર્ગ કરવા વખતે કુણુ વગેરે વેશ્યાની હયાતી હોય છે એમ નિર્વિવાદ પણે ઘટે છે. (૭૪). આ પ્રમાણે વેશ્યાદ્વાર પૂર્ણ થયું. હવે ભવ્યદ્વાર કહે છે. થઈ Page #123 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૨ ભગદ્વાર મુક્તિના પર્યોચરુપે જે થવાના છે તે ભવ્યા. જેમણે આજ સુધી નિર્વાણ પ્રાપ્ત કર્યું નથી પણ આગામિકાળે જરુર માક્ષને પ્રાપ્ત કરશે તે ભન્યા. તેનાથી વિપરિત તે અભવ્ય, આથીજ ભવ્યેને ભવસિધ્ધિકા પણ કહેવાય છે, સવ્વ એટલે ભાવિકાળમાં સિધ્ધિ છે જેમની તે ભવસિધ્ધિક, તેનાથી વિપરિત તે અભવસિધ્ધિક, આ ભવ્યોનું ભવ્યત્વ અનાદિ કાળથી સિધ્ધ શાશ્વત જ છે, નહી' કે સામગ્રી વગર ઉત્પન્ન થનારૂ કે જનારૂં છે, એવું નથી અશવ્યાનું અભવ્યત્વ પણ આ પ્રમાણે જ જાણવુ, આ ભવ્યત્વ અને અભવ્યત્વ વડે સમસ્ત સાંસારિક જીવરાશીનું ગ્રહણ કરાય છે તેમાં અભળ્યે શા છે એમ આગમામાં કહ્યું છે અને ભબ્યા સિધ્ધાથી પશુ અન ંતગુણા છે. એમ આગમમાં જ કહ્યું છે. પ્રશ્ન:- જો ભવ્યત્વ અને અભવ્યત્વને અનાદિ કાલથી સસિધ્ધ માના છે તે તે શુ પ્રત્યક્ષ પ્રમાણુ ગમ્ય છે કે અનુમાન પ્રમાણુ ગમ્ય છે? ઉત્તર:– કેવલી ભગવંતાને તે પ્રત્યક્ષ ગમ્ય છે, છદ્મસ્થાને અનુમાન ગમ્ય છે પ્રશ્ન :-અનુમાન લિંગથી (હેતુ) જણાય છે. અહિં તેનું કયુ લિંગ છે કે, જેના વડે વ્યવહારી (છદ્મસ્થા) ભવ્યત્વને જાણી શકે ? ઉત્તર :–જે સ*સારના વિપક્ષ રૂપ માક્ષને માને, તેની પ્રતિરૂપ અભિલાષાને સ્પૃહા પૂર્ણાંક ધારણ કરે ‘શું હું... ભવ્ય છું કે અલભ્ય છું' એવુ વિચારે. નો ભવ્ય હાઉં" તે તા સારુ, અભવ્ય ડાઉ' તા ધિક્કાર છે મને' એવા પ્રકારની વિચારણા કાઇક વખત પણ કરે તે ભવ્ય. આવા પ્રકારના ચિહ્નોથી ભવ્યાત્માએ જણાય છે જેને આવા પ્રકારની કોઈ વખત પણ વિચારણા ઉત્પન્ન થતી નથી, થઈ પણ નથી અને થશે પણ નહિ' તે અસત્ય કહેવાય છે એમ વૃધ્ધ પુરૂષ વ્યાખ્યા કરે છે આચારાંગ ટીકામાં પણ કહ્યું છે કે અમધ્યસ્થ ત્તિ મળ્વામળ્યા ડાયા અમાવા' વગેરે. અભવ્યાને ભવ્ય અભવ્યની શ ંકાના જ અભાવ છે. આ પ્રમાણે ભવ્યૂનુ' સ્વરૂપ સ ક્ષેપથી કહ્યું. હવે સૂત્રકાર પાતે જ ગુઠાણા રૂપ જીવસમાસેાને ભવ્યાભવ્યમાં ઘટાવે છે. Page #124 -------------------------------------------------------------------------- ________________ ભવ્યદ્વાર मिच्छदिठ्ठि अभव्वा भवसिद्धीया य सवठाणेसु । सिद्धा नेव अभव्वा नवि भव्वा हुंति नायव्वा ॥७५॥ ગાથાર્થ અને એક મિથ્યાત્વ ગુણસ્થાનક છે. ભવ્યને સર્વ ગુણઠાણા છે, સિદ્ધો ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી લેતા એમ જાણવું. (૭૫) ટીકાર્થ અમે હંમેશાં મિથ્યાષ્ટિ જ હૈય છે. તેમને સાસ્વાદન વગેરે ગુણ સ્થાનકે કોઈ પણ વખતે હોતા નથી. ભમાં તે ગુણઠાણની પ્રાપ્તી થાય છે. સર્વે ભવ્ય મિથ્યાષ્ટિથી લઈ અોગી ગુણસ્થાન સુધી થોદે ગુણસ્થાનકોમાં હોય છે. તીર્થકરે. વગેરે અનાદિકાળમાં પ્રથમ તે મિથ્યાષ્ટિરૂપે જ હોય છે સકલ કર્મથી ક્ષીણ એવા સિધ્ધ ભગવંતે એભવ્યું નથી કારણકે મેક્ષ પર્યાયને અનુભવતા હોવાથી, અને ભવ્ય પણ નથી કારણ કે મોક્ષ પર્યાયમાં રહેલા અહેવાથી ફરી મેક્ષ પર્યાયની પ્રાપ્તિ નથી. (૭૫) Brooooooo Page #125 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૩ સમ્યફ દ્વાર ભવ્યાભવ્ય દ્વાર કહ્યું. હવે સમ્યક્ત્વ દ્વારા કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર પ્રસંગ પામી શિષ્યના ઉપકાર માટે સમ્યક્ત્વ પ્રાપ્તિમાં વિઘાતક જે કર્યો છે તેનું સ્વરૂપ જણાવે છે. मइसुयनाणावरणं दंसणमोहं च तदुवघाईणि । तप्फड्डगाई दुविहाई सव्वदेसोवघाईणि ॥७६॥ ગાથાર્થ મતિ અને શ્રુત જ્ઞાનાવરણ તથા દર્શન મેહનીય સમ્યકત્વના ઉપઘાતક છે અને તેના સ્પર્ધકે સર્વજ્ઞાતિ અને દેશવાતિ એમ બે પ્રકારે છે. (૭૬) ટીકાW - પ્રસંગનુસાર આવેલ ત૬ શબ્દથી અહિં મનમાં (આત્મામાં) પરિવર્તન સમ્યક્ત્વને વિચાર કરે. જે શુભાત્મ પરિણામ વિશેષથી છવાછવાદિ પદાર્થની શ્રદ્ધામાં સારી રીતે પ્રવર્તે તે સમ્યક્ત્વ, યથાવસ્થિત સકળ પદાર્થ વિષયક શ્રદ્ધાને જીવના શુભ પરિણામ વિશેષ તે સમ્યક્ત્વ, તેને હણવાને સ્વભાવ છે જેમને તે તદુપઘાતિ કર્મો જાણવા. તે કર્મો મતિ શ્રુત જ્ઞાનનું આવરણ કરનારા જે મતિજ્ઞાનાવરણ તેમજ શ્રુતજ્ઞાનાવરણ કર્મો, તથા જે હોવાથી પદાર્થ સારી રીતે જાણી જોઈ શકાય તે દર્શન, એટલે સમ્યકત્વ કહેવાય છે. તેને મોહ પમાડે એટલે ઢાંકી દે તે દર્શન મહ. તે સમ્યક્ત્વ, મિશ્ર અને મિથ્યાત્વપુંજ રૂપ છે. તે આ મતિજ્ઞાનાવરણ શ્રુતજ્ઞાનાવરણ, દર્શન મેહનીય રૂ૫ કર્મ સમ્યક્ત્વના ઉપઘાતક જાણવા, પ્ર.- અતિશતાજ્ઞાનાવરણ એ છે કે મતિકૃત જ્ઞાનને રોકે છે તે અહિં કેવી રીતે સમ્યક્ત્વના ઉપઘાતક થાય છે? કારણ કે દર્શનમેહનીય જ તેને ઉપઘાતક છે. ઉ- સાચી વાત છે, પણ જીવ જ્યારે સમ્યફત્વ પામે છે ત્યારે જ તે વખતે જ મતિ શ્રુતજ્ઞાન પણ અવશ્ય પામે છે, જ્યારે સમ્યક્ત્વ જાય છે ત્યારે મતિશ્રતજ્ઞાન પણ અવશ્ય જાય છે તેથી જ સમ્યકત્વ, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન ત્રણે સહચારી હોવાથી આ પ્રમાણે મનાય છે. આ બધામાંથી જે એકને ઘાતક છે તે સ્થૂલ વ્યવહાર નય વડે બીજાને પણ ઘાતક તરીકે કહેવાય છે. છતાં પણ કોઈ પણ જાતની હાની નથી. કારણ કે અન્વય વ્યતિરેક વડે સર્વ જગ્યાએ સમાનતા રહી છે. વાસ્તવિક રીતે સમ્યકત્વના ઉપઘાતક તરીકે તે દર્શન મેહનીય જ છે. વધુ વિસ્તારથી સર્યું. તે મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, દર્શન મેહનીયરૂપ કર્મ પરમાણુ સ્કંધના રસના જથ્થા રૂપ સ્પર્ધકો છે તે બે પ્રકારના છે, સર્વઘાતી અને દેશઘાતી. જે પિતાના આવાર્યજ્ઞાન વગેરે ગુણને સર્વપણે હણવાના સ્વભાવવાળા હોય છે તે સર્વઘાતી, અને જે પિતાના આવાર્ય જ્ઞાન વગેરે ગુણને ફેશથી હણવાના સ્વભાવવાળા હોય તે દેશઘાતી Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૯ સમ્યકત્વવાર પ્ર, સ્પષ્ટક એટલે શુ? અને એના અર્થ શું થાય ? ઉ. અનંત પરમાણુએ વડે બનેલા અનતા સ્કંધાને ક રૂપે જીવ દરેક સમયે ગ્રહણ કરે છે તે દરેક સ્ક ંધમાં જે સવથી જઘન્ય રસવાળા પરમાણુ છે. તેમાં રહેલા રસના પણ કેવલીઓની બુધ્ધિ વડે વિભાગ તા સર્વ જીવાથી તે રસના અનંતા ભાગો થાય છે તેમાં એક અંશ ઉમેરતા આ ખીન્ને અંશ પૂર્વના અ’શથી એકભાગ અધિક રસવાળું, ત્રીજો અંશ તેનાથી બે ભાગ અધિક, ચેાથે અંશ ત્રણ ભાગ અધિક, એ પ્રમાણે એક એક અંશ વૃધ્ધિ વડે ત્યાં સુધી ગણવુ. જ્યાં સુધી ખીજે પરમાણુ મૂળ રાશીથી અન'તગુણરસ ભાગવાળા થાય છે. આ પ્રમાણે જે કેમ સ્ક ંધમાં જે કાંઈ જઘન્ય રસવાળા પરમાણુઓ હોય તેઓના સમુદાય સમાન જાતિપણાથી એક વણા કહેવાય છે. ખીજી વણામાં એકભાગ અધિક રસવાળા પરમાણુઓના સમુદાય રૂપ બીજી વણા, બે ભાગ અધિક રસવાળા પરમાણુના સમુદાય રૂપ ત્રીજી વા, ત્રણુભાગ અધિક રસવાળા પરમાણુઓને સમુદાયરૂપ ચેાથી વણા. આ પ્રમાણે એકેક રસભાગ અધિક પરમાણુઓને સમુદાયરૂપ વણા સિધ્ધાથી અનતમાભાગે અને અભળ્યેથી અન તગુણી થાય ત્યારે આટલી વણાઓને સમુદાય સ્પર્ધક કહેવાય. શબ્દાર્થ આ પ્રમાણે છે, સ્પર્ધાની જેમ (હરિફાઈ) પરમાણુઓની વણાએ જેમ ઉત્તરોત્તર રસવૃધ્ધિ વડે જેમાં રિફાઈ કરે તે સ્પષ્ટક કહેવાય, અહિ‘થી આગળ એકએક ભાગના સતત વધતા રસવાળા પરમાણુ હાતા નથી, પરંતુ પહેલા સ્પર્ધકની છેલ્લી વગ ણામાં રહેલા પરમાણુઓના રસ ભાગોથી સર્વ જીવાથી અનંતગુણુ ૨સભાગેાની વૃદ્ધિવાળા રસાથી યુક્ત પરમાણુઓ હોય છે. અહિથી ખીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. અહિંપણ જઘન્ય રસવાળા પરમાણુની એક વણા તે પછી એક રસભાગ વૃદ્ધિવાળી મૌજી વગણા, એ રસભાગ વાળી ત્રીજી વણા, એ પ્રમાણે પહેલા સ્પર્ધકમાં કહેલ સખ્યા પ્રમાણે વણાએ થાય ત્યારે ખીજું સ્પષ્ટક થાય છે. તે પછી એક એક ભાગની વૃદ્ધિવાળી વગા હોતી નથી પરંતુ સ જીવાથી અનંતગુણુ રસભાગ અધિક જ રસ પ્રાપ્ત થાય છે. અહિંથી ત્રીજા સ્પર્ધકની શરૂઆત થાય છે. આ જ પ્રમાણે ચાથા વગેરે સ્પર્ધકોમાં અનતા રસના સ્પર્ષીકા થાય છે. આ સ્પર્ધાકામાં શુભ અને અશુભ એમ બે પ્રકારના રસ હેાય છે. તેમાં શુભ પ્રકૃતિનેા શુભરઞ અને અશુભ પ્રકૃતિના અશુભરસ છે. તેમાં શુભ રસ ગાયના દૂધની ખીર વગેરેની ઉપમાવાળા હોય છે, આથી તેના દૃષ્ટાંત પૂર્વક અહિં વિચારણા કરે છે. જેમાં ભેંસનુ દૂધ કે શેરડીના રસ સ્વાભાવિક ઉકળ્યા વગરના જે હાય અને તેની જે મીઠાશ તે એક સ્થાનીક રસ તરીકેની ગણત્રી કરાય છે તે જ રસમાં પછી પાણીના લવ, ટીપા, ચુલુક Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧eo જીવસમાસ (કેગળે) અર્ધચુલુક પસલી, બે, અંજલી, હાથ, ઘ, દ્રોણ વગેરેના પ્રમાણ પાછું નાખવાથી (સંપર્કથી) તે રસ મંદ મંદતર વગેરે ઘણું ભેદોને સ્વીકારે છે. એ પ્રમાણે શુભ પ્રવૃતિઓને પણ કઈક તેવા પ્રકારને રસ એકસ્થાનિક કહેવાય છે. તે જ રસ પિતાના કારણભૂત અધ્યવસાની વિચિત્રતાથી મંદ મંદતર વગેરે ભેદને પામે છે. - તે જ ખીર કે શેરડીનો રસ અર્ધ ઉકળી જાય ત્યારે જે મીઠાશ હોય તે તિસ્થાનિક રસ કહેવાય છે તે જ પાણીના લવ, બિંદુ, ચુલુક (કાગળ) અર્ધચુલક પસલી, અંજલી વગેરેના સંબંધથી મંદ મંદતર વગેરે ભેદો પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે શુભ પ્રકૃતિને રસ કંઇક શુભતર ક્રિસ્થાનિક કહેવાય છે. પિતાના કારણેની વિચિત્રતાથી મંદ મંદતર વગેરે ભેદે થાય છે. તે જ ખીર કે શેરડીને રસ બે ભાગ ઉકળી જઈ ત્રીજો ભાગ બાકી રહે ત્યારે જે મીઠાશ હોય તે વિસ્થાનિક મધુરત્તમ રસ કહેવાય છે. તે જ પાણીના લવ, ટીપા અંજલી વગેરેના ભેથી તે જ રસના મંદ મંદત્તર વગેરે ભેદે થાય છે. આવા પ્રકારને શુભ પ્રવૃત્તિને રસ પણ કંઈક શુભત્તમ ત્રિસ્થાનિક રસ કહેવાય છે. પિતાના કારણોની વિચિત્રતાથી મંદ વગેરે ભેદે એ રસના થાય છે તે જ ખીર કે શેરડીને રસ ઉકાળીયે ત્યારે ત્રણ ભાગ ઉકળી જાય અને ભાગ બાકી રહે તે અતિશય મીઠાશવાળે ચતુઃસ્થાનિક રસ કહેવાય છે. તે જ ઉપર કહેલ પ્રમાણવાળા પાણીના સંપર્કથી જુદા જુદા ભેદોને પ્રાપ્ત કરે છે તેમ શુભ પ્રકૃતિને રસ પણ કંઈક અતિશુભત્તમ ચતુઃસ્થાનિક રસ કહેવાય છે તે પણ પિતાના કારણેની વિચિત્રતાથી જુદા જુદા ભેદને પ્રાપ્ત કરે છે. આ પ્રમાણે શુભરસની વિચારણા કરી. અશુભ પ્રકૃતિને અશુભ રસ અઘાડે નામની વનસ્પતિ તથા લીમડાના રસની ઉપમાવાળો હોય છે. આથી તે જ દ્રષ્ટાંતની વિચારણા કરાય છે. જેમ પટેલિકા એટલે હલકી જાતના પડેળાના વેલાનો રસ તથા લીમડા વગેરેને રસ સ્વભાવિક, અર્ધ ઉકાળેલ, બે ભાગ ઉકાળેલ, અને ત્રણ ભાગ ઉકાળેલ રસ જેમ કડે, કટુતર, કટુત્તમ, અને અતિકદ્રત્તર રસ હોય ત્યારે એકસ્થાન, દ્વિસ્થાન, ત્રિસ્થાન, અને ચતુ સ્થાનિક રસ કહેવાય છે. આ રસ પણ પૂર્વમાં કહેલ પાણીના ટીપા વગેરેના સંપર્કથી સર્વ પ્રકારના રસો જુદા જદા મંદ, મંદત્તર વગેરે ભેદ પ્રાપ્ત કરે છે. એ પ્રમાણે અશુભ પ્રકૃતિને રસ પણ યથાસંભવ એક સ્થાનિક, દ્વિસ્થાનિક, ત્રિસ્થાનિક, અને ચતુ સ્થાનિક કહેવાય છે. પિતાના કારણ ભેદથી તે દરેક રસેના ઘણા ભેદે થાય છે. અહિં ચતુઃસ્થાનિક અને વિસ્થાનિક સર્વ પણ અશુભરસ પિતાના આચાર્ય ગુણને સંપૂર્ણ પણે હણ હોવાથી સર્વઘાતી જ છે. વિસ્થાનિક તે કંઈક તેવા પ્રકારે સર્વઘાતી Page #128 -------------------------------------------------------------------------- ________________ સએકવાર 201 છે, કઈક દેશઘાતી છે, અને એક સ્થાનિક રસ તે સંપૂર્ણ પણે દેશઘાતી જ છે.આથી નક્કી થયું કે જ્ઞાનાવરણ વગેરે અશુભ કર્મના સંબંધીત સ્પર્ધકે બે પ્રકારના છે. ઉપર કહેલ સર્વઘાતક રસયુક્ત તે સર્વઘાતિ અને દેશઘાતક રસયુક્ત તે દેશઘાતિ (૭૬) ; . તે સર્વઘાતિ અને દેશઘાતિ રસેથી શું ? सव्वेसु सव्वघाइसु हएसु देसावघाइयाणं च । भागेहि मुच्चमाणो समए समए अणंतेहि ॥ ७७ ॥ ગાથાર્થ -સર્વે સર્વઘાતીનો ક્ષય થયે છતે તથા દેશઘાતિ સ્પર્ધકનો સમયે સમયે અનંતા ભાગેને છોડતો જીવ સમ્યક્ત્વ પામે છે. (૭૭) ટીકાર્ય -ચતુઃસ્થાનિક તથા ત્રિસ્થાનિક રસયુક્ત સ્પર્ધકે સર્વ સર્વાતિ તથા કેટલાક બ્રિસ્થાનિક રસયુક્ત સર્વઘાતિ સ્પર્ધકે વિશુધ્ધ અધ્યવસાયના બળે અપવર્તાનાદિકરણ વગેરેના કમપૂર્વક સંપૂર્ણ ઉચ્છેદ થાય ત્યારે તથા દેશઘાતિ પ્રકૃતિના કેટલાક દ્વિસ્થાનિક વગેરે રસવાળા સ્પર્ધકને દરેક સમયે અનંતાભાગના અંશેને ત્યાગ કરતે થકે દેશઘાતિ સ્પર્ધકના રસને પણ (એકજ) અનંતમો ભાગ બાકી રહ્યો છતે જીવ સમ્યક્ત્વ પામે છે. બીજી રીતે નહિં. (૭) આ પ્રમાણે સમ્યક્ત્વ પ્રાપ્તિનું કારણ કહ્યું. તે સમ્યક્ત્વ ત્રણ પ્રકારે છે. ક્ષયપશમ ભાવ વડે થયેલ ક્ષાયે પશમિક, ઉપશમ ભાવ વડે થયેલ પશમિક, ક્ષયભાવ વડે થયેલ સાયિકતે ક્ષયે પશમ વગેરેનું સ્વરૂપ બતાવે છે. खीणमुइण्णं सेसयमुवसंतं भण्णए खओवसमा । उदयविधाय उवसमा खओ य दंसणतिगाघाओ ॥७८॥ ગાથાર્થ -દન મોહનિય જે ઉદયમાં છે તેને ક્ષય કરે અને ઉદયમાં નથી તેને ઉપશમ કરે તે ક્ષપશમ. દર્શનમોહનિયના ઉદયને રોક તે ઉપશમ અને દર્શન મેહનિય ત્રિીકને બિલકુલ ક્ષય કરે તે ક્ષાયિક (૭૮) ટીકાર્થ –જે મિથ્યાત્વ મેહનિય ઉદયમાં આવેલ છે તે સર્વને ક્ષીણ કરી નાખે અને જે વર્તમાનકાળમાં ઉદયમાં આવ્યા સિવાયની બાકી રહેલી ફક્ત સત્તામાં જ પડેલા છે તેના ઉદયને રેકી દબાવી રાખે તે ઉપશમ જ્યારે થાય છે તે મિથ્યાત્વમેહનિયના ઉદેવે ક્ષય કરી અને જેને ઉદય નથી તેને ઉપશાંત કરવાથી ક્ષયે પશમ કહેવાય છે. તે ક્ષો પશુમ વડે બનેલું સમ્યક્ત્વ ક્ષારોપથમિક સમ્યકૃત્વ કહેવાય છે. મિથ્યાત્વ મેહનીય કર્મની Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જીવસમાં પશમ અવસ્થામાં છે જે સમ્યક્ત્વ પામે છે તે ક્ષાયોપથમિક સમ્યક્ત્વ કહેવાય. આ વાત સૂત્રમાં ન કહેલ હોવા છતાં પણ પ્રસંગાનુસારે આવેલ હોવાથી જાતે જ જાણી લેવી. આ પ્રમાણે આગળ પણ સમજવું. જેનું ઉપશમન થાય તે ઉપશમ. જે મિથ્યાત્વ મેહનિયના ઉદયનું રોકાણ થાય છે તે ઉપશમ. ઉદયને વિઘાત કરવા તે ઉપલક્ષણથી છે. ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય પણ છે એમ સમજવું, કારણકે ઉદયમાં આવેલ ક્ષય ન થયે હેય તે તે મિથ્યાત્વને ઉપશમ થતું નથી. આથી કેઈક પ્રતમાં તો જ સતિના એ પાઠના સ્થાને ના સમુEVOT૪ ય વિભુષ્યિ એવા પ્રકારને પાઠ દેખાય છે. તેને આ પ્રમાણે અર્થ છે. જેને ઉદય નથી તેના ઉદયને રેક અને ઉદયમાં આવેલાને વિશુધ (ક્ષય) કરવું તે ઉપશમ કહેવાય છે. અહિં પાઠમાં ક્ષય (ક્ષાયિક) નું લક્ષણ સુગમ હેવાથી સ્વયં જાણી લેવું, તેથી આ પ્રમાણે નક્કી થયું કે ઉદયમાં આવેલ મિથ્યાત્વને ક્ષય અને બાકીનું ઉદયમાં નથી અને સત્તામાં રહેલ છે તેના ઉદયને વિઘાત કરે એટલે ઉદયને યોગ્ય ન રહેવા દેવા તે ઉપશમ. પ્ર -જે આ પ્રમાણે ઉપશમનું સ્વરૂપ હેય તે ક્ષયે પશમનું સ્વરૂપ પણ આ જ પ્રમાણે પહેલા બતાવી ગયા છે તે તેની સાથે ઉપશમને ભેદ રહેશે કે કેમ ? ઉ -સાચી વાત છે, ભેદ રહેશે જ, કારણકે ક્ષયે પશમ અવસ્થામાં કર્મોને વિપાકેદય જ હેતે નથી પરંતુ પ્રદેશઉદય તે હેય છે. જ્યારે ઉપશાંત અવસ્થામાં તે પ્રદેશથી પણ ઉદય હોતું નથી. આ પ્રમાણે પશમ અને ઉપશમને ભેદ રહેલ છે. પ્રસંગથી સર્યું. ઉપશમથી બનેલું પથમિક સમ્યક્ત્વ સ્વયમેવ સમજી લેવું જે પ્રમાણે આ ઉપશમ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે અને મિથ્યાત્વ મેહનીય કર્મના અંતરકરણ વખતે રહેલ જીવને જે પ્રમાણે આ સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે. તે અહિં આગળ આ જ ગ્રંથમાં સાસ્વાદન ગુણસ્થાનકના વિવરણમાં બતાવી ગયા છીએ તેમજ સમ્યક્ત્વ મોહનિયના શુદ્ધ પુજના પ્રદેશના ગવટા રૂપ ક્ષાપથમિક સમ્યક્ત્વ પણ ત્યાં આગળ જ બતાવેલ છે. દર્શન શબ્દથી દર્શનમોહનિય કર્મ જાણવું, તે દર્શન મેહનિય સમ્યક્ત્વ મિશ્ર અને મિથ્યાત્વ પુંજ રૂપ ત્રણ પ્રકૃતિથી દર્શન મેહનીયત્રિક કહેવાય છે. તે દર્શનમોહનિયત્રિકનો વિશુદ્ધ અધ્યવસાયના બળથી બિલકુલ સર્વ પ્રદેશનો નિર્લેપ કરવા રૂપ ક્ષય કરે તે ક્ષય કહેવાય છે. તે ક્ષય વડે થયેલ સમ્યત્વ ક્ષાયિક 'સમ્યકત્વ કહેવાય. -બીજા સ્થાનોમાં દર્શન સપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યક્ત્વ થાય છે એમ કહ્યું છે જ્યારે અહિં દર્શનત્રિકના ક્ષયથી ક્ષાયિક કહે છે તે તે વિરોધ નથી થતું? ' Page #130 -------------------------------------------------------------------------- ________________ સમ્યકતવર ૧૦૩ . ઉત્તર-સાચી વાત છે, પરંતુ મુખ્યતાએ આ દર્શનત્રિક જ સમ્યક્ત્વને આવનાર છેઆથી તેના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ કહેવું ઉચિત છે. જે બીજા સ્થાને દર્શન સપ્તકના ક્ષયથી કહ્યું છે, તે અનંતાનુબંધી ચતુર્કનો ક્ષય થયા વગર દર્શનત્રિકને ક્ષય કદાપિ થતો નથી અને દર્શન ત્રિકના ક્ષય વગર ક્ષાયિક સમ્યકત્વ નથી. માટે પરંપરાએ અનંતાનુબંધી ચતુષ્કને ક્ષય ક્ષાયિક સમ્યકત્વ માટે અવિનાભાવિ રૂપે હોવાથી તે અનંતાનુબંધી ક્રોધ વગેરે ચારને દર્શનમેહ રૂપે ગણ્યા છે. આ પ્રમાણે દર્શન સપ્તકના ક્ષયથી ક્ષાયિક સમ્યકત્વ હોય છે એમ જે અન્ય ગ્રંથમાં કહ્યું છે તે નિર્દોષ છે. બાકી વાસ્તવિક રીતે તે આ દર્શનત્રિક જ દર્શન મેહનિય ગણાય છે. અને તેને ક્ષય પછી જ ક્ષાયિક સમ્યત્વની પ્રાપ્તિ છે. વધુ ચર્ચાથી સર્યું. કોઈક જગ્યાએ જણાઇ રંપત્તિ પા’ આવા પ્રકારને પાઠ છે, તેનો અર્થ દર્શનત્રિકના ઘાતથી ક્ષય એમ થાય છે. તે ક્ષય વડે થયેલ ક્ષાયિક સમ્યકત્વ કહેવાય છે. એ પ્રમાણે બીજા પણ પાઠાંતરેમાં ઉપર કહ્યા અનુસારે ચાલુ વિષયથી અવિરેધપણે વ્યાખ્યા કરવી. (૭૮). આ પ્રમાણે સમ્યકત્વનું સ્વરૂપ કહ્યું. હવે ગુણસ્થાન રૂપ જીવસમાસોનો વિચાર કરે છે. . उवसमवेयगखइया अविरय सम्माइ सम्म दिठ्ठीसु । उवसंतमप्पमत्ता तह सिद्धता जहाकमसो ॥७९॥ ગાથાથ-ઉપશમ, વેદક એટલે ક્ષયોપશમ અને ક્ષાયિક સમ્યકત્વ અવિરત સમ્યગદષ્ટિથી લઈ અયોગી (સિદ્ધ ભગવંત) સુધીના સર્વ સમ્યગદષ્ટિ જીવ-સમામાં હોય છે. એમાં ઉપશમ સમકિત ઉપશાંત મેહ સુધી ક્ષયોપશમ અપ્રમત્ત સુધી, અને ક્ષાયિક સિધ્ધો સુધી ક્રમશઃ હેય છે. (૭૯) ટીકાથ-પથમિક સમ્યક્ત્વ, વેદક એટલે જેમાં શુદ્ધ સમ્યકત્વ મેહનિયન પ્રદેશને પંજ વેદાય એટલે ભગવાય તે વેદક અથવા ક્ષપશમિક સમ્યક્ત્વ કહેવાય છે. પથમિક અને ક્ષાયિક સમ્યકત્વમાં પુદગલના ભગવટાને સર્વથા અભાવ હોવાથી આ ક્ષાપશમિક સમ્યકત્વ જ વેદક કહેવાય છે. આથી ખપાવાતા સમ્યકત્વ મેડનીયના પંજના પ્રદેશના છેલલા ભાગ રૂપ જે સમ્યકત્વ તે વેદક સમ્યક્ત્વ કહેવાય છે, એમ બીજા ગ્રંથમાં કહે છે. પણ અહીં પુદગલના ભગવટા રૂપ ક્રિયાની સમાનતાથી તેને અહીં જુદું ન ગણતા ક્ષયોપશમ સમકિતમાં જ સમાવી લીધેલ છે. તથા ક્ષાયિક. આ ત્રણે સમ્યક અવિરત સમ્યગૃહિટ વગેરે સમ્યગૃષ્ટિ ગુણઠાણામાં હોય છે. પણ મિથ્યાત્વ, સાસ્વાદન Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જીવસમાસ કે મિશ્ર ગુણઠાણામાં નથી હોતા. એટલે અવિરતિ સમ્યગૃષ્ટિથી અગી સુધીના સર્વ સમ્યગદષ્ટિએ યથા સંભવ આ ત્રણે સમકિતમાં હોય છે. નીચેના ત્રણ ગુણઠાણ અસમ્યગદષ્ટિ હોવાથી આ ત્રણ સમકિતમાંથી એકપણ સમકિત હેતું નથી. અવિરત સમ્યક્ત્વ વગેરે ઉપર સર્વ ગુણઠાણમાં આ ત્રણે સમકિતો એક સાથે હતા નથી પરંતુ કોઈ ને કઈક ગુણઠાણ સુધી હોય છે. ગાથામાં કહેવાયેલ અત્ત શબ્દ ઉપશાંત વગેરે સર્વને જોડે. પથમિક સમ્યક્ત્વ અવિરતસમ્યગદષ્ટિ રૂ૫ ચોથા ગુણઠાણાથી લઈ ઉપશાંત મેહરૂપ અગિયારમા ગુણઠાણા સુધી હોય છે. તેનાથી આગળ ક્ષીણમોહપણ હેવાથી ક્ષાયક સમ્યકત્વ જ સંભવે છે. ' ક્ષાપશમિક સમ્યક્ત્વ અવિરતસમ્યકત્વ, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત ગુણઠાણ સુધી હોય છે. તેનાથી આગળ નથી હોતું, કારણકે અપૂર્વકરણ વગેરેમાં દર્શનમનીય ક્ષય કે ઉપશમ થતું હોવાથી ક્ષાયિક કે ઔપશમિક જ સમક્તિ હોય છે. પણ ક્ષયે પશમ નથી હોતું. ક્ષાયિક સમક્તિ અવિરત સમ્યકત્વથી લઈ અગિ સુધીના સર્વ ગુણસ્થાનકોમાં હોય છે. સિધ્ધાવસ્થામાં પણ તેને નાશ થતું નથી. ઉપર કહ્યા પ્રમાણે ક્રમપૂર્વક આ ટીકાને વિચાર કરવા પણ સામૂહિક પરમાર્થ આ પ્રમાણે છે. અવિરત, દેશવિરત, પ્રમત્ત અને અપ્રમત્ત સુધી આ ત્રણે સમકિત હોય છે. અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસપરાય, સૂમસં૫રાય ઉપશાંતમૂહ સુધી, ક્ષાયિક સમ્યગદ્દષ્ટિ અથવા પથમિક સમ્યગદષ્ટિ હોય છે, પણ ક્ષાપશમિક હતા નથી. ક્ષીણમેહ, સગી-અગી કેવલી અને સિધ્ધ ક્ષાયિક સમ્યગૃષ્ટિ જ હોય છે. (૭૯) હવે આ ત્રણે સમ્યફને પ્રસંગનુસારે વમાનિક વગેરે માં વિચારે છે. वेमाणिया य मणुया रयणाए असंखवासतिरिया य । तिविहा सम्म दिटठी वेयग ऊवसामगा सेसा ॥८॥ ગાથા-વૈમાનિકરે, મનુષ્ય, પનપ્રભા નાકે, અસંખ્ય વર્ષવાળા તિર્થ" ત્રણે પ્રકારના સમ્યકત્વવાળા હોય છે. બાકીના વેદક અને ઓપશમિક સમકિતવાળા હોય છે. (૮૦) ટીકાથં–વૈમાનિકદેવ, મનુષ્ય, રત્નપ્રભાનારકે, અસંખ્યવર્ણવાળા તિર્થશે ત્રણે પ્રકારના સમ્યકત્વવાળા હોય છે એટલે ત્રણેમાંથી કઈ પણ સમ્યકત્વ તેમને સંભવે છે તે આ પ્રમાણે–વૈમાનિકોમાં અનાદિ મિથ્યાટિ દેવ પ્રથમ સમ્યકત્વ પામે છે ત્યારે અંતકરણ કાળે તેને પ્રથમ અંતમુહુર્ત માત્ર ઔપથમિક સમ્યકત્વ થાય છે તે તેને કેવી - રીતે, કેવા સ્વરૂપે થાય છે વગેરે આ જ ગ્રંથમાં સાસ્વાદન ગુણસ્થાનકના વિચાર વખતે કહી ગયા છીએ. Page #132 -------------------------------------------------------------------------- ________________ સરકાર ૧૫ શમિક સમૃફત્વ પછી તરત જ શુદ્ધ સમ્યકત્વના પુજના પ્રદેશેને જોગવતા તે જ દેવને ક્ષપશમ સમ્યક્ત્વ થાય છે. મનુષ્ય અથવા તિર્યંચમાંથી જે ક્ષાપશમિક સમ્યક્ત્વી વૈમાનિદોમાં ઉત્પન્ન થાય છે તે (તેઓને) પારાવિક સમ્યકત્વ કહેવાય છે. ત્યારે કેઈક મનુષ્ય વૈમાનિકનું આયુષ્ય બાંધી પછી ક્ષેપકીને આરંભ કરે તે તે બધાયુક્ત હેવાના કારણે તે શ્રેણીને પૂર્ણ કરી શકતું નથી, ફક્ત દર્શનસપ્તક ખપાવી હાસિમ્યકત્વને પામે છે. ત્યાર પછી મનુષ્પાયુને જ્યારે ક્ષય થાય ત્યારે મરીને વિમાનિકમાં ઉત્પન્ન થાય, ત્યારે આ પ્રમાણે વૈમાનિકે પારભવિક ક્ષાયિક સમ્યકત્વ હોય છે. પરંતુ તદુભવિક હેતું નથી મનુષ્ય જ તદ્દામનુષ્ય)ભવમાં કાયિક સમકિત શરૂ કરનાર છે. આ પ્રમાણે વૈમાનિક ત્રણ પ્રકારના સભ્યદૃષ્ટિ છે. મનુષ્ય બે પ્રકારના છે. (૧) સંખ્યાતાવર્ષાયુવાળા અને (૨) અસંખ્યાતાવર્ષાયુવાળા તેમાં સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યને ઉપશમ સમકિત આગળ ઉપર કહ્યા પ્રમાણે પ્રથમ સમકિત હોય છે તે ઉપકામ સમકિત. પછી ક્ષારોપસશમિક સમક્તિ એ તદુભવિક કહેવાએ અથવા પામતી વખતે તથા ઉપશમશ્રણમાં શ્રાપથમિક સમકિત દેવે વગેરે મનુષ્યમાં ઉત્પાત થાય ત્યારે મારભાવિક પશમ સાફ પામે છે. ક્ષાયિક સમક્તિ તે ક્ષપકશ્રેણમાં તદૂભવિક અને ક્ષાયિક સમકિતિ દ્ધનારકે મનુષ્યમાં ઉત્પન્ન થાય તે વખતે પારસવિક ક્ષાયિક સમકિત કહેવાય છે. * અસંખ્ય વર્ષાયુલ્સના મનુષ્યને સૌપશમિક સમ્યક્ત્વ વૈમાનિકની જેમ સમજવું. ક્ષાપશમિક સમિતિ તે ઉપશમ સમકિત પછી થતું હોવાથી તદુભવિક પણ વૈમાનિકની જેમ જાણવું. ક્ષયે પશમ સમક્તિ સહિત તિર્યંચ મનુષ્ય તે વૈમાનિકમાં જ ઉત્પન્ન થાય છે, બીજે નહિં. જેમને મિથ્યાત્વ દશામાં આયુષ્ય બાંધ્યું હોય તેવા જો અસંખ્યવર્ષાવાળ મનુષ્યમાં થાય તે પણ તેઓ મરણ વખતે સમકિત વમીને મિથ્યાત્વ દશા પામીને પછી જ ઉત્પન્ન થાય છે. એ જીને ક્ષયે પશમ સમકિત હેતું નથી એમ પારભવિક ક્ષયોપશમ સમકિત જાણવું આ. (કર્મ ) કર્મગ્રંથકારને મત છે. જ્યારે સિદ્ધાંતકારે બધાયુષિ ક્ષાપશમિક સમક્તિવાળા પણ કેટલાક એમાં ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પારભવિક ક્ષાપશમિક સમ્યક્ત્વ એ જીવેને હેય છે, એ પ્રમાણે માને છે. ક્ષાયિક સમકિત તે વિમાનિક દેવેની જેમ જ કહેવું. રત્નપ્રભા નારકને પશમિક અને ક્ષાયિક વૈમાનિક દેવેની જેમ જાણવું અને શ્રાપશમિક સમકિત અસંખ્યવર્ષાયુવાળા મનુષ્યની જેમ સમજવું. અસંખ્ય વર્ષાયુવાળા તિર્યચેના ત્રણે સમકિતે અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યની જેમ જાણવા. કેઈક પ્રતમાં “અન્નવસનતાિ ” એ પ્રમાણે પાઠ છે. તે બરાબર નથી, કારણકે છે. ૧૪ Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ ' અવસમાસ સંખ્યાતાવર્ષાયુવાળા અને અસંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્યને પૂર્વમાં “મgણ' એમ સામાન્ય પદ વડે જ ગ્રહણ કરેલ છે.. ઉપર કહ્યા તે સિવાયના બાકીના ભવનપતિ, વ્યંતર, જ્યોતિષિઓ, સંખ્યાતાવર્ષાયુવાળા સંગીપંચેન્દ્રિયતિય, અને શર્કરપ્રભા વગેરે નીચેની છ નારકીને જ આ બધાને ક્ષાપશમિક તથા ઓપશામિક સમકિત હોય છે, ક્ષાયિક સમક્તિ તે તદુભવિક એમને હોતું નથી, કારણકે સંખ્યાતાવર્ષાયુવાળા મનુષ્ય જ તેના પ્રારંભિક છે. એમ કહ્યું હોવાથી અને ક્ષાયિક સમકિતીઓની આ જીવસ્થાનકેમાં ઉત્પત્તિ ન હોવાથી પાવિક સાયિક પણ હેતું નથી. આ પ્ર. વાસુદેવ વગેરે જેઓ ક્ષાયિક સમકિતી હોવા છતાં પણ ત્રીજી નરક સુધી તેમની ઉત્પત્તિ આગમમાં કહી છે. તે પછી શા માટે શર્કરપ્રભા વાલુકાપ્રભા નરકમાં ક્ષાયિક સમકિતને નિષેધ કરે છે? ઉ, સાચી વાત છે. પરંતુ ક્ષાયિક સમકિતીએ મોટે ભાગે રત્નપ્રભા નરક સુધી જ જાય . છે. તેની આગળ તે થોડા જ કેઈક વખત જાય છે. એટલે થોડા હેવાના કારણે ગ્રંથમાં તેની વિરક્ષા કરી નથી. અથવા બીજા કેઈ કારણથી નિષેધ કર્યો હોય તે કેવલીઓ કે બહુશ્રુતે જાણે, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિદ્રિય, અસંસી પંચેન્દ્રિયને તે તદુભવિક . કે પરભવિક કેઈપણ અપેક્ષાએ આ ત્રણમાંથી કેઈપણ સમંતિ હેતું નથી. પ્રસંગાનુસારે સમ્યક્ત્વ દ્વાર કહ્યું. હવે સંજ્ઞો દ્વાર કહે છે. * * Page #134 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૪ સંજ્ઞીદ્વાર 1. સંજ્ઞા એટલે સારું જ્ઞાન અથવા વિશેષજ્ઞાન. તે હેતુવાદ, દીર્ઘકાલિક અને દ્રષ્ટિવાદ સંજ્ઞા એમ ત્રણે પ્રકારે છે. જેમાં હેતુ એટલે યુક્તિપૂર્વક સાધ્ય વિષયને જણાવનાર, વચન વિશેષને બોલવારૂપ જે વાદ, અથવા હેતુને વાદ તે હેતુવાદ તેનાવડે જે સંજ્ઞા તે હેતુવાદ સંજ્ઞા બેઈન્દ્રિય, ઈન્દ્રિય ચઉન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિયોને હેય છે. કારણ કે એ તડકા વગેરેમાંથી છાયા વગેરેના આશ્રય માટે, તથા આહાર વગેરેના કારણે મનુષ્યની જેમ ચેષ્ટાવાળા હોવાથી હેતુ પૂર્વક ક્રિયાવાળા હેવાથી, હેતુવાદી સંજ્ઞાવાળા કહેવાય છે. આ જ અપેક્ષાએ ચેષ્ટા વગરને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય અસંશી કહેવાય છે. પ્ર. પૃથ્વીકાય વગેરેને આહાર વગેરે દશે સંજ્ઞાઓ સિદ્ધાંતમાં કહેલી જ છે. તે એ શી રીતે અસંજ્ઞી છે? ઉં. સાચી વાત છે. પરંતુ તે અત્યંત અપ્રગટ તેમજ તુચ્છ હોવાના કારણે ઈષ્ટ, અનિષ્ટ વગેરે વિશેષ જાણકારીના અભાવે અપ્રશંસનીય હોવાથી તે સંજ્ઞાઓ હોવા છતાં, પણ તેઓને સંજ્ઞા ગણી નથી. માટે પૃથ્વી વગેરે એકેન્દ્રિયને સંજ્ઞાપણું ગમ્યું નથી. જેમ એક રૂપિયે ખીસામાં હોવા માત્રથી ધનવાન ન ગણાય, તથા સામાન્ય રૂપથી રૂપવાન ન ગણાય. એમ એકેન્દ્રિોને પણ થેડી અને અપ્રશસ્ત સંજ્ઞા હોવાના કારણે અહિં સંજ્ઞી રૂપે ગણ્યા નથી. અતીત, અનાગત અને વર્તમાન રૂપ દીર્ઘ અને દિવસ, પક્ષ, મહિના વગેરે કાળ રૂપે પરિણમેલી જે સંજ્ઞા તે દીર્ઘકાલિકી સંજ્ઞા કહેવાય છે. જેમ “આ મેં કર્યું, આ હું કરીશ તથા આ સારૂં હતું, આ સારું છે. આ સારૂં થશે ”એવા પ્રકારે ઘણા લાંબા સમય સુધીની ત્રણે કાળ વિષયક જે વિશિષ્ટ મને વ્યાપારવાળી, નહિં કે વર્તમાન વિષયક હેતુવાદ સંજ્ઞાની જેમ, આ દીર્ઘકાલિક સંજ્ઞા વર્તમાનકાળ જેનાર નથી. માટે એ સંજ્ઞા હેતુવાદસંજ્ઞા સાથે સંબંધીત ન થઈ શકે. કારણકે આ સંજ્ઞા અતિ સ્પષ્ટ રૂપે બાળકને પણ અતિ પ્રસિદ્ધ હોવાથી હેતુવાદ સંજ્ઞા સાથે આ સંજ્ઞાનું સાંકર્યું એટલે ભેળસેળ કરવું નહિં. આ સંજ્ઞા મને લબ્ધિ યુક્ત નારકે, ગર્ભજ તિર્યંચે, મનુષ્ય અને દેવેને જાણવી. કારણકે એ જ ત્રણકાળ Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જીવસમાસ વિષચક્ર યુક્તાયુક્ત વિચારમાં કુશળ હોવાના કારણે આ સંજ્ઞા વડે સંજ્ઞી કહેવાય છે. અને આ જ અપેક્ષાએ મનેાલબ્ધિ રહિત સર્વે અસજ્ઞૌ કહેવાય છે. અહિ' દ્રષ્ટિ એટલે સમ્યદ્રષ્ટિ ગ્રહણ કરવા, તેના જે વાદ તે દ્રષ્ટિવાદ, દ્રષ્ટિવાદ વડે જે સ ́જ્ઞા તે દ્રષ્ટિવાદ સગા એટલે સમ્યક્ત્વ વડે નિર્મળ કરાયેલ જ્ઞાનરૂપ જે સ'જ્ઞા, નહિ' કે મિથ્યાદ્રષ્ટિ નાક વગેરેની જેમ મિથ્યાત્વથી કલ'કિત ખાધરૂપ આ સંજ્ઞા ફક્ત સમ્યક્ત્વી ધ્રુવા, નારકો, ગલ જ તિર્યંચા અને મનુષ્યાને જાણવી મિથ્યાત્વીને નહિ. આથી જ તેઓ સમ્યક્ત્વો હોવાથી વિશુદ્ધ જ્ઞાનવાળા, આ સ’જ્ઞાથી સંજ્ઞો તરીકે ઓળખાય છે. આ જ અપેક્ષાએ સર્વ મિથ્યાદ્રષ્ટિએ અસની કહેવાય છે. પ્ર. અહીં હેતુવાદ વગેરે ત્રણ જ સંજ્ઞા તમે કહી છે. જ્યારે સિદ્ધાંતમાં તે ઍઇન્દ્રિય વગેરેને પણ આહાર વગેરે દશ પ્રકારની સજ્ઞા પણ કહી છે, તે તેની સાથે વિધ ન આવે? ન આવે, કાણુકે આકાશ વગેરેમાં ઊડવુ, ઝાડ વગેરે પર ચઢવુ' વગેરે રૂપ સામાન્ય પ્રવૃત્તિને કરતા આઘસના એમને હાય છે. અને તે આહાર વગેરે દશપ્રકારની સ'જ્ઞા તેઓને સિદ્ધાંતમાં કહેલ છે. આથી જ અહિં તે આધસંજ્ઞા ચાથી સ’જ્ઞા ગણાય છે. તેના સંબંધથી એકેન્દ્રિયાને સજ્ઞૌપણું પ્રાપ્ત થાય છે, તમે તે અહિં હેતુવાદ વગેરે ત્રણજ સ'જ્ઞા કહી, અને એકેન્દ્રિયાને સરીતે અસજ્ઞી જ કહ્યા. તા તે કેવી રીતે માન્ય કશય ? ૭. સાચી વાત કહી, પરંતુ અવ્યક્ત હોવાના કારણે અલ્પ તેમજ અપ્રશસ્ત ઘસ’જ્ઞા એકેન્દ્રિયાને હાય છે. આથી જ તેની અહિં વિવક્ષા કરી નથી. પછી ચેાથી સ'જ્ઞાની વાત શી રીતે થાય? જેમ રૂપિયા વગેરે અલ્પ ધન વડે દરિદ્ર ધનવાન ન કહેવાય, મેડોળ શરીર વાળા રૂપવાન ન કહેવાય. પણ પુષ્કળ ધન ડાય ત્યારે જ ધનવાન કહેવાય. અને વિશિષ્ટ રૂપ હોય તેા જ રૂપવાન જેમ લાકમાં કહેવાય છે, તેમ એકેન્દ્રિયા આ થાડી અને અશેાભનીય આઘ સત્તા વર્લ્ડ સન્ની કહેવાતા નથી. માટે જ એમને સર્વપ્રકારે અસ'ની તરીકે અહિં હતા કોઈ જાતના વિશધ નથી. તે એકેન્દ્રિયને જે આહાર, ભય, પરિગ્રહ વગેરે સ`જ્ઞાએ ખીજા ગ્રંથામાં કહી છે, તેને સમાવેશ અહિં નથી એમ ન સમજવું. આ જ ત્રણે સરસામાં તેઓના સંગ્રહ થઇ ગયા છે. અને સામાન્ય સ્વરૂપવાળી આ સજ્ઞામાં તે વિશેષરૂપ સજ્ઞાઓને સમાવેશ થઈ જાય છે. માટે હવે વધુ વિસ્તાર કરવાથી સયું` એમ અમે કહીએ છીએ. આ ત્રણે સંજ્ઞાઓમાં અસ્પષ્ટ હેતુવાદ સ'જ્ઞા, તેનાથી સ્પષ્ટતર દીર્ઘકાલિકો, તેનાથી પણ સ્પષ્ટતમ સમ્યગ જ્ઞાનરૂપ દ્રષ્ટિવાદ સંજ્ઞા છે. સિધ્ધાંતમાં જ્યાં કાઇક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧e. વખત સંજ્ઞા સંસીન (સંજ્ઞીઅસંશીને) વ્યવહાર કહેવાય છે, તે સંપૂર્ણપણે મોટેભાગે દીર્ઘકાલીકી સંજ્ઞાને આશ્રયી જાણવી. આથી અહિં પણ મને લબ્ધિ યુક્ત બધા પંચેન્દ્રિયે પણ સંસી કહેવાય છે. તે મને લબ્ધિ રહિત અસંજ્ઞી કહેવાય. આ પ્રમાણે સંજ્ઞો અસંજ્ઞીનું સ્વરૂપ બતાવ્યું હવે આ સંજ્ઞ-અસંસીમાં ગુણ સ્થાન રૂપ જીવસમાસોનું નિરૂપણ સૂત્રકાર જ કરે છે. अस्सण्णि अमणपंचिंदियंत सण्णी उ समण छउमत्था । नो सणिण नो असण्णी केवलमाणी उ विण्णेओ ॥१॥ ગાથાર્થ - અસંસીમાં મનરહિત પચેન્દ્રિય સુધીના છ, સંસીમાં મનસહિત પંચે દ્રિયોમાં ક્ષીણમેહ ગુણઠાણા સુધીનાં છો, કેવલજ્ઞાનીઓ સંસી નેઅસંજ્ઞા જાણવા. (૮૧) ટકાથ : ગાથામાં સત્તા એ પદ વિભક્તિને લેપ થવાથી થયું છે. એ પ્રમાણે બીજા સ્થાને પણ યથાગ્ય જાણવું. અસંસીમાગણમાં મેલબ્ધિ રહિત સંમૂચ્છિમ પંચેન્દ્રિય સુધીના છ હોય છે કે જેઓ મિથ્યાત્વ અને સાસ્વાદન રૂ૫ બે ગુણઠાણું સ્વરૂપ બે જીવસમાસવાળા છે. આ બે જીવસમાસમાં જ એકેન્દ્રિયથીલ ઈ મને બળ રહિત પંચેન્દ્રિય સુધીના હોય છે. પણ મિત્ર કે અવિરત સમ્યગ દ્રષ્ટિ વગેરે જીવસમાસે એકેન્દ્રિયથી મન રહિત પંચેન્દ્રિય માં કદી પણ લેતા નથી. તેનું તાત્પર્ય આ પ્રમાણે કે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચોરેન્દ્રિય, મને રહિત પંચેન્દ્રિય જીમાં જે મિથ્યા. દ્રષ્ટિ કે સાસ્વાદન ગુણઠાણાવત જીવે છે તે જ અસંજ્ઞી છે. મિશ્ર અને અવિરત ગુણસ્થાનક અસંજ્ઞી જીવોમાં તેવા પ્રકારની વિશુદ્ધિના અભાવે હોતા નથી. સાસ્વાદન ગુણસ્થાનક પણ અસંજ્ઞીમાં પૂર્વભવમાંથી આવેલા છમાં અપર્યાપ્ત અવસ્થામાં હોય છે. પછી તે તે છે મિથ્યાત્વ ગુણઠાણને પ્રાપ્ત કરે છે. ગાથામાં 1 પુનઃ અર્થમાં છે. બહુવચન હોવાથી સાતમી વિભક્તિ ગાથામાં લેપ કર્યો છેમાટે ગાથામાં કહેલ “સંજ્ઞીનો સંજ્ઞીમાં એમ અર્થ કર. મને લબ્ધિ યુક્ત પંચેન્દ્રિય સંજ્ઞીમાં ગણાય છે. કયા મોલમ્બિવાળા પંચેન્દ્રિય સંજ્ઞીમાં ગણાય? મને લબ્ધિવાળા છદ્મસ્થ પંચેન્દ્રિયો કે જેઓ ક્ષીણ મેહુ ગુણસ્થાનક સુધી રહેલા છે તે સર્વ જીવે સંજ્ઞી ગણાય છે. છત્મસ્થ એટલે કેવળજ્ઞાન વગેરે ગુણેને જે ઢાંકે, તે જ્ઞાનાવરણ વગેરે કર્મો છમ કહેવાય. તે છમમાં જે રહ્યા હોય તે છમ, તે કદમ મનવગરના એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયે ણ છે. આથી તેમને દૂર કરવા માટે સમનસ્ક કહ્યું છે. તેથી આ પ્રમાણે નકકી થાય છે જે મનસહિત છદ્મસ્થ Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જીવસમાસ છે તે બધા સંશી કહેવાય છે. તેઓ મિથ્યાત્વથી લઈ ક્ષીણમેહ પર્યન્ત બાર ગુણસ્થાન સુધીના જીવે છે, મિથ્યાદ્રષ્ટિ અને સાસ્વાદ ગુણસ્થાનકમાં મને સહિત અને રહિત એમ બંને પ્રકારના છ છે, માટે તેમને સંસીમાં અને અસંજ્ઞીમાં યથાયોગ્ય રીતે જાણવા. મિશ્ર અવિરત વગેરે તે મને સહિત હોવાથી તેઓ સંસી જ ગણાય છે. પ્ર. -સગી અગી કેવલીઓની શી વાત છે? ઉ. બંને પ્રકારના કેવલીઓ સંજ્ઞીમાં પણ ગણાતા નથી અને અસંજ્ઞીમાં પણું ગણાતા નથી. કારણકે મનના વ્યાપાર પૂર્વક ભૂતકાળનું સ્મરણ વગેરે ભવિષ્યકાળની વિચારણા વગેરેથી જણાતી દીર્ઘકાલીન મતિકૃત જ્ઞાનની વિચારણાવાળી સંજ્ઞા છે. આ પ્રકારની સંજ્ઞા કેવલી ભગવંતને હેતી નથી. કારણકે સમસ્ત આવરણના ક્ષયથી ઉત્પન્ન થયેલ કેવલજ્ઞાન વડે સાક્ષાત્ દરેક સમયે જણાતે સમસ્ત વસ્તુ સમુદાય - હોવાથી અને મનના વિકપિ, સમરણ, ચિંતા, મતિકૃતના વ્યાપારાતિત હોય છે. માટે તેઓ સંજ્ઞાતિત હોવાથી સંજ્ઞી તરીકે ગણાય છે. કહ્યું છે કે – ... 'सन्ना सण्णमणागय चिन्ता य न सा जिणेसु संभवइ । મફવાવારવિમું - સનાયા રૂમે તા ? ગાથાર્થ સ્મરણ કે ભવિષ્ય વિચારણા રૂપ મતિવ્યાપાર રહિત સંજ્ઞા જિનમાં હતી નથી, માટે તેઓ સંક્ષી તરીકે ગણાય છે (૧) અસંજ્ઞીપણું કેવલીઓમાં કેમ ઘટતું નથી તે પ્રસિદ્ધ છે. કારણકે અસંજ્ઞીપણું મને લબ્ધિ રહિત સંમૂર્છાિમ પંચેન્દ્રિયામાં હોય છે, કેવલીએ તે મને લબ્ધિ સંપન્ન છે. આથી જ સગી-અગી કેવલીઓ સંજ્ઞી પણ કહેતા નથી અને અસંજ્ઞી પણ હેતા નથી. પણ જૂદી જ કક્ષાના છે. * Page #138 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૫ આહારક કાર, સંજ્ઞીદ્વાર કહ્યું હવે આહારક-અનાહારક દ્વાર કહે છે, તેમાં કોણ આહારક અને કોણ અનાહારક છે? તે બતાવે છે. -विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य । सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा ॥ ८२ ॥ ગાથાર્થઃ વિગ્રહગતિમાં રહેલા છે, કેવલી સમુદઘાતમાં રહેલ કેવલીઓ, અગી કેવલીઓ તથા સિદ્ધો અણાહારી છે. બાકીના આહારક જીવો છે. ટીકાર્થ : ભવાંતરમાં જતા જીવે ઋજુથણીની અપેક્ષાએ બીજી, વિશિષ્ટ વક શ્રેણીને જે સ્વીકાર કરે છે તે વિગ્રહ કહેવાય છે. વક્રશ્રેણીના આરંભ રૂપ જે વાંકી ગતિ તે વિગ્રહગતિ. તે વિગ્રહ પૂર્વક પૂર્વના શરીરને છોડી જીવનું જે બીજા ભવના ઉત્પત્તિસ્થાનક તરફ જવાની જે ગતિ, તે વિગ્રહગતિને પામેલા જે છે હેય છે તે અણહારી હોય છે. તથા સમુદ્દઘાત કરતા યથાસંભવ સાગી કેવલીઓ, અગી કેવલીઓ અને સિધે એ સર્વ અણાહારી હોય છે. જ્યારે જીવ મરણસ્થાન છોડી આગળના ભવના ઉત્પત્તિરથાને જવા માટે ઉપર, નીચે કે તીરછ સ્થાને સમશ્રેણીએ સીધે જ ઉત્પન્ન થાય ત્યારે એક જ સમયે તે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરે છે, તે ઋજુગતિ કહેવાય છે. આ બાજુગતિમાં જીવ નિયમા આહારી જ હોય છે. કારણ કે છેડવા યોગ્ય શરીર અને ગ્રહણ ગ્ય શરીરને છોડવાને તથા ગ્રહણ કરવા રૂપે શરીરના સ્પર્શને સંભવ છેવાથી આહાર એગ્ય પુદ્ગલેને વ્યવછેદ થતું નથી. છે જ્યારે મરણ સ્થાનથી ઉત્પત્તિસ્થાન કંઈક વક્ર હોય, જેમકે ઈશાન ખૂણાના ઉપરના ભાગેથી અગ્નિખૂણાના નીચેના ભાગે હોયત્યારે પ્રથમ સંમયે ઈશાન ખૂણાના ઉપરના ભાગેથી અગ્નિખૂણાના ઉપરના ભાગે જઈ તેને જ નીચેના ભાગ રૂપ ઉત્પત્તિ સ્થાનને સમશ્રેણીએ પ્રાપ્ત કરે છે, કારણ કે છે અને પુદ્ગલેની અનુશ્રેણીએ ગતિ હેવાથી પ્રથમ સમયે જ ઉત્પત્તિસ્થાનને પ્રાપ્ત કરે છે. તેના પછીના બીજા સમયે વકશ્રેણીની શરૂઆત રૂપ વિગ્રહ કરીને ઉત્પતિ સ્થાને પ્રાણી ઉત્પન્ન થાય છે તે વિગ્રહગતિ કહેવાય છે. એક વક્ર (વળાં) શ્રેણી પૂર્વકની શરૂઆત રૂપ વિગ્રહ વડે ઓળખાતી ગતિ એક વિગ્રગતિ Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જીવસમાસ કહેવાય છે. આ વિગ્રહગતિમાં પહેલા સમયે પૂર્વના શરીરને છોડ્યું હોવાથી અને આગળના શરીરને પ્રાપ્ત ન કર્યું હોવાથી અનાહારક થાય છે. એ પ્રમાણે પ્રજ્ઞપ્તિ (ભગવતિ) વગેરે આગમીકે માને છે અન્ય પ્રતેિમાં મન રે સા એ પ્રમાણેના વચનથી છોડાતું પૂર્વભવનું શીર પહેલા સમયે જ અસારરૂપ છે એમ માની છોડી દે છે. માટે પહેલે જ સમયે અનાહારક થાય છે. અહિં ક્રિયા (પ્રારભ) કાળ અને નિષ્ઠા (પૂર્ણ) કાળના અભેદવાદિ નિશ્ચયમતને આશ્રય કરવાથી થાય છે. તત્વાર્થ ટીકાકાર વગેરેના મતે પહેલા સમયે આ જીવ અનાહારી થતું નથી, કારણકે અહિં જીવ પૂર્વના શરીરને છેડી રહ્યો છે, પણ છોડયું નથી, માટે વાસ્તવિક પણે આ સમય પૂર્વભવને છેલ્લો સમય જ છે, પણ પરભવને પ્રથમ સમય નથી, કારણ કે પૂર્વનું શરીર હજુ વિદ્યમાન છે. પૂર્વનું શરીર વિદ્યમાન હોય ત્યારે “જેને આહાર નથી તે અનાહારક” એમ કહેવું અશક્ય છે. આ પ્રમાણે જીવ અનાહારક નથી થતો, આ - મત ક્રિયા કાળ અને નિષ્ઠાકાળના ભેદવાદી વ્યવહાર નયના આધારે છે. આ બન્ને મતે અહિં કથંચિત પ્રમાણ છે, કારણ કે જિનમત ઉંભય નયરૂપ છે. બીજા સમયે તે ઉત્પત્તિ સ્થાનને પ્રાપ્ત કરતે હોવાથી આહારક જ છે એમાં અહિં કઈ જાતને વિવાદ નથી. જ્યારે મરણસ્થાનથી ઉત્પત્તિસ્થાન જે વક્રતર હેય તે જેમ ઈશાનખૂણાના ઉપરના ભાગેથી નિઋત્ય ખૂણાના નીચેના પ્રદેશ ઉત્પન્ન થાય ત્યારે પહેલા સમયે વાયવ્ય ખૂણાના ઉપરના ભાગે જાય છે. તે પછી બીજા સમયે વળાંકથી (વિગ્રહથી) નૈઋત્ય ખૂણાના નીચેના ભાગરૂપ ઉત્પત્તિ સ્થાનને પામે છે. આ પ્રમાણે છે વળાંવાળી ત્રણ સમયની વિગ્રહગતિને વિચાર કર્યો. આ ત્રણ સમયે આ જ પ્રકારે હોય છે, એમ ન માનવું, પરંતુ ઉમર કહ્યા પ્રમાણે બીજી રીતે પણ સારી રીતે (બુદ્ધિ પૂર્વક) વિચારવું. આ ફક્ત દ્રશ્ચંત માત્ર છે આગળ કહેલા અને પછી કહેવાનાર દાંતમાં પણ જાણવું. અહિં પ્રણ પહેલા કહેલ યુકિત પ્રમાણે નિશ્ચયનયને મત છે. વ્યવહાર તયે તે અવાળ કહેવા મુક્તિ પ્રમાણે મધના એક જ વિગ્રહ સમયે અનાહારી હોય છે પણ પહેલા અને છેલ્લા સમયે હોતા નથી. આ પ્રમાણે સર્વ જીવોને બીજા ભવને સ્વીકારતી વખતે એક સમય વાળ ઋજુગતિ અને મેં સમય તથા ત્રણ સમયવાળી વિગ્રહ ગતિ એમ ત્રણ પ્રકારની ગતિ હોય છે. ફક્ત એકેન્દ્રિયોને ઉપર કહેલ ત્રણ ગતિ ઉપરાંત ચોથી ગતિ ત્ર વળાંક વળી જે હોય છે તેની વિચારણા કરે છે. - અહિં ત્રસનાડી બહાર વિદિશામાંઅધોકમાં રહેલ જે નિગેન્દ્ર વગેરેમાંથી કોઈક જીવ ઊર્વકમાં ત્રસ નાડી બહાર દિશામાં ઉત્પન્ન થાય, તે એક સમયમાં વિદિશામાંથી દિશામાં આવે છે. બીજા સમયે સાડીમાં પ્રવેશે છે. ત્રીજી સમયે ઉર્વલેકમાં જાય છે, Page #140 -------------------------------------------------------------------------- ________________ આહારકાર ૧૩ અને ચોથા સમયે લેકનાડીથી નિકળી ઉત્પત્તિ સ્થાને ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે ત્રણ વિગ્રહ(વળાંક)વાળી ચાર સમય પ્રમાણુ વિગ્રહગતિ છે. અહીં પણ પહેલાંની જેમ પહેલા ત્રણ સમયમાં અનાહારક અને ચોથા સમયે આહારક હોય છે. બીજા મતે વચ્ચેના બે વકના (વળાંક) સમયે અનાહારક અને પહેલા છેલ્લા સમયે આહારક હોય છે. આ પ્રમાણે આગમમાં છને ભવાંતરાલ ગતિ ચાર પ્રકારની કહી છેઃ ૧. અજુગતિ, ૨. એક વિગ્રડ ગતિ, ૩ દ્વિવિગ્રહગતિ, ૪ ત્રિવિગ્રહગતિ. અન્ય આચાર્યો ચાર વળાંકયુક્ત પાંચ સમયવાળી પણ ગતિને સંભવ છે એમ કહે છે. જ્યારે જીવ ત્રસનાડી બહાર વિદિશામાં રહેલો હોય અને ત્યાંથી બીજી તરફ ત્રસનાડી બહાર વિદિશામાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ સમયેવાળી વિગ્રહગતિને સંભવ હોય છે. અહીં પહેલાંના ત્રણ સમયની ગતિ તે ચાર સમયવાળામાં કહી છે તેમજ સમજવી. પછી ચેથા સમયે ત્રસનાડી બહાર નિકળી ઉત્પત્તિસ્થાનની સમશ્રેણીમાં આવે છે અને પાંચમા સમયે ત્રસનાડી બહાર દિશામાં રહેલા ઉત્પત્તિ સ્થાને જાય છે. અહિં પણ પહેલા ચાર સમયે અનાહારી અને પાંચમા સમયે આહારી; બીજા મતે વચ્ચેના ત્રણ સમયે જ અનાહારી અને પહેલા તથા છેલ્લા સમયે આડારી હોય છે. કહ્યું છે કે “g iી જાનાર” સૂત્રમાં કહેલ વા શબ્દથી કેઈક વખત જ ત્રણ સમય હોય છે એમ જાણવું. તત્વાર્થભાષ્યકારના અભિપ્રાયથી વ શ દ એક અને બે ના વિકલ્પ અર્થને ઊંચે લાવવા (વિકસાવવા માટે છે. અધિક સમયને ત્યાં સ્પષ્ટ નિષેધ છે. આ પાંચ સમયવાળી ગતિ કદાચિતપણે આગમમાં કહી હોવાથી અત્રે નથી કહી. મોટે ભાગે એકેન્દ્રિયની પણ આ પ્રમાણે ઉત્પત્તિ હેતી નથી. આ પ્રમાણે વિગડગત્તિને પ્રાપ્ત થયેલ અનાહારી છ બતાવ્યા. અહિં વિગ્રગતિ સંપ્રાપ્ત છે જ અનાહારી હોય છે એમ ન માનવું, કારણ કે સિદ્ધ વગેરે પણ અનાહારી છે. વિરહગતિમાં જ અનાહારી હોય છે, એમ પણ ન માનવું કારણ કે તેમાં પણ કેટલાક સમયમાં અનાહારીપણું કહ્યું નથી. પ્રશ્ન : તે પછી બધાય વાયે અવધારણવાળ છે એમ શી રીતે જાણવા ? ઉત્તર : અવધારણ સંભવદર્શન અને પરમ(પર) ગ વ્યવછેદ વડે હોય ત્યારે) કરાય છે. વિગ્રહગતિમાં અનાહારકપણાનું સંભવદર્શન જ થાય છે. માટે અવધારણવાબ જાણવા. જેમ આકાશમાં પક્ષીઓ, પાણીમાં માછલી વગેરેની જેમ. વધુ વિસ્તારથી સર્ણ, સગી કેવલ કેવલીસમુદ્ધાતમાં ત્રીજા, ચોથા અને પાંચમા સમયે ફક્ત કાર્પણ કાયયોગની અવસ્થામાં અનાહારી હોય છે. એ વાત ફકત આગળ આ જ ગ્રંથમાં પહેલા વિસ્તારથી કહી છે. છે. ૧૫ Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ જીવસમાસ અગી કેવલીઓ તેમજ સિધ ભગવંતે બિલકુલ અનાહારી છે, કારણ કે * આહારના કારણરૂ૫ ઔદારિકશરીર તેમજ ક્ષુધા વેદનીયને અભાવ છે. ઉપર કહ્યા તે સિવાયના બાકી રહેલ સર્વજીવે એ જાહાર, માહાર કે પ્રક્ષેપાહાર (કવલહાર)માંથી કઈ પણ આહાર ગ્રહણ કરવાના કારણને સંભવ હોવાથી યથાયોગ્ય આહાર ગ્રહણ કરે છે. માટે આહારી છે. કાર અક્ષરને લેપ થવાથી ઓજસનું જ થયું છે. ઓજસ એટલે તેજસ શરીર સાથે સંબંધિત કામણું શરીર સાથે જે આહાર કરાય એ જાહાર અથવા એજ એટલે પિતાના જન્મસ્થાનને ઉચિત શુક યુક્ત લેહી વગેરે પુદ્ગલ સમુહને જે આહાર તે એજાહાર કહેવાય છે. આ ઓજાહાર અપર્યાપ્ત અવસ્થામાં જ અંતર્મુહૂર્ત માત્ર સર્વજીને હેય છે. લેમ એટલે રામરાજીના છિદ્રો વડે શિયાળામાસામાં થતા ઠંડા પાણી વગેરેના પુદગલનું જે ગ્રહણ તે માહાર કહેવાય છે. આ આહાર છવ પર્યાપ્ત થયા પછી યાજજીવ સુધી સર્વજીને હોય છે. પ્રક્ષેપ એટલે મેઢામાં નાખવું તે પ્રક્ષેપ એટલે ભાત વગેરેના કેળીયાને મોઢામાં નાખવા તે પ્રક્ષેપાહાર. આ પ્રક્ષેપાહાર વિકલેનિદ્ર, પચેન્દ્રિય, તિર્યંચ તથા મનુષ્યોને જ હોય છે અને તેઓને પણ કંઈક વખત જ હોય છે. સતત હોતે નથી. કહ્યું છે કે .' ओयाहारा जीवा सव्वेऽपज्जत्तया मुणेयव्वा । पज्जत्तया य लोमे पक्खेवे हेति भइयव्वा ॥१॥... एगिदिय देवाणं नेरइयाणं च नत्थि पक्खेवो । सेसाणं जीवाणं संसारस्थाण पक्खेवो ॥२॥ ગાથાર્થ : અપર્યાપ્તા સજીવે એજાહારી જાણવા પર્યાપ્તાઓ માહારી હોય - છે અને કેઈક વખત પ્રક્ષેપાહારી હોય છે, એકેન્દ્રિયો, દેવો અને નારકને પ્રક્ષેપાહાર નથી. બાકીના સંસારી છને પ્રક્ષેપાહાર હોય છે, પ્ર. ભવનપતિ વગેરે ને મનશ્ચિતિત રૂપ થે આહાર હોય છે, તે અહીં કેમ ગણાવ્યો . નથી?, ઉ. સાચી વાત છે પરંતુ તેઓને હાથ વડે મમાં કેળીયા નાખ્યા વગર ફક્ત • આગંતુક પુદ્ગલે જ અહિં આહાર રૂપે પરિણમે છે અને માહારમાં પણ એ પ્રમાણે જ છે. એ પ્રમાણે સામ્યતા હોવાથી તેમાહારમાં જ તેને અંતર્ભાવ થાય છે. માટે આગમમાં પણ તેને આહાર જુદો કહ્યો નથી. તેથી વિગ્રહગતિને પ્રાપ્ત થયા સિવાયના બાકીના સર્વજી ઉપર કહેલ ત્રણ પ્રકારના આહારને યથાયોગ્ય પ્રમાણે જ આહાર કરે છે, માટે જ તેઓ આહારી કહેવાય છે. (૮૨) Page #142 -------------------------------------------------------------------------- ________________ આહારકાર્ ૧૫ આ પ્રમાણે આહારક અનાહારકનું સ્વરૂપ કહ્યું, હવે ગુણુડાણા રૂપ જીવસમાસાના તેમાં વિચાર કરવા જોઇએ. તે વિચાર સૂત્રકારે સુગમતા વગેરે કોઇપણ કારણથી કર્યાં નથી. પણ અલ્પમતિવાળા શિષ્યને ઉપકાર માટે અમે જ વિચાર કરીએ છીએ. મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદની અવિરતી-સમ્યગદ્રષ્ટિ, અયેાગી કેવલીએ તેમજ સયેાગી કેવલીમાં સમુધાત વખતે ત્રીજા, ચેાથા, પાંચમા સમયે અનાડ઼ારી હાય છે. બીજા અનાહારી હાતા નથી. અયાગી કેવલી તેમજ સચાગી કેવલી સમુદ્દાત વખતે ૩-૪-૫ સમય છેડીને અને બાકીના સસસારી જીવે વિગ્રહગતિમાં જ અનાહારી હોય છે. બીજા સ્થાને નહિ તે વિગ્રહ ગતિ પૂર્વ ભવથી કાળ કરીને ખીજા ભવમાં જતાં જ હાય છે. મિશ્રદ્રષ્ટિએ તે મૃત્યુ પામતા નથી. કહ્યું છે કે— ૮૬ સમમિĐશ દુગડું ઈંજ' એ વચનાનુસારે એમને વિગ્રહગતિ કયાંથી સંભવે તેના અસંભવ ાવાથી અનાહારીપણુ કયાંથી હૈ!ય ? દેશવિરતથી ક્ષીણમા‚ ગુણુઠાણા સુધીના વા વિગ્રહગતિમાં હોતા જ નથી, કારણકે આગમમાં ભવાંતરાલમાં વતા જીવાને દેશવિરતિ વગેરેના પરિણામાના નિષેધ કર્યાં હોવાથી એમને અનાહારીપણું કયાંથી હોય ? કેવલી સમુદ્ધાંતના ૩-૪-૫ સમય સિવાય સયાગી કેવલીઓને પણ અનાહારીપણુ હેતુ નથી, કારણકે વિગ્રહગતિના અભાવ છે. જે મિશ્રદ્રષ્ટિ દેશવિરતિ વગેરેથી કેવલી સમુદ્ધાતના ત્રણ સમય સિવાયના સચાગી કેવલી સુધીના જીવેા, તેમજ વિગ્રઙગતિ સિવાય અન્યત્ર રહેલ મિથ્યાત્વી તથા સાસ્વાદની અને અવિશ્ત સભ્યદ્રષ્ટિ ઉપર કહેલ યુક્તિના કારણે અનાહારીઓથી અલગ છે. માટે તેએ આહારી છે, એમ સામથ્ય થી જણાય છે. આ પ્રમાણે આહારકદ્વાર કહ્યું. Page #143 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૧૬ ઉપસંહારદ્વાર આ પ્રમાણે ગતિથી આહારક સુધીના દ્રામાં ચૌદ ગુણઠાણા રૂપ જીવસમાસે વિચાથ. તે વિચારણા પૂર્ણ થવાથી આગળ દ્વારગાથામાં કહેલ સપદપ્રરૂપણા દ્વાર પૂર્ણ થયું. બીજું દ્રવ્યપ્રમાણ દ્વાર આવ્યું હોવા છતાં પણ હમણાં કહેતા નથી. જેથી અહીં કેઈ પ્રશ્ન કરે છે. પ્રશ્નના ગતિ વગેરે દ્વારમાં ગુણઠાણ રૂપ જીવસમાસે કહ્યું પરંતુ જે કે સર્વ સાધારણ લક્ષણ વડે અજીથી જીવે જુદા પડે છે તે હજુ સુધી પણ કહ્યું નથી. તેથી તે લક્ષણના જ્ઞાન વગર જીવે અજીવથી જુદા પ્રકારના છે એમ શી રીતે જણાય? ઉત્તર-જીવથી અજીવ જુદા છે. તે સર્વસાધારણરૂપ ઉપગ લક્ષણ બતાવતી ગાથા કોડેવાય છે. नाणं पंचविहंपिय अण्णाण तिगं च सव्व सागारं । चदंसणमणागारं सव्वे तल्लक्खणा जीवा ॥३॥ ગાથાર્થ : પાંચ પ્રકારના જ્ઞાન તેમજ અજ્ઞાન વિક એ સર્વ સાકારે પગ છે અને ચાર પ્રકારના દર્શન અનાકારે પગ છે. સર્વ ઉપર લક્ષણ રૂપ જ છે.(૮૩) ટીકાથ–અર્થપ્રાપ્તિ રૂ૫ ઉપગ, જેના વડે થાય તે ઉપયોગ અથવા જીવ જેના વડે, જેનાથી, જેમાં અર્થગ્રહણરૂપ પરિણામ વડે પરિણમે તે ઉપર, ઉપયોગ એટલે અવિશેષ રૂપ સામાન્ય હોઇ તે વિશેષ જિજ્ઞાસામાં સાકાર અને અનાકાર એમ બે પ્રકારે છે. તેમાં ગ્રહણ કરવા યોગ્ય અર્થ સાથે સંબંધિત આકારવાળે જે ઉપયોગ તે સાકારોપયોગ અને ગ્રાહા અર્થ સંબધિ આકાર રહિત જે ઉપગ તે અનાકારે પગ. તે સાકારે પગ આઠ પ્રકારે છે. પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન. જેના વડે પદાર્થ વિણ પ્રકારે જણાય તે જ્ઞાન, આભિનિબેધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનપર્યાવજ્ઞાન અને કેરી ને એમ પાંચ પ્રકારે છે અને મતિજ્ઞાન, કૃતઅજ્ઞાન, વિભાગ જ્ઞાન એમ ત્રણ પ્રકારે અજ્ઞાન છે. આ સર્વે આઠ પ્રકારે સાકારોપયોગ છે. - અનાકારે પગ ચાર પ્રકારના દર્શન વડે ચાર પ્રકારે છેઃ (૧) આંખવડે પદાર્થને સામાન્ય વિચાર તે ચક્ષુદર્શન, (૨) આંખ સિવાય બાકી રહેલ ચાર ઈન્દ્રિય અને મન વડે પદાન સામાન્યરૂપે વિચાર તે અચક્ષુદર્શન, (૩) અવધિવડે અથવા અવધિ એજ દર્શન Page #144 -------------------------------------------------------------------------- ________________ ઉપસહાદ્વાર તે અવધિ દર્શન. () સહાય વગર એટલે ચક્ષુદર્શન વગેરેના સાથ વગર જે દર્શન તે કેવલદર્શન. આ ચારે દર્શન અનાકા પગ છે. આકાર નથી તે અનાકારપ્રશ્નઆ માણસ, માણસ એ પ્રમાણે સામાન્યરૂપે ગ્રહણ કરાયેલ દ્રવ્યમાં દર્શન મનાય છે. તેમજ આ સ્ત્રી છે. આ પુરૂષ, દેવદત્ત, યજ્ઞદર વગેરે આકાર વિશેષ રૂપે આ વિચારતા જ્ઞાન કહેવાય છે. આથી દશન ઉપગમાં પણ સામાન્ય અર્થાકાર છે, તે દર્શનમાં અનાકારતા કેમ કહો છો ? ઉત્તર-સાચી વાત છે. પરંતુ પેટ હોવા છતાં પણ ગર્ભધારણ કરવા રૂ૫ વિશિષ્ટ પેટને અભાવ હોવાથી કન્યા અનુદરા કહેવાય છે. રૂપિ વગેરે થાડું ધન હોય કે થેડું રૂપ હોય તેટલા માત્રથી લેકમાં દેવદત્ત નિર્ધન છે વગેરે જણાવાય છે, એ પ્રમાણે અહીં પણ દર્શને પગ હેચે છતાં સામાન્ય વસ્તુ આકારમાં જ્ઞાનગ્રાહ્ય વિશિષ્ટ આકારને અભાવ હોવાથી અનાકારપણું કહ્યું છે માટે દેષ નથી. આથી પાંચ જ્ઞાન અને ત્રણ અજ્ઞાને આ સર્વ મળી આઠ પ્રકારને સાકારે પગ થયો. ચક્ષુદર્શન વગેરે ચાર દર્શને રૂપ અનાકારે પગ એમ બને મળી બાર પ્રકારના ઉપગે જીવને જાણવા માટે સર્વ જીવના લક્ષણ રૂપ છે. સામાન્ય રીતે આ બાર ઉપગ જીવના લક્ષણ રૂપે ગણાય છે. વિશેષ રૂપે એકેન્દ્રિય, બેઈદ્રિય, તેઈન્દ્રિયોને અતિકૃતઅજ્ઞાન, અચક્ષુદર્શન રૂપે ત્રણ ઉપગે લક્ષણ રૂપે જાણવા. ચૌરિન્દ્રિય અને અસંજ્ઞી પંચેન્દ્રિયને મતિકૃત અજ્ઞાન અને ચક્ષુ, અચક્ષુદર્શન એમ ચાર ઉપગ લક્ષણ તરીકે જાણવા. સંજ્ઞી પંચેન્દ્રિયેને મનુષ્ય વગેરે જુદાજુદા છે આશ્રયી બારે ઉપગે હોય છે. અલગ અલગ સંજ્ઞા પંચેનિદ્રાને જેટલા જેટલા ઉપગે હોય તે સ્વયં બુદ્ધિથી વિચારી લેવા. આ પ્રમાણે ઉપર કહેલ સ્વરૂપવાળા બાર ઉપગે વડે અજીવથી જીવનું અલગ લક્ષણ કરાય છે. માટે જ ઉપગ લક્ષણવાળા જીવ કહેવાય છે. આ જીવે ઉપર કહેલ ઉપગથી રહિત હોવાથી ઉપગ લક્ષણવાળા થતા નથી. અન્ય ગ્રંથમાં કહ્યું છે “૩ાા ક્ષો ગોવઃ ” એ પ્રમાણે જીવવું સામાન્યાશ્રયી ઉપયોગ રૂપ લક્ષણ છે એમ વિચારવું. જીવત્વને આ ઉપગ માત્ર સાથે કઈ પણ વખત વ્યભિચારને અભાવ હોવાથી ઉપયોગ જીવનું લક્ષણ છે. (૮૩) હવે ચાલુ વિષયના ઉપસંહાર માટે તેમજ પ્રાસંગિક વિષયની પ્રસ્તાવના માટે ગાથા કહે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જીવસમાસ एवं जीवसमासा बहुभेया वनिया समासेणं । एवमिह भावरहिया अजीवदव्वा उ विनेया ॥४॥ ગાથાર્થ આ પ્રમાણે ઘણા ભેદવાળા જીવ સમાસોનું સંક્ષેપમાં વર્ણન કર્યું એ પ્રમાણે જ ભાવરહિત અજીવ દ્રવ્યો પણ જાણવા (૮૪) ટીકાથ-પૂર્વમાં કહેલા પ્રકારો વડે સમસ્ત જીના સંગ્રહ રૂપ જીવસમાસનું મિથ્યાષ્ટિ, સાસ્વાદન વગેરે પ્રકારેથી અથવા એકેન્દ્રિય, બેઈન્દ્રિય વગેરે ભેદથી તેમજ ગતિ વગેરે માર્ગણ દ્વારેથી એમ ઘણા ભેદ વડે સંક્ષેપમાં વર્ણન કર્યું છે. કારણ કે વિસ્તારથી તે સિદ્ધાંતસાગરથી જ જાણી શકાય છે. ' જે ઉપર કહેલ રૂપવાળા જીવસમાસે છે તે પછી અજી કેવા પ્રકારના છે? ક્યા લક્ષણવાળા છે ? એ પણ કહે. વિપક્ષનું સ્વરૂપ કહેવાથી જ તેને વિધિ પ્રસ્તુત પદાર્થ પણ સારી રીતે જાણી શકાય છે. એમ શંકા કરી જીવસમાસે કહ્યા છતાં પણ તેનાથી વિપરીત હોવા છતાં નજીકના અજીને પણ પ્રસંગનુસારે પ્રતિપાદિત કરવા માટે પ્રસ્તાવનાથે કહે છે. “ઘમદ” ઈત્યાદિ. જે પ્રમાણે પૂર્વ સ્વરૂપવાળા જીવ દ્રવ્યે જાય, તેમ અજીતદ્રવ્ય પણ આ જગતમાં જાણવા. ગાથામાં તુ શબ્દ = અર્થમાં છે તે અછવદ્ર જાણવાથી આ જ ગ્રંથમાં આગળ તેમજ અન્ય ગ્રંથમાં કાર્યસિદ્ધિની સંભાવના છે. પ્રશ્ન- કેવા પ્રકારના અજીવ દ્રવ્ય જાણવાના છે ? ઉત્તર- ઉપર કહેલ બાર ઉપયોગ લક્ષણ રૂપ જીવના જે પર્યાય છે તે પર્યાય રૂપ ભાવથી રહિત અછવદ્રવ્ય જાણવા. (૮૪) તે અજવદ્રવ્યો કયા છે ! એવી શિષ્યની શંકાને દૂર કરવા માટે મૂર્તામૂર્ત ભેદપૂર્વક અજીવ દ્રવ્ય કહે છે. ते उण धम्माधम्मा आगास अरूविणा तहा कालो । खंधा देस पएसा अणुत्तिविय पोग्गला रूवी ॥५॥ ગાથાર્થ-તે દ્રવ્ય ધર્મ, અધમ, આકાશ તથા કાળ એમ ચારેય અરૂપિ છે તથા પુદગલ દ્રવ્ય સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ એમ ચાર પ્રકારે રૂપી છે. (૮૫) ટીકાથ- જે આગળ ગાથામાં અછવદ્રવ્ય જાણવા ગ્ય છે એમ જણાવ્યું હતું તે અજીવદ્રવ્ય રૂપી અને અરૂપી એમ બે પ્રકારે છે, તેમાં અરૂપી એટલે અમૂર્ત, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાળ, એમ ચાર અજીવ દ્રવ્ય અમૂર્ત જાણવા, Page #146 -------------------------------------------------------------------------- ________________ ઉપસ’હાદ્વાર ૧૧૯ જીવ તથા પુદ્દગલા પોતાની જાતે ક્રિયામાં પરિણત (તપુર) થયા હોય ત્યારે તેમના ગતિરૂપ સ્વભાવને સહાયરૂપ ટેકા વડે ધારણ કરવાથી ધમ, અસ્તિ એટલે પ્રદેશે, તે પ્રદેશે ના કાય એટલે સમુહ, ધમ એજ અસ્તિકાય છે તે ધર્માસ્તિકાય. અને તે લેકવ્યા અસંખ્યેય પ્રદેશાત્મક દ્રવ્ય વિશેષ છે. તેજ જીવ તથા પુદ્ગલા ઉપર કહ્યા પ્રમાણે ગતિમાં તત્પર થયા હોય ત્યારે તેમના ગતિરુપ સ્વભાવને સહાયરૂપ ટેકાવડે ધારણ ન કરે તે અધમ, બાકીનું બધું ધર્માસ્તિકાય પ્રમાણે જાણવુ સર્વ વસ્તુઓને આકાશનાત્ (પ્રકાશિત કરે) તે આકાશ. શી રીતે પ્રકાશિત કરે ? આ ઉપસર્ગો મર્યાદિત અમાં છે, જેના સંચાગ થવા છતાં પણ પોતપોતાના સ્વરૂપમાં રહેવા વડે તેમજ સ પૂર્ણ પણે તેના સ્વરૂપને પ્રાપ્ત કર્યાં વગર મર્યાદા વડે જાન્ત એટલે સ્વભાવ પ્રાપ્તિ તથા અવસ્થિતકરણ વડે કરી જેમાં પદાર્થોના સમુદાય દીપે છે એટલે પ્રકાશિત થાય તે આકાશ અથવા વિવિધ અર્થમાં માનીયે તા, સંપૂર્ણ પણે પદાર્થો તેના સંચાગના અનુભવરૂપ અભિવિવિધ વડે જેમાં દીપે છે એટલે પ્રકાશિત થાય તે આકાશ, તે આકાશના અસ્તિકાય તે આકાશાસ્તિકાય. તે લેાકાલેાક વ્યાપી અનંત પ્રદેશાત્મક દ્રવ્ય વિશેષ છે. સમસ્ત વસ્તુ સંમુદાયની સખ્યાને (કલનને) જે જણાવે તે કાલ અથવા ચન્તિ એટલે સમય અને જેના વડે ઉત્પન્ન થયેલ આવલિકા મુહૂત વગેરે. જેના વડે સંપૂર્ણ સચેતન અચેતન પદાર્થાને કેવલી ભગવાન વગેરે જાણે તે કાલ. સમય આવલિકા રૂપ દ્રવ્યવિશેષ . તે કાળ. કાળના અંશ રૂપ સમય આાલિકા વગેરે રૂપ કળાઓ વડે થયેલ અથવા તે કળાએ જે સમુહ તે કાળ, સમય આવલિકા વગેરે રૂપ જ છે.. પ્ર. :જેમ ધર્માસ્તિકાય કહેા છે તેમ કાલાસ્તિકાય શા માટે કહેતા નથી ? ઉ. :-કાળ તે અસ્તિકાય નથી કારણકે તેને ઘણા પ્રદેશેા નથી. ઘણા પ્રદેશે હાય તે અસ્તિકાય જોડાય છે, કાળને ભૂતકાળના સમયેા નષ્ટ થયા છે, અને ભવિષ્યકાળના ઉત્પન્ન થયા નથી. જ્યારે વમાન સમય રૂપ એકજ પ્રદેશ કાળના ખેલનારના સમયે વિદ્યમાન હોય છે. પ્ર. :-જો એ પ્રમાણે માનશે તે આવલિકા, મુર્હુત, દિવસ વગેરેની પ્રરૂપણાના અભાવ થશે. કારણકે આવલિકા વગેરે પણ અસંખ્ય સમયાત્મક છે. આથી શું પ્રદેશ મહુત્વના પ્રસંગ નહિ આવે ? ઉ. :–સાચી વાત છે આવાલિકા વગેરે કાળ સ્થિર, સ્ક્રૂર, કાળત્રયવતી, વસ્તુ રૂપ સિદ્ધાંત સ્વીકારનાર વ્યવહારનયને આશ્રયી છે. જયારે નિશ્ચયનય તે ધર્માસ્તિકાય વગેરેમાં જેમ અવસ્થિત પ્રદેશ રાશી હાય છે તેમ કાળની અંદર અવસ્થિત આવલિકા વગેરે Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ જીવસમાસ રૂપે સમયને સમુહ હેતે નથી. ભૂતકાળ અને ભવિષ્યકાળના સમયે શ થયેલ અને અનુપન હોવાથી ફક્ત વર્તમાન એક સમય માત્ર હોય છે. પણ આલિકા પૈગેરે વાસ્તવિક કાળ હેતે નથી માટે કાળમાં અસ્તિકાતા નથી. આથી કાળને બીજા ગ્રંથમાં વર્તમાન સમય માત્ર રૂપે નક્કી કરી કહ્યો છે. પણ સામાન્ય રીતે અસ્તિકાય રૂપે કૉં નથી. કહ્યું છે કે· कईण भन्ते ! दव्वा पन्नत्ता ? गोयमा! छदव्वा पन्नत्ता तं जहा धम्मत्त्थिकाए, अधमत्त्थिकाए आगसत्थिकाए, जीवत्त्थिकाए. पोग्गलत्थिकाए. अद्धासमय' હે ભગવંત! દ્રવ્ય કેટલા કહ્યા છે? હે ગૌતમ! છ દ્રવ્ય કહ્યા છે, તે આ પ્રમાણે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પુદગલાસ્તિકાય એને કાળ વધુ વિસ્તારથી સર્યું. આ પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે ચારેય અછવદ્રવ્ય અરૂપી એટલે અમૂર્ત જાણવા. પુદ્ગલે તે જ અસ્તિકાય છે તે મુદ્દગલાસ્તિકાય જે બીજા સ્થાને કહેલ સ્પંઘ, દેશ, પ્રદેશ, પરમાણુના ભેદથી તે પુદ્ગલ ચાર પ્રકારે અને રૂપવાળા છે. સ્કંધ અનંતાનંત પરમાણુના સમુદાય રૂપ ચર્મચક્ષુવડે ગ્રાહ્ય થાંભલા, ઘડા વગેરે રૂપે તથા અગ્રાહ્ય અચિત મહાત્કંધ વગેરે રૂપે છે. દેશ તેજ સ્કંધના ઉપરના નીચેના કે વચ્ચેના ભાગમાં રહેલ સ્કૂલ (ટુકડા) રૂપ અવયવે છે. પ્રદેશ રેશના જ સૂકમ શકલ (ટુકડા) રૂપ અવયવે જ છે. અણુ અંશ વગરના એક પરમાણુ રૂપે છે. આ જાતિ નિર્દેશ છે. વ્યક્તિ પક્ષમાં અણુઓ પણ છે એમ જાણવું. છૂટા એવા એકલા પરમાણુઓને પણ પુશલાસ્તિકાયમાં અનંતાનંતપણાની અનુપત્તિ હોવાથી આ સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુ રૂપ ચારે પ્રકારના પુદ્ગલાસ્તિકાય રૂપી, મૂર્ત, અજીવ દ્રવ્યરૂપે જાણવા. પૂરણ ગલન સ્વભાવવાળા હોવાથી આ ચારે કોઈક દ્રવ્યથી ગળે છે કે છૂટા પડે છે અને કેઈક દ્રવ્યને પિતાના સંગથો પૂરે છે પુષ્ટ કરે છે. આ પ્રમાણે ધર્માસ્તિકાય વગેરે પાંચેય મૂર્તામૂર્ત સ્વરૂપવાળા અજીવ દ્ર જાણવા. (૮૫) પ્રશ્ન- છવદ્રવ્યનું ઉપયોગ લક્ષણ કર્યું, તે તે જીવને જોવાથી તે ઉપયોગની સત્તા અમે સ્વીકારીએ છીએ પરંતુ અજીવ એવા ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યનું શું લક્ષણ છે? કે જે જોઈને તેની સત્તા અને સ્વીકારીએ. ઉત્તર- હવે અજવના લક્ષણે જણાવતી ગાથા કહે છે, Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપસ’હારદ્વા૨ गइ ठाणावगाहण लक्खणाणि कमसेो य वत्तणगुणो य । रूवरसगंध फासाइ कारणं कम्म વૈધસ વ્હી ગાથા: - ધર્મારિતકાય વગેરે દ્રબ્યાની ગતિ, સ્થાન, અવગાહન અને વના રૂપ લક્ષણા છે અને પુદ્ગલાસ્તિકાય રૂપ, રસ, ગધ અને સ્પશ રૂપ લક્ષણવાળુ છે અને કમ બંધનુ કારણ છે. (૮૬) ટીકા :– વિદશ્યન્તે અસ્તિત્વથી જણાય તે એટલે જેના વડે વસ્તુનુ' અસ્તિત્વ જણાય તેલક્ષણ કહેવાય છે. ગતિ, સ્થિતિ, અવગાહના એ લક્ષણા ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, અને આકાશાસ્તિકાયના ક્રમશઃ લક્ષણા છે. છત્રપુદ્ગલાની એક જગ્યાએથી ખીજી જગ્યાને (પ્રાપ્ત કરવા) જવા રૂપ ક્રિયા તે ગતિ. તે ગતિ લક્ષણવંત ધર્માસ્તિકાય છે. ગતિ નિવૃત્તિરૂપ સ્થિતિ છે તે સ્થિતિરૂપ લક્ષણ અધર્માસ્તિકાયનું છે. અવગાહન તે અવગાડના, ગતિસ્થિતિમાં પરિણત જીવ અને પુદ્ગલાને જગ્યા આપનાર, આશ્રયરૂપ થવાના સ્વભાવવાળુ. આધાર રૂપ ભાવને સ્વીકારનાર તે લક્ષણરૂપ જે દ્રવ્ય તે આકાશાસ્તિકાય, જીવપુગલ સંબંધી ગતિ, સ્થિતિની અન્યથા અનુપત્તિથી ધર્માધર્માસ્તિકાયની હયાતિ જણાય છે. માટે ધર્માંધમાંસ્તિકાયનું ગતિ સ્થિતિ લક્ષણ થાય છે. એમ ન કહેવું કે તે ગતિ અને સ્થિતિ ધર્માધર્માસ્તિકાય નહીં હશે તા પણુ પ્રવર્તે છે. એમાં શું વાંધા છે?' તે ધર્માધર્માસ્તિકાય વગર તે ગતિ અને સ્થિતિ અલેાકમાં પણ થવાના પ્રસંગ આવશે. અલાકમાં પણ તે ગતિ અને સ્થિતિ થાય તે. અલાક અનંત હોવાથી લેાકમાંથી નીકળેલા જીવ અને પુગલા તેમાં પણ પ્રવેશ થવાથી એક, એ, ત્રણ વગેરે જીવ–પુદ્ગલયુક્ત અલાક થવાથી લેાક સથા શૂન્ય થશે કે અલૈક એ લાક ખની જશે. આ વાત કોઇપણુ રાતે માન્ય નથી. તેથી લેાકમાં જ જીવ પુદ્ગલાની ગતિ સ્થિતિના સ્વીકાર કરવા. તે ગતિ, સ્થિતિ અલોકમાં ન હેાવાથી અને લેાકમાં જ હાવાથી પાતાના કારણરૂપ, ધર્માધર્માસ્તિકાયની લેાકમાં હયાતિ નક્કી થાય છે આથી તે ગતિ સ્થિતિ રૂપ લક્ષણ ધર્માધર્માસ્તિકાયનું નક્કી થાય છે. જીવ પુદ્ગલાના આધાર સ્વીકારરૂપ અવગાહના વડે આકાશનુ લક્ષણુ કરાય છે એટલે અસ્તિત્વ મનાય છે. આધાર સ્વીકારરૂપ અવગાહના જ આકાશનું લક્ષણ થાય છે. જો જીવ પુદ્ગલના આધાર રૂપ આકાશ ન હોય તેા ધોધર્માસ્તિકાયના ટેકાથી ગતિ સ્થિતિમાં પરિણત થયેલા દેવદત્ત વગેરે પણ પૃથ્વી વગેરેના આધાર વગર પણ રહેવા માટે (સ્થિરતા માટે) શક્તિમાન થતા નથી, તે જીવ અને પુદ્ગલાની ગતિ, સ્થિતિ આકાશના આધારથી જ પ્રવશે એમ ન કહેવું શોભાના ગાંઠીયા જેવા નકામા ધર્માધર્માસ્તિકાય વરૂ જી. ૧ Page #149 -------------------------------------------------------------------------- ________________ છવસમાસ શું? કારણકે અલકમાં પણ આકાશ હોવાથી ત્યાં પણ તે ગતિ સ્થિતિને પ્રસંગ આવશે. અને તે પ્રસંગના જે દૂષણે છે તે ઉપર કહ્યા છે. પ્રશ્ન- તે પછી ધર્માધર્માસ્તિકાય જ છવ વગેરેના આધાર રૂપે સ્વીકારે, અપ્રમાણ એવા આકાશની કલ્પનાથી શું ? ઉત્તર– આ વાત બરાબર નથી. આકાશ જ આધારશક્તિ સંપન્ન છે. ધર્માધર્માસ્તિકાયનું તે ફકત ટેકા રૂપ જ સામાચ્યું છે. અન્યથી સાધ્ય ક્રિયા, અન્ય વડે થતી નથી. અતિવ્યાપ્તિને દોષ આવે છે. જેમાં અગ્નિ સાધ્ય, તાપ રસેઈ વગેરે કાર્ય પાણી વગેરેથી પણ થશે. આવા પ્રકારની શક્તિ શું આકાશની જ હોય છે? બીજાની નહીં. આવા પ્રકારને વિપરિત સંબંધ અજ્ઞાનતા જ બતાવે છે. અગ્નિ, પાણી વગેરે દરેકમાં આ પ્રશ્ન ઉપસ્થિત થશે. યુક્તિ, આગમ, લેકવ્યવહારથી દરેક પ્રાણીઓમાં પ્રસિદ્ધ આકાશની અપ્રમાણિક્તા કહેણ ચગ્ય નથી. અતિક્રિય પદાર્થોમાં એકાંતે યુક્તિપૂર્વકની જ વિચારણા યોગ્ય નથી કહ્યું છે કે ' आगमश्चोपपत्तिश्च सम्पूर्ण द्रष्टिकारणम् । अतीन्द्रियाणामर्थानां सद्भाव प्रतिपत्तये ॥१॥ [ અતિક્રિય પદાર્થોની સિદ્ધિ માટે આગમ, ઉપપત્તિ અને સંપૂર્ણ દ્રષ્ટિ કારણને સ્વીકાર કરવા. (૧) તેથી જીવ પુદ્ગલેને અવકાશના કારણ રૂપ અવગાહના વડે આકાશ જણાય છે. માટે તે અવગાહના આકાશાસ્તિકાયનું લક્ષણ કરાય છે. - તે તે નવાજુના વગેરે ભાવરૂપે નક્કો ફળફૂલ વગેરે આપવા રૂપ ભાવથી જે પરિણમન અથવા વર્તન તે વર્તના. આ તે વર્તન જ કાલને સાધ્યરૂપ ગુણ છે. તે વર્તના ગુણને કાલ સમજ. ઉપર કહેલ સ્વરૂપવાળી વર્તના કાલવડે જ સાધી શકાય છે, આથી તે વર્તન જ કાલને ગુણ દહેવાય છે. માટે તે કાલનું લક્ષણ થાય છે. કારણકે તેના વડે જ કાળ જણાય છે. આ ભારતમાં કાળ છે. થાંભલે, ઘડે વગેરે વસ્તુઓની નવા જુનાની પરિણતિ રૂપ તથા બકુલ, શાક, આંબો, ચંપિ વગેરે ઝાડે નક્કી અને નિયત સમયે ફળફૂલ ફળવા સ્વરૂપ ક્રિયા વનાથી જ થાય છે. તે વર્તન વગર તેની પ્રાપ્તિ થતી નથી. તે ઝાડે વગેરે દ્રવ્ય હે છે કે ગામ નગર વગેરે ક્ષેત્ર હોય, છતાં પણ વસંત વગેરે નિયત કાળમાં જ - વશ્વ વગેરેમાં ફળફૂલની ઉત્પત્તિ રૂપ વર્તના દેખાય છે. જો આ સ્વભાવથી જ થાય છે એમ માને છે તે નિત્ય કે સરૂપ કે અસરૂપ જ થઈ જવાને સંભવ રહેશે. ભાવને Page #150 -------------------------------------------------------------------------- ________________ ઉપસ‘હારકાર ૧૨૩ - કાદાચિત્કપણાના સ‘ભવ હોવાથી જ નિયામકના સદ્ભાવ છે. માટે આ વનાના જે નિયામક છે તે જ કાળ છે એમ સ્વીકારવું. અહીં ઘણું કહેવા ચેગ્ય છે પણ ગ્રંથવિસ્તારના ભયી તેમજ બીજા ગ્રંથામાં કહ્યું હાવાથી કહેતા નથી માટે ઉપર કહેલા ન્યાયાનુસાર વના વડે કાલ જણાય છે, તેથી વર્તના કાળનુ' લક્ષણ થાય છે. હવે પુદ્ગલાસ્તિકાયનું લક્ષણ કહે છે. રૂપ, રસ, ગ ંધ, સ્પર્શે યથાક્રમ આંખ, જીભ, નાક અને ચામડીરૂપ ઈદ્રિચી ગ્રાહ્ય ગુણ વિશેષ છે. અદ્િ પટ્ટથી સંસ્થાન, સંઘયણ વગેરેના તે રૂપ, રસ, ગંધ, સ્પશ વગેરે તેઓના કારણ છે. એટલે પુદ્ગલાસ્તિકાય જ દરેકના કારણુ રૂપ છે, એમ ઉપલક્ષણી જણાય છે. ફક્ત રૂપ, રસ, ગ ́ધ, સ્પર્શ વગેરેમાં પુદ્દગલા કારણ છે એમ નથી, પરંતુ ઉત્તરભેદ સાથે જ્ઞાનાવરણું વગેરે આઠ પ્રકારની પ્રકૃત્તિના કર્મ બંધ' તે જ કારણ છે. ગાથામાંને ક્ષા રાખ્યું ડમરૂકર્માણના ન્યાયપૂર્વક હસનુંધtels તેમજ જન્મ ધસ્ય એમ બનેને જોડવે, જેમ માટી, સ્થાસ, કેશ, કપાલ, કુંભ (ધા) શરાવડુ અને ઉદચન વગેરે રૂપે માટી પરિણમતી હાથી તેનુ પરિણામી કારણ માટી કહેવાય છે તેમ પુદ્દગલા પણુ રૂપ, રસ, ગંધ, સ્પર્ધા વગેરે લાવ રૂપે અને આઠ પ્રકારના કર્મ અધરૂપે પર્ણિમતા હોવાથી તે રૂપ વગેરેના પરિણામિ કારણરૂપે થાય છે એ પ્રસિદ્ધ છે એ પ્રમાણે પુદ્ગલેાના કાણુરૂપે રૂપ, રસ, ગધ, સ્પર્શી વગેરે કમ પરિણામના કાર્યોરૂપે જણાતા તે રૂપ વર્ષે તથા ક્રમ પરિણામરૂપ પુદ્ગલેાના લક્ષણરૂપે સામર્થ્ય થી કહેલા છે એમ જાણવુ'. એમ પ્રત્યક્ષ પ્રમાણથી જ તેમજ દરેક પ્રાણિઓમાં પ્રસિદ્ધ હાવાથી અને રૂપ વડે જગતની વિચિત્રતાની અન્યથી અનુપપત્તિથી સિદ્ધ અને કમ બંધ વડે પોતાના કારણ રૂપ પુદ્ગલાસ્તિકાય જણાય છે અગ્નિ અને ધૂમાડાની જેમ. (૮૬) આ પ્રમાણે જીવસમાસની પ્રરૂપણા વખતે આવેલા અજીવદ્રબ્યા પણુ લક્ષણ સહિત વર્ણવ્યા તે પ્રરૂપણા કરવાથી સત્પદ પ્રરૂપણા દ્વાર પૂર્ણ થયું. learn પ્રથમ વિભાગ પૂણ Page #151 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ર–પ્રમાણુઢાર - ... પ્રકરણ-૧ દ્રવ્ય પ્રમાણુ - હવે રજા વાયા ગાથામાં કહેલ કમ મુજબ દ્રવ્ય પ્રમાણ નામે બીજું કાર કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે. दव्वे खेत्ते काले भावे य चऊन्विहं पमाणं तु । .. दव्व पएस विभागं पएसभेगाइ य मणंतं ॥७॥ ગાથાથ - દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રમાણે છે. તેમા દ્રવ્યપ્રમાણ પ્રદેશ પ્રમાણ અને વિભાગ પ્રમાણ એમ બે પ્રકારે છે. પ્રદેશ પ્રમાણુ એક વગેરેથી લઈ અનંત સુધીનું જાણવું (૮૭) ટીકાર્થ –જેના વડે અનાજ વગેરે મપાય તે અસતિ, પ્રસૃતિ (એક જાતના મા૫) વગેરે પ્રમાણ છે. અથવા આ પદાર્થનું આવું આવું સ્વરૂપ છે એ પ્રમાણે નક્કી સ્વરૂપ વડે દરેક પદાર્થને જેના વડે જાણી શકાય તે પ્રમાણ કે અનાજ વગેરેનું માપ કે સ્વરૂપની જાણકારી તે પ્રમાણ છે. અહિં અસતિ, પ્રકૃતિ વગેરે માપવામાં કારણરૂપ હોવાથી પ્રમાણે છે તે પ્રમાણ દ્રવ્ય વગેરે, પ્રમેય એટલે જાણવા (માપવા) એગ્ય પદાર્થના કારણે ચાર પ્રકારે છે. ગાથામાં તુ પુનઃ અર્થમાં છે. સૂત્ર ફક્ત સૂચન કરતું હોવાથી શ્વ પદ વડે દ્રવ્ય વિષયક પ્રમાણે તે દ્રવ્યપ્રમાણુ ક્ષેત્ર વિષયક પ્રમાણ તે ક્ષેત્રપ્રમાણે એ પ્રમાણે કાળપ્રમાણુ તથા ભાવ પ્રમાણ જાણવું તેમાં દ્રવ્ય પ્રમાણે પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન એમ બે પ્રકારે છે. પ્રદેશ એટલે અત્યંત નિર્વિભાગ અંશરહિત દેશ તે પ્રદેશ કહેવાય છે એટલે પરમાણુ જાણવું તે પ્રદેશ વડે બનેલા દ્રવ્ય અનેક પ્રકારના છે. તે એક પરમાણુથી લઈ અનંત પ્રદેશ વડે બનેલ કંધ સુધીના દરેક ધ દ્રવ્યપ્રમાણુ કહેવાય છે. તેમાં પરમાણુ એકપ્રદેશરૂપ દ્રવ્ય પ્રમાણુ કહેવાય છે, તેમાં બે પરમાણુઓને સ્કંધ બે પ્રદેશને બનેલ દ્રવ્યપ્રમાણુ, ત્રણ અણુઓને કંધ ત્રણપ્રદેશ નિપન્ન દ્રવ્યપ્રમાણ છે, એમ અનંતાઅણુને સ્કંધ અનંતપ્રદેશ સંપન દ્રવ્ય પ્રમાણુ કહેવાય છે. પ્રશ્ન-પરમાણુથી અનંતપ્રદેશના સ્કંધ સુધી દ્રવ્ય જ કહેવાય. તેને પ્રમેયપણુ વડે પ્રમાણતા સાથે શી રીતે જોડે છે? ઉત્તર-એમ ન જાણવું, દ્રવ્યાદિ પ્રમેય પણ પ્રમાણરૂપે રૂઢ છે. જેમ પ્રસ્થક વગેરે માપથી Page #152 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપ્રમાણ ૧૨૫ તેલીને અનાજ વગરના ઢગલાને જોઈ લેકમાં બેલનાર કહે છે કે આ પ્રસ્થને ઢગલે છે તેવી રીતે એક, બે, ત્રણ, ચાર વગેરે પ્રદેશથી બનેલ સ્કંધને મુખ્યતાએ પ્રમાણું કહે છે. દ્રવ્યતે તેના સ્વરૂપના દેગ ઉપચારથી કહે છે. ભાવસાધનરૂપે તે પ્રમિતિ એટલે જ્ઞાન (બુદ્ધિ) તે જ પ્રમાણ છે. પ્રમાણ પ્રમેયને આધિન હોવાથી પ્રમાણ અને પ્રમેય બન્નેના ઉપચારથી પ્રમાણતા છે આથી અહીં પરમાણુ વગેરે દ્રવ્યની ઉપચાર પ્રમાણતા અવિરૂદ્ધ છે. (૮) આ પ્રમાણે ઉપર કહ્યા મુજબ બીજી પણ અલગ અલગ યથાયોગ્ય સંખ્યા યુક્ત પોતાનામાં જ રહેલ પ્રદેશે વડે બનેલ પ્રદેશ નિષ્પન્ન દ્રવ્ય પ્રમાણુ કહ્યું. હવે પિતાનામાં રહેલ પ્રદેશને છોડી જુદા પ્રકારના કે વિશિષ્ટ પ્રકારના ભાગે એટલે ભંગ કે વિકલ્પ સ્વરૂપ બનેલ વિભાગ નિપન્ન નામે બીજું દ્રવ્યપ્રમાણુ કહે છે. माणुम्माणपमाणं पडिमाणं गणियमेव य विमागं । પત્ય સવર્ડ બન્ને માટે વિઢિયે જ છે તેવા ગાથાથ:-માન, ઉન્માન, અવમાન, પ્રતિમાન, અને ગણિમ એમ પાંચ પ્રકારે વિભાગ પ્રમાણ છે. તેમાં માનપ્રમાણ મસ્તક, કુડવ વગેરે ધાન્યવિષયક અને થે ભાગ વિવર્ધિતરસ વિષયક એમ બે પ્રકારે છે. (૮૮) ટીકાW--માન, ઉન્માન, અવમાન, પ્રતિમાન અને ગણિમ એમ પાંચ પ્રકારે વિભાગ નિષ્પન્ન પ્રમાણ છે. જેના વડે મપાય તે માન, તે માન એજ પ્રમાણ તે માન પ્રમાણ. તેમાં ધાન્ય વિષયક માનપ્રમાણ તે ધાન્યમાન પ્રમાણ. તે ધાન્યમાન પ્રમાણ મગધ દેશમાં પ્રસિદ્ધ અને આગમમાં “રો અs v' વગેર રૂપે અસતિ વગેરેનું પ્રતિપાદન કર્યું છે તે આ પ્રમાણે, સર એટલે પ્રાપ્ત થાય છે, જેના ઉત્પન્ન થવા વડે સર્વ ધાન્યના માનો (માપ) વ્યાપે છે પ્રવર્તે છે અથવા પ્રાપ્ત થાય છે, તે અત્તર ઊંધા કરેલ હાથના તળીયા પ્રમાણ (મુઠ્ઠી) માપ વડે જે ધાન્ય જણાવાય તે અશતિધાન્ય કહેવાય, તે બે અશતિ વડે થયેલ નાવના આકાર સમાન રહેલ પહોળા હાથના તળીયા જેવા પ્રસૃતિ (પશલી–બ) બે પ્રકૃતિની એક સેતિકા તે સેતિકાનું માપ અહીં પ્રસિદ્ધ છે તે ગ્રહણ ન કરવી કારણકે મગધ દેશના માપનું પ્રતિપાદન કરાયેલ હોવાથી. આથી આ પણ મગધદેશ પ્રસિદ્ધ કઈક જાણવી. ચાર સેતિકાને એક કુડવ, ચાર કુડવને એક પ્રસ્થ ચાર પ્રસ્થને એક આઢક, ચાર આઢકને એક દ્રોણ, સાઠ આટકનો જઘન્ય કુંભ, એંસી આઢકને મધ્યમ કુંભ, આઢકને ઉત્કૃષ્ટ કુંભ થાય છે. આઠસે આહકને Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ જીવસમાસ એક બાજુ થાય છે. આ ધાન્યમાન પ્રમાણુ વડે મગધ દેશમાં ડાંગર વગેરે અનાજ મપાય છે. અહી ગાથામાં વસ્થ ગુરુ બા, ધને ’એ પ્રમાણે કહેવા વડે પ્રસ્થ કુડવ રૂપ ધાન્ય માન સાક્ષાત સ્વીકાર કર્યો છે. અને બાકીના અસતિ, પ્રકૃતિ આઢક વગેરે અદિ શબ્દ વડે લીધા છે. હૅવે સમાન પ્રમાણુનુ સ્વરૂપ કહે છે. ઘી તેલ વગેરે રસ વિષયક જે માન, તે માન ધાન્યમાન સેતિા વગેરેથી ચોથા ભાગ વધારે એટલે ચેાથેા અંશ અધિક માપ જાણવુ. ધાન્ય પ્રવાહી ન હોવાથી તેની શિખા થાય છે. રસ તા પ્રવાહી હોવાથી તેની શિખાના સ ંભવ નથી. આથી ધાન્યમાનથી અધિક ચેાથા અંશ રૂપ ખિા વડે યુક્ત એ થાય છે. જ્યારે ધાન્યમાન ખીજાની અપેક્ષાએ પાતાના ચેાથાભાગ રૂપ ઉણુ ખાદ્યશિખા યુક્ત હોય છે, આથી રસમાન અત િખા યુક્ત અને ધાન્યમાન બહિશિખાયુક્ત એમ સામર્થ્યથી અને સરખા થાય છે. તેમાં આગમમાં ચકવલમાળા ચરષ્ટ્રિય વગેરે ચોસઠીયા વગેરે રૂપે સમાન કહ્યું છે. ૨૫૬ પલ પ્રમાણની માણિકા નામનું રસમાન છે. તેના ૬૪ .મા ભાગ પ્રમાણ અનેલ અર્થયુક્ત ચાસઠીયા નામવાળુ પહેલુ રસમાન છે. એ ઉપલક્ષણથી ચાર પલનું જાણવું, તે માણિકાનું ખત્રીસમા ભાગ પ્રમાણુ આઠ પલની ખત્રીશી. તથા માણિકાની સેાળમા ભાગ પ્રમાણુ સાળ પલ પ્રમાણુ ષોડશિકા, તે જ માણિકાની આઠમા ભાગ પ્રમાણ ૩૨ પક્ષની અષ્ટ ભાગિકા, તેની જ ચેાથા ભાગ પ્રમાણુ ૬૪ પક્ષ પ્રમાણ ચાર્થીયા ભાગ, તેની અડધા ભાગની ૧૨૮ પલ પ્રમાણુ અર્ધ માણિકા. આ સર્વે માપેા વડે મગધ દેશમાં ઘી, તેલ વગેરે મપાય છે. એ રસમાન ગ્રંથકારે નામ લેવા પૂર્ણાંક કહ્યું નહીં, કારણકે સક્ષેપરૂચી જીવને ઉપકાર માત્ર ફળવાળું આ સૂત્ર હોવાથી. (૮૮) આ પ્રમાણે માનરૂપ દ્રવ્યરૂપ ધાન્યમાન અને રસમાન એમ બે ભેટ્ઠા સહિત કહ્યું. હવે ઉન્માન વગેરે દ્રવ્યપ્રમાણેાના સ્વરૂપના નિર્ણય કરે છે, कंसाइयमुम्माणं अवमाणं चेव हो डिमाणं धरिमेसु य भणियं एकाइ यं दंडाई | गणिमं ॥ ८९ ॥ ગાથા:- કાંસા વગેરેમાં ઉન્માન પ્રમાણ, દડ વગેરે અવમાન પ્રમાણથી મપાય છે. સુવર્ણ વગેરે ધરિમમાં પ્રતિમાન પ્રમાણ અને એક વગેરે સખ્યામાં ગણિત પ્રમાણ કહ્યુ છે. (૮૯) ટીકા :- જે કાંસુ વગેરે ઊંચુ કરી (નાખીને) તાલવા વડે જેનાથી મપાય તે કાર્ષિકતુલા વગેરે ઉન્માન કહેવાય છે. Page #154 -------------------------------------------------------------------------- ________________ તવ્યપરાણ : ૧૨૭ પ્રશ્ન:-આ ઉન્માન માપ ક્યા દ્રવ્યના વિષયમાં વપરાય છે જેથી તેને દ્રવ્ય પ્રમાણમાં ગણે છે? ઉત્તર-સપ્તમી વિભક્તિના ૪ નો વ્યત્યય થવાથી અહિં કાંસા વગેરેમાં એમ સમજવું. કાંસુ પ્રસિદ્ધ છે, વગેરે શબ્દથી તાંબું, લેખક, કપાસ, ગોળ, ખાંડ વગેરે આ ઉન્માન માનથી મપાતા હોવાથી ઉન્માન પ્રમાણના વિષય છે. એ ઉન્માન આગમમાં “જણ તો પારિ” વગેરે વડે અર્ધક, કર્ષ વગેરે ભાર પર્યત કર્યો છે. તેમાં પલને આઠમે ભાગ અડધે કષ, પલને ચૂંથો ભાગ કર્ષ, પલને અડધે ભાગ અડધેપલ, બે અડધા પેલે એક પેલ, એકસો પંચોતેર પલે એક તુલા, દશતુલાએ અર્ધભાર, વીસતુલાએ ભાર, આ પ્રમાણે વજન વડે મગધ દેશમાં કાંસુ વગેરે તેલાય છે. આ સર્વ વજન ઉન્માન કહેવાય છે. પ્રશ્ન- જે આગમમાં અર્ધક વગેરે ઉન્માન કહેવાય છે તે પછી કાર્ષિકતુલા વગેરે એમ શા માટે કહ્યું? ઉત્તરઃ સાચી વાત છે પરંતુ અર્ધ કર્યું વગેરે જાણવાના ઉપાય તરીકે ઉપચારથી તે પણ પ્રમાણે કહેવાથી દોષ નથી. ઉન્માન પ્રમાણે કહ્યું, હવે અવમાનનું સ્વરૂપ કહે છે જેના વડે જમીન વગેરે પદાર્થો જાણી શકાય કે માપી શકાય તે પ્રમાણ વિશેષ અવમાન કહેવાય છે. તે અવમાન માનદંડ વગેરે શબ્દથી હાથ, ધનુષ, યુગ રજજુ વગેરે વડે (મપાય) થાય છે. હાથ, દંડ ધનુષ, યુગ વગેરેનું સ્વરૂપ આગળની ગાથામાં વિશેષથી કહીશું. હવે પ્રતિમાન કહે છે. જેના વડે માપવા ગ્ય સુવર્ણ વગેરેના જેવું, અથવા બીજા પક્ષે પ્રતિયેગીપણાથી પ્રતિતુલ્ય એટલે સમાન જે ગુંજા, કાકણી વગેરે વડે મપાય તેલાય) તે પ્રતિમાન. તે પ્રતિમાન આગમમાં સુન્ના રાવ નિવાં વગેરે ઘણા ભેદપૂર્વક કહ્યું છે. તેમાં ગુંજા એટલે ચઠી જે લોકપ્રસિદ્ધ છે. સવારણાઠીની એક કાકણી, ત્રણ ભાગમુક્ત એક કાકણી વડે, ત્રણ ભાગ ઓછા એવી બે ગુંજા વડે એકવાલ, ત્રણ વાલને એક કર્મમાષક, બાર કર્મમાષકને એક મંડલક, સેળ કર્મમાષકને એક સુવર્ણ, એ સર્વ પ્રતિમાન કહેવાય છે. પ્રશ્ન:- આ પ્રતિમાન દ્રવ્ય પ્રમાણુના ભેદને કયા દ્રવ્યને જાણવા માટે (ઉપગાય) પ્રવર્તે છે? ઉત્તર : જેના પ્રમાણને જાણવા માટે નાશ) ત્રાજવામાં મૂકાય તે સોનું, ચાંદી, મતી વગેરે ધરીક (મ) કહેવાય છે. તેઓના વિષયને જાણવા માટે વપરાતું હોવાથી પ્રતિમાનરૂપ દ્રવ્યપ્રમાણુ કહેવાય. જેના વડે વસ્તુ ગણાય તે ગણિત કે ગણિમ કહેવાય છે તે ગણિત એક બે વગેરેથી લઈ શીર્ષપ્રહેલિકા સુધીની સંખ્યા, જેનું સ્વરૂપ આગળ કહેવાશે. Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૮ હવે જે અવમાનનું સ્વરૂપ કહ્યું, તેને ક ંઇક વિશેષતાથી કહે છે दंड धणु जुगनालिय अक्खो मुसल होइ चऊहत्थं । दसनालियं चं रज्जुं वियाण अवमाण सण्णा ॥९०॥ સમાસ ગાથા : દંડ, ધનુષ, યુગ, નાલિકા અક્ષ અને મુશલ એ ચાર હાથ હેાય છે. દશનાલિકા પ્રમાણ રજુ અને તે અવમાન સ`જ્ઞાએ જાણવું. (૯૦) ટીકા :-સિદ્ધાંત સાગરમાં સ્થેળ યા તઢેળ વા વગેરે વચનેા વડે હાથ, દડ ધનુષ વગેરે કહ્યું છે. અહી’કોઈ કારણથી ગ્ર ંથકાર ‘હાથ’ કહ્યો નથી. છતાં પણ ઉપલક્ષણથી તેની વ્યાખ્યા જાણવી. તે હાથ આ ગ્રંથમાં જ જેતુ' સ્વરૂપ કહેવાનુ છે, તે ઉત્સુધાંશુલ વડે ચાવીસ આંગળ પ્રમાણ જાણવા. તે હાથ વડે ચાર હાથ પ્રમાણવાળા દંડ, ધનુષ, યુગ, નાલિકા, અક્ષ અને મુશલ એમ છ માપા થાય છે આ છયે અવમાન સ`જ્ઞાવાળા જાણવા એમાં નાલિકા એટલે એક પ્રકારની લાકડી અને અક્ષ ધૂસરી છે, બાકીના તે પ્રસિદ્ધ છે. દસ નાલિકા એટલે ચાલીસ હાથ પ્રમાણુ એક રજ્જુ પ્રમાણ થાય છે આ રજુમાન વિશેષરૂપ અવમાન સંજ્ઞા જાણવી. પ્ર : જો દંડ વગેરે દરેક ચાર હાથ પ્રમાણુ જ છે, વધારે ઓછા નહી. તે પછી કોઇપણ ક્રેડ વગેરે એકને લેવાથી કાર્ય થાય છે તેા ખીજા ભેદ્દા શા માટે લીધા ? ઉ. : સાચી વાત છે પરંતુ વાસ્તુભૂમિ વગેરે માપ ચેાગ્ય વસ્તુમાં લીક રૂઢીથી આ સમાન પ્રમાણવાળાઓમાં અલગ ભેદે વપરાય છે માટે બધા ભેદોને લીધા છે. લેાકમાં વાસ્તુભૂમિ વગેરે હાથથી મપાય છે. ખેતી વગેરેના વિષયરૂપ ખેતર,ચારહાથના વાંસરૂપ દંડવડે, રસ્તાના ગાઉ, યાજન વગેરે જાણવા માટે ધનુષ વડે, ખાડો, કૂવા વગેરે નાલિકાવડે જે ચાર હાથ પ્રમાણ લાકડીરૂપ છે તેનાથી મપાય છે. એમ યુગ વગેરે કોઈક દ્વેશ વગેરેના રિવાજથી નિયત વસ્તુમાં જ વપય છે. કહ્યું. કેઃ ભૂમિપર હાથ, ખેતરમાં દંડ, માગમાં ધનુષ, ખાતામાં નાલિકા વડે અવમાન પ્રમાણ જાણવુ. (૯૦) Page #156 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૨ ક્ષેત્રપ્રમાણુ પાંચ પ્રકારના દ્રવ્યમાણ કહ્યા હવે ક્ષેત્રપ્રમાણ કહે છે. खेत्तपमाणं दुविहं विभाग ओगाहणाए निष्पन्न । एगपएसो माढाई होइ ओगाहणमणेगं ॥११॥ ગાથાર્થ - ક્ષેત્રપ્રમાણ, વિભાગ નિષ્પન્ન અને અવગાહના નિષ્પન્ન એમ બે પ્રકારે છે. એક પ્રશ્નાવગઢ વગેરે અનેક પ્રકારે અવગાહના નિષ્પન ક્ષેત્રપ્રમાણ છે. (૯૧) ટકાઈ-ક્ષેત્ર એટલે આકાશ તેના વિષચક જે પ્રમાણ તે ક્ષેત્રવિષયક પ્રમાણ. તે ક્ષેત્રપ્રમાણ વિભાગ નિષ્પન અને અવગાહના નિષ્પન્ન એમ બે પ્રકારે છે. તેમાં અવગાહના નિષ્પનને અલ્પવિષય કહેવાનું હોવાથી, તે પહેલા કહે છે. “ગવાન એમ એક દેશવડે સમુદાયનું સૂચન થતું હોવાથી અવગાહના નિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ એમ સમજવું, તે અનેક પ્રકારે છે. એકજ આકાશપ્રદેશમાં જે પરમાણુ, &યણુક, વયણક વગેરે અનંતાણુક કંધ સુધીને પુદ્ગલસમુડ અવગાહીને રહે તે એક પ્રદેશાવ્રગાઢ. તે એક પ્રશાવગાઢ વગેરે જ જેમાં અવગાહન કરે તે એકપ્રદેશાવગાઢ વગેરે શબ્દથી દ્ધિપ્રદેશાવગાઢ, વિપ્રદેશાવગાઢથી લઈ અસંખ્યય પ્રદેશવગાઢ સુધીનું વિષય સમજવે. તેનો અર્થ આ પ્રમાણે સમજો કે એકપ્રદેશાવગાઢ, દ્ધિપ્રદેશાવગાઢ, ત્રિપ્રદેશાવગાઢ, ચતુષ્પદેuદ્ધ વગેરેથી અસંખ્ય પ્રદેશાવગાઢ સુધીના દ્રવ્ય સમુહના ભેદેવડે અસંખ્યય પ્રકાર હોવાથી અવગહના નિપન્ન ક્ષેત્રપ્રમાણ અનેક પ્રકારે થાય છે. આ જ બીજામાં પ્રદેશનિષ્પન્ન ક્ષેત્રપ્રમાણ એમ કહ્યું છે, એકપ્રદેશાવગાઢ વગેરેમાં આ એક ક્ષેત્રપ્રદેશ વગેરે વડે નિના થતું હોવાથી તથા એક વગેરે ક્ષેત્રપ્રદેશમાં અવગાહવા વડે થતું હોવાથી અવગાહના નિષ્પન્ન એમ અહીં પણ, તત્વથી એકજ વાત છે એમાં કઈ પણ જાતને નિરોધ નથી. એકપ્રદેશાવગાઢ વગેરે એકપ્રદેશાવગાહીપણા રૂપ સ્વરૂપ વડે જણાતા હેવાથી તેની પ્રમાણુતા છે. (૯૧) હવે જેના વિષિધ કે વિશિષ્ટ ભાગો, ભાંગાઓ, વિકલ્પ પ્રકારે રહ્યા છે એ વિભાગ, તેના વડે થયેલ વગેરે પૂર્વમાં કહેલ વ્યુત્પત્તિ અર્થ યુક્ત વિભાગ નિષ્પન્ન ક્ષેત્ર પ્રમાણુ કહે છે. છે. ૧૭. Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ વિસમોસ अंगल विहत्थि रयणी कुच्छी धणु गाऊयं च सेढी य । पयरं लोगमलोगो खेत्तपमाणस्स पविभागा ॥ ९२ ॥ ગાથાથી આગળ વંત, હાથ, કુક્ષી, ધનુષ, ગાઉ, શ્રેણી, પ્રતર, લોક અલોક આ સર્વે ટીકાર્ય વિભાગ નિષ્પન ક્ષેત્ર પ્રમાણના પ્રવિભાગે એટલે ભેદો થાય છે. (૯૨) હવે સૂત્રકાર જાતે જ આ ભેદનું વિસ્તારથી નિરૂપણ કરવાની ઈચ્છાથી અંગુલસ્વરૂપને નિર્ણય કરે છે. तिविहं च अंगुलं पुण ऊस्सेहंगुल पमाण आयं च । एक्ककं पुण तिविहं सूई पयरंगुल घणं च ॥१३॥ ગાથાર્થ –ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ, અને આત્માગુલ એમ અંશુલ ત્રણ પ્રકારે છે. તથા દરેક અંગુલના પણ સૂચિ અંગુલ, પ્રતરાંગુલ ઘનાંગુલ એમ ત્રણ પ્રકાર છે. (૯૩) - ટીકાથઃ જજ વગેરે ધાતુઓ ગતિ અર્થ માં છે અને ગતિ અર્થવાળ ધાતુઓ જ્ઞાનામાં પણ વપરાય છે આથી સંજો-કમાન્તો તે વાળ અને ચંદ્ર જે પ્રમાણથી પદાર્થો જણાય તે અંગુલ કહેવાય છે, તે પ્રસિદ્ધ છે. તે અંગુલ ઉત્સધાંગુલ, પ્રમાણાંગુલ અને આત્માગુલ એમ ત્રણ પ્રકારે છે. ઉત્સધાંગુલ–એટલે અનંતા સૂમપરમાણુ રૂપ પુદ્ગલેના સમુદાયને સમાગમ થવાથી એક વ્યવહારિક પરમાણુ થાય છે વગેરે ક્રમપૂર્વક ઉછૂય એટલે આગમમાં તેમજ અહીં આગળ કહેવાતા સ્વરૂપપૂર્વક વૃદ્ધિ પામતા પુગલ સમુહ તે ઉત્સધ, તેથી. કહેલ સ્વરૂપવાળા ઉત્સધથી ઉત્પન્ન થયેલ અંગુલ તે ઉત્સધાંગુલ. અથવા નારક વગેરેના શરીરની ઊંચાઈના પ્રમાણ નિર્ણય કરવારૂપ જે વિષયવાળું અંગુલ તે ઉસૈધાંગુલ. તે અહીં આગળ કહેવાતા નિયમ મુજબ ઉત્સધાંગુલના પ્રમાણથી ચારગણુ કે હજારગણું પ્રમાણથી ઉત્પન્ન થયેલ તે પ્રમાણુગુલ, અથવા પ્રમાણપ્રાપ્ત અંગુલ તે પ્રમાણગુલ. એનાથી બીજું કઈ મોટું અંગુલ નથી. માટે આજ પ્રમાણ પ્રાપ્ત અંગુલ છે. જો કે આજ અવસર્પિણી કાળમાં સમસ્ત લેક વ્યવહાર તેમજ રાજ્ય વગેરેની વ્યવહારના પ્રથમ પ્રણેતા રૂપે પ્રમાણભૂત યુગાદિદેવ શ્રી ઋષભદેવ અથવા ભરત ચક્રવર્તિ જેવા પુરૂષનું અંગુલ તે . પ્રમાણગુલ. જે કાળમાં ભારત સગર વગેરે શાસ્ત્રોક્ત પ્રમાણવાળા મનુષ્ય હોય તેઓને આત્મા (શરીર) લે. તે આત્માઓનું અંગુલ તે આત્માઅંગુલ આ ત્રણે પ્રકારના અંગુલેને પણ દરેકના સૂટ્યગુલ, પ્રતરાંગુલ, ઘનાંગુલ, એમ ત્રણ પ્રકારો છે. તેમાં લંબાઈથી એક આંગળ પહોળી અને એક પ્રદેશ જાડી એક આકાશ પ્રદેશની શ્રેણું શુચી અંગુલ કહેવાય છે. એ વાસ્તવિક પણે અસંખ્યય પ્રદેશ સૂચીરૂપે હોવા છતાં Page #158 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપ્રમાણ ૧૩૧ 9 પણ અસત્ કલ્પનાએ સૂચીના આકારે ત્રણ પ્રદેશની કલ્પનાથી વિચારણા કરવી. તે આ પ્રમાણે સૂચીને સૂચી વડે જ ગુણુતાં પ્રતરાંગુલ થાય છે એ પણ ખરેખર અસ`ખ્યપ્રદેશ રૂપ જ છે પણ અસત્ કલ્પનાએ પૂ'માં કહેલ ત્રણ પ્રદેશવાળી સચીને તેજ ત્રણ પ્રદેશવાળી સૂચીએ ગુણવાથી દરેક ત્રણ પ્રદેશ નિષ્પન્ન ત્રણ સચી રૂપ નવ પ્રદેશ સ્થાપન કરીને વિચારવુ તે આ પ્રમાણે :::, પ્રત્તરને સચીવડે ગુણુતા લંબાઇ, પહેાળાઈ અને જાડાઈની સમાન સ`ખ્યા રૂપ ઘનાંશુલ થાય છે. પ્રત્તાંશુલ તા લખાઈ, પહેાળાઇ વડે સમાન સ`ખ્યાવાળા છે, પણ જાડાઈથી નથી. કેમકે જાડાઇથી એકપ્રદેશ રૂપ જ છે એ પ્રમાણે પ્રતરાંગુલથી ધનાંગુલના ભેદ વિચારવા. આ પણ વાસ્તવિક રીતે તે લખાઇ, પહેાળાઈ અને જાડાઇથી અસ`ખ્ય પ્રદેશરૂપ, પશુ અસત્ કલ્પનાએ સત્તાવીશ પ્રદેશ પ્રમાણુપૂર્ણાંમાં કહેલ ત્રણ પ્રદેશરૂપ સીનેપૂમાં ખતાવેલ નવ પ્રદેશરૂપ પ્રત્તર વડે ગુણુતા સત્તાવીશ પ્રદેશના સંભવ હાય છે એની સ્થાપના આગળ બતાવેલ નવપ્રદેશે. રૂપ પ્રત્તરની ઉપર નીચે નવ નવ પ્રદેશા મૂકીને વિચારવી ⠀⠀⠀⠀ : આ ધનાંશુલ લખાઇ પહોળાઈ અને જાડાઇ વડે તુલ્યતાએ થાય છે.(૯૩) હવે ઉત્સેધાંગુલ, પ્રમાણાંશુલ અને આત્માંગુલમાંથી ઉત્સેધાંગુલના પ્રમાણુનું શું સ્વરૂપ છે? એમ શંકા કરી તેના પ્રમાણુની ઉપત્તિક્રમનું નિરૂપણ કરે છે. सत्येण सुतिकखेण विछेतुं भेत्तं च जं किर न सक्का । तं परमाणं सिद्धा वयंति आईं पमाणाणं ॥ ९४ ॥ : ગાથા :- સારી રીતે તીક્ષ્ણ એવા શસ્રવડ પણ જેને છેદી કે ભેદી ન શકાય તે પરમાણુ જ ઉત્સેધાંગુલની ઉત્પત્તિના પ્રમાણાનું પ્રથમ કારણ છે એમ જ્ઞાનસિદ્ધ કેવલીઓ કહે છે. (૯૪) ટીકા :-જે પરમાણુને અત્યંત તીક્ષ્ણ તલવાર વગેરે, તેમજ ભાલા વગેરે શસ્રો વડે દવા માટે કે ભેદવા માટે શક્તિમાન ન થઈ શકાય, કેમકે અતિ સૂક્ષ્મ હોવાથી આવા પ્રકારના તે પરમાણુને કહેવાતા ઉત્સેધાંગુલની ઉત્પત્તિના કારણરૂપ ઉૠષ્ણુ ઙ્ગિકા વગેરે. પ્રમાણાના પ્રથમ આરંભ કરનાર કારણરૂપે જ્ઞાનસદ્ધ કેવલીઆ કહે છે, નહિ કે મુતિપ્રાપ્ત સિધ્ધા કારણૢકે તેમણે શરીર વગેરેના અભાવ હોવાથી વચન હોતું નથી. જિ શબ્દ વડે પરમાણુનું આ લક્ષણ જ કહેવાય છે, પરંતુ તેને કોઈપણુ છેઠવા કે ભેદવા માટે પ્રયત્ન કરતા નથી. તેમાં અતિ લક્ષ્ણત્વ હોવાથી તે છેદનભેદનના વિષય રૂપ થતુ નથી, અને પ્રયાજન ન હાવાથી એમ સચવે છે. વ્યવહારનયના મતે જ આ પરમાણુ રૂપે કહેવાય, છે, બાકી તા વાસ્તવિક રીતે અનતા પરમાણુ રૂપ સ્કંધ જ છે. જ્યારે સૂક્ષ્મપરમાણુ તે ફકત Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૨ સૂક્ષ્મ પરિણામને પામેલ હાવાથી આંખ વડે જોવા રૂપ તેમ જ છેઠવા, ભેદવા વગેરે ક્રિયાના વિષયરૂપ ન હાવાથી આ વ્યવહારનય પરમાણુ જ મનાય છે, એજ પરમાણુ રૂપ અણાય છે. (૯૪) પ્રશ્ન:- શું પરમાણુના પણ નિશ્ચય અને વ્યવહાર રૂપ ભેદ છે ? કે જેથી આ પરમાણુને વ્યવહારનય માને છે એમ કહેા છે ? ઉત્તરઃ— હા, છે જ, તે કહે છે. જીવરામસ परमाणु सो दुविहो सुमो वह वावहारिओ चेव । अप्पएंसेो ववहारनएणणंत सुहुम य खधो ॥९५॥ એવાય-સૂક્ષ્મ તથા વ્યવહારિક એમ બે પ્રકારે તે પરમાણું છે. સક્રમ પાણુ અપ્રદેશી છે અને વ્યવહારનયવડે અન"તપ્રદેશવાળા સ્કેલરુપ વ્યવહારિક પરમાણુ છે (૯૫) ટીકા:- આ છંદું ગીતિકા નામે છે, પણ ગાથા છંદ નથી. તે પરમાણુ સામાન્યથી સૂક્ષ્મ એટલે નૈબ્રિયિક તથા વ્યવહારિક એમ બે પ્રકારે છે. તેમાં નિશ્ચય નયં માન્ય સૂક્ષ્મ પરમાણું પોતાના સિવાય અન્યપ્રદેશના અભાવ હાવાથી નિરશરૂપે અપ્રદેશ જ જાણવા. વાસ્તવિક રીતે આ પ્રકારના જ પરમાણુ કહેવાય છે, પરમ એટલે શ્રેષ્ઠ કોટીને! અણુ એટલે સૂક્ષ્મ, પ્રકૃષ્ટ કેાટીની સૂક્ષ્મતા જેને પ્રાપ્ત કરી તે પરમાણુ. આવા પ્રકારની વ્યુત્પત્તિ છે. કહ્યું છે કે— 4 कारणमेव तदन्त्यं सूक्ष्मो नित्यश्च भवति परमाणुः । एक रसो वर्ण गन्धो ત્રિસ્પર્શાયજિમ ", ઉત્તરકારૂપ હ્રયણુક વગેરે સ્ક ંધાના અત્યકારણરૂપ આ પરમાણુ જ છે. આ પરમાણુ બીજા કોઇપણ કારણનું કાર્ય નથી, કારણકે તેના પહેલા ખીજા કેાઈની પણ શરૂઆતના અભાવ હાવાથી મણુક વગેરે તે પૂર્વોત્તર અપેક્ષાએ કાર્ય અને કારણરૂપે થાય છે. વળી તે પલાણુ સૂક્ષ્મ, નિત્ય, એકરસ, એકવણુ, એકગંધ, અને એ સ્પર્શયુક્ત અને કાર્યના લિંગરૂપે છે. વ્યવહારનયના મતે અન`તાઅણુથી બનેલ 'ધ જ, જે હજુ સૂક્ષ્મ પરિણામને જ પ્રાપ્ત થયેલ છે, તથા છેદનભેદન થઈ ન શકવાથી તે પણુ પરમાણુ જ કહેવાય છે. કારણકે સૂમપણાના કારણે છેદનભેદનના અવિષયરૂપે તેની સમાનતા સૂફ઼મપરમાણુ સાથે હોવાથી, પ્ર. :-ભલે એમ હા, છતાંપણ સૂક્ષ્મ પરમાણુને પ્રમાણેના આદિ કારણ રૂપે કેમ સ્વીકારતા નથી ? સક્ષમ પરમાણુ પ્રમાણેાના કારણ રૂપે વપરાતું નથી એમ નથી કારણકે વ્યવહારિક પરમાણુ પણ તે જ સમ અનતા પરમાણુથી બનેલ છે. Page #160 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપ્રમાણ ઉ. -સાચું કહ્યું, પરંતુ અહીં પ્રમાણ વ્યવહાર રજુ કર્યો છે. વ્યવહારમાં અને લોકમાં સર્વત્ર અનંત અણુવાળા સ્કંધને જ મુખ્યત્વે ઉપગ થાય છે. સૂમ પરમાણુઓને નહિ, એ બતાવવા માટે પ્રમાણેના આદિ રૂપે તેની વિરક્ષા કરી નથી. અને બીજા ગંભીર અભિપ્રાય અને સૂત્રપ્રવૃતિઓ વગેરે કારણે સ્વયે પિતાની બુદ્ધિથી વિચારી લેવા. (૫) જે વ્યવહારિક પરમાણુ વડે તે પછીના જે પ્રમાણે જેમ થાય છે તે પ્રમાણે બતાવે છે. परमाणु य अणंता सहिया उस्साहसण्डिया एक्का । साणंतगुणा संती ससण्हिया सोऽणु व्यवहारी ९६॥ ગાથાર્થ : અનંતા પરમાણુ ભેગા થવાથી એક ઉશ્લષ્ણુલક્ષિણ થાય છે. તે ઉહલાણ લર્ણિકા અનંતી મળવાથી લકપુલક્ષિણકા થાય છે અને તેજ વ્યવહારિક પરમાર કહેવાય છે. (૯૬) . ટીકાથે વ્યવહારિક અનંત પરમાણુઓ મળવાથી ક ઉલ્લફણક્ષેણિકા થાય છે. જે અત્યંત શ્વસ્થા હોય તે ક્ષણશ્લેણ તે જ ક્ષણણિકો કહેવાય છે. ઉત્તર પ્રમાણેની અપેક્ષાએ 37 એટલે પ્રબળતાએ શ્લેષ્ણશ્લેણિકા તે ઉશ્લેકણબ્લફિણકો કહેવાય છે, તે અનંતા ગુણ થયે છતે શ્લલર્ણિકા થાય છે. આગમમાં અનેક સ્થાનમાં આ શ્લફણશ્લફિણકા પૂર્વની ઉ૯લણશ્લણિકા કરતાં આઠ ગણી કહી છે. ગ્રંથકાર વડે એનંતગુણ કયાંથી લખી છે તે કેવલીએ જ જાણે, અમે છદ્મસ્થ હોવાથી જાણી શકતા નથી. ગાથામાં તો છે તે લિંગ વ્યત્યય થવાથી અને જે કારને જ જણ તે હેવથી છે. અને તે જ ક્ષણક્ષણૂિંકા વ્યવહારિક પરમાણુના ક્રમપૂર્વક જ ઉન્ન થતી હોવાથી ઉપચારથી વ્યવહારિક પરમાણુ પણ કહેવાય છે. તેથી આટલા પ્રમાણ વાળી મુખ્યરૂપે બ્લકણશ્લણિકા કહેવાય છે. અને ઉપચારથી વ્યવહારિક પરમાણુ પણ એને જે કહે છે એમ સિદ્ધ થયું. (૯૬) હવે અહીં જેની બુદ્ધિ ખીલી નથી એ શિષ્ય પ્રશ્ન કરે છે કે : પ્રશ્ન -વ્યવહારિક પરમાણુ અનંતાણુઓથી બનેલ હેવા છતાં પણ છેદન ભેદનના અંવિષયરૂપ છે એમ કહ્યું. તે શું અનંતાણુ વડે બનેલા બધા સ્કંધ આવા પ્રકારના જ હોય છે કે કેઈક છેદન વગેરેના વિષયરૂપ પણ થાય છે? Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ જીવસમાસ घोऽणंत परसो अत्येगइओ जयम्मि छिज्जेज्जा । भिज्जेज्ज व एवहओ ना छिज्जे ना य भिज्जेज्ज ॥९७॥ S ગાથા અનત પ્રદેશાથી બનેલ સ્કંધામાં કેટલાક સ્પધા જગતમાં છેદાય છે અને ભેદાય પણ છે અને કેટલાક સ્કધા છે જે ભેદાતા પણ નથી અને છેદાતાયેનથી. (૯૭) ટીકાથ :-આ જગતમાં અનતા પરમાણુ રૂપ પ્રદેશે। વડે બનેલ સ્ક ંધામાંથી કેટલાક સ્કંધા ભાલા વગેરેથી કાણા પાડવા રૂપે ભેદાય પણ છે, અને ખડ્ગ વડે બે ભાગ કરવા રૂપ છેદાય પણ છે, કારણકે તેઓ ખાદર ભાવને પામેલા હેાવાથી અને કેટલાક સૂક્ષ્મ પરિણામ રૂપે રહેલા કા છેદ્યાતા નથી અને ભેદ્યાતા પણ નથી. લાકડા, પત્થર, ઢેફા વગેરે ખાદરભાવને પામેલા આંખ વડે રૢખાતા સ્કધા છેદન ભેદનના વિષયરૂપે થાય છે. સૂક્ષ્મ પરિણામને પામેલા તા અતિશયજ્ઞાનવડે જણાતા હોવાથી છેદનભેદનના વિષયરૂપે થતા નથી. 'વેરાત વવસો અત્યંળોનો ય છિન્નેન્ના 1 મિન્ગેજ્ઞ વ' આવા પ્રકારના કોઇક પાઠ છે પરતુ આમાં કાઇ સૂત્ર સાથે અ ભેદ નથી. (૯૭) જે છેદન વગેરેના અવિષયરૂપ છે અને સૂક્ષ્મ પરિણામને પ્રાપ્ત થયેલ છે તે વ્યવહારિક પરમાણુ આગળ બતાવી ગયા છે. અને હમણાં જ ખાદર પરિણામ રૂપ તથા છેદન વગેરેના વિષયરૂપ સ્ક ંધા કે જે લક્ષ્ણશ્ર્વચ્છુિકા ની આગળ રહેલા તેમજ બાકી રહેલ ઉત્સેધાંગુલની નિષ્પત્તિમાં કારણ રૂપ પરિણામ વિશેષોને બતાવે છે. परमाणू तसरेणू रहरेणू अग्गयं च वालस्स । - लिक्खा जूया य जवा अट्टगुण विवडिढया कमसे। ॥९८॥ ' ગાથા :-પાણુ, ત્રસરેણુ, રથ, ખાલના અગ્રભાગ, લીખ, જુ, યવ આ દરેક એકબીજાથી ક્રમશ: આઠગણા મોટા છે. (૯૮) ટીકા : અહી પરમાણુ પછી ઉપલક્ષણ વ્યાખ્યાથી ઊ રેણુના પાઠ જાણવા. કારણકે આગમમાં અનેક જગ્યાએ તે પ્રમાણે જોવામાં આવે છે તેમજ તે યુક્તિ સંગત પણ છે. તેથી પરમાણુ, ઉર્ધ્વરેણુ,ત્રસરે, રથરેજી વગેરેથો જવ પર્યન્ત સુધી પરિમાણ વિશેષ અનુક્રમે આઠ આઠ ગણા સમજવા તે આ પ્રમાણે પરમાણુથી ઉવ રેણુ આઠગણુ થાય છે. અહીં પરમાણુ એટલે આગળની ગાથામાં કહેલ લક્ષ્ણૠણિકા રૂપ છે તે ગ્રહણ કરવા પણ છેદન વગેરેના અવિષયરૂપ તથા પ્રમાણુના પ્રથમ કારણરૂપ વ્યવહારિક પરમાણુ ન લેવા. કારણકે તે વચ્ચે અન તગુણા પરમાણુ વડે જ ખનેલ શ્લેષ્ણુણુિકા કહી છે તેમજ આઠ પરમાણુ ખરાખર ઉ રેણુ કે જે ખાદર પરિણામવાળુ કહ્યું છે તે ઘટી ન શકે કારણકે વ્યવહારિક પરમાણુ Page #162 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપ્રમાણ ૧૩૫ અતિ સૂક્ષમ છે અને તે ઉર્ધ્વરેણુ તે બારી વગેરેમાંથી સૂર્યના કિરણે વગેરેના બહાને પિતાનાથી અથવા બીજાથી ઉપર નીચે તિર્થો ફેલાવાને સ્વભાવવાળી જે ધૂળ તે ઉર્ધ્વરેણુ કહેવાય છે, માટે તે ઉર્ધ્વરેણ વ્યવહારિક આઠ પરમાણુ વડે શી રીતે થાય? આથી સિદ્ધાંતથી અવ્યભિચારી આઠ સ્લણશ્લણિકા રૂપ ઉપચારથી વ્યવહારિક પરમાણુ વડે એક ઉર્ધ્વરેણુ થાય છે એમ નક્કી થયું. '' પૂર્વ વગેરે દિશાના વાયુ વડે પ્રેરિત જે ધૂળ ઊડે તે વરેણું કહેવાય છે ઉર્ધ્વરે સ્વયંપણે ઊડે છે. જ્યારે ત્રસરેણુ પૂર્વ વગેરેના વાયુથી જ ઊડે છે. આથી તેનું અલ્પ પ્રમાણ છે. માટે આઠ ઉર્વરેણું એ એક ત્રસરણ થાય છે. આ પ્રમાણે હેવાથી ગાથામાં ઉર્વારણને અધ્યાહાર યુક્તિસંગત જ છે એમ માનવું.. ચાલતા રથના ચક્રથી ઊડતી જ ધુળ તે રથરણ, ત્રસરણ પૂર્વ વગેરે દિશાના વાયુ વાયે છતે ઊડે છે જ્યારે આ રથરેણુ વાયુ હોવા છતાં રથન ચક્ર વગેરેના ખનન વગર ઊડતી નથી. આથી ત્રસરેણુ અલ્પપ્રમાણ છે. માટે આઠ ત્રણ વડે એક રથરેગુ થાય છે. અહીં “માબૂ જળ તણો એવા પ્રકારને પાઠ ઘણી પ્રતમાં દેખાય છે. પણ તે બરાબર નથી. કારણકે ઉપર કહેલા ન્યાય પ્રમાણે વિપરિતતા આવતી હોવાથી. રથરેણુને આશ્રયી ત્રસરેનું આઠગણાપણું ઘટતું નથી. જે કઈ એમ કહે કે આ પાઠ તે સંગ્રહણી કારે ઘરમાણૂ ખૂ, તા. વગેરે દ્વારા કહ્યો છે તેમાં પણ એક સરખો જ રસ્તે છે કે તે પાઠને આગમની સાથે વિચારતા વિરોધ આવે છે, તેમજ યુકિતથી અસંગત હોવાથી ઘટી શક્તો નથી. ' ! 1 આઠ રથરેણુ વડે દેવકુરૂ ઉત્તરકુરના મનુષ્યને એક વાસાગ્ર થાય છે. એ આઠ વાલાગ્ર વડે હરિવર્ષ, રમ્ય ક્ષેત્રના મનુષ્યને એક વાસાગ્ર થાય એ આઠ વાલા)- વડે હૈમવત હૈરણ્યવંત ક્ષેત્રના મનુષ્યનો એક વાલાઝથાય,એ આઠ વાલા વડે પૂર્વપશ્ચિમવિદેહના મનુષ્યને એક વાસાગ્ર થાય છે એવા આઠ વાલાગ્ર વડે ભરત રાવત ક્ષેત્રના મનુષ્યને એક વાસાગ્ર થાય છે. વાળાગ્ર એટલે વાળને અગ્રભાગ. આ પ્રમાણે વાલાોના ભેદો હોવા છતાં પણ વાલાગ્ર સામાન્ય જાતિની વિવક્ષાથી સામાન્ય રૂપે વાલાગ્ર એમ એકજ નિર્દેશ કર્યો છે. આઠ ભરત રાવત મનુષ્યના વાલાથી એક પ્રસિદ્ધ સ્વરૂપવાળી લીખ જાણવી. એ આઠ લીખથી એક યુકા (જૂ) થાય છે. આંઠ યુકા વડે ચવ શબ્દથી સૂચિત એક યવમધ્ય થાય છે. (૯૮) તે યવમધ્ય પછી શું? તે કહે છે. अ य जवमज्झाणि अंगुलं छच्च अंगला पाओ। पाया य दो विहत्थी दोवि य विहत्थी भवे हत्यो ॥९९॥.. Page #163 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ગાથા -આ યવમધ્યવરે એક અગુલ, છ અંગુલને એક પાત, બે પાદની એક વંત, બે વેતને એક હાથ થાય છે. (૯૯). ટીકાર્યુઃ આઠ યવમધ્ય વડે એક અંશુલ થાય છે, આ એક અંગુલ એ જ ઉત્સુધાંશુલ કહેવાય છે. એ છ અંગુલ વડે એટલે છ આંગળના વિસ્તારવાળો એક પગ એટલે પગના તળિયાને મધ્યભાગ થાય છે. પગને એક ભાગ પગ જ કહેવાય છે. એવા એ પગ ભેગા કરીએ ત્યારે બાર આંગળ પ્રમાણુની એક વેંત થાય છે. બે વેંત વડે એક હાથ થાય છે. મૂળ ગાથામાં “જગુરુ વિસ્થા જળ' વગેરે જે કહ્યું છે તેમાં નિ શબ્દ વડે હાથને પર્યાયવાચી શબ્દ જાણે. બે હાથ પ્રમાણુ એક કુક્ષીનું માપ જાણવું. કુક્ષ શબ્દ ગાથામાં ન કહેલ હોવા છતાં પણ અધ્યાહારથી જાણો કેમકે અહીં (ગા. ૯૨) મૂળ ગાથામાં પહેલા કહેલ હેવાથી તેમજ આગમમાં કહેલ છે. (૯) આથી આગળ શું છે? તે કહે છે. नऊहत्थं पुण घणुयं दुन्नि सहस्साई गाउयं तेसिं । चतारि गाउया पुण जोयणमेगं मुणेयव्वं ॥१०॥ ગાથાર્થ : ચાર હાથને એક ધનુષ્ય થાય છે. બે હજાર ધનુષનો એક ગાઉ થાય, ચાર ગાઉન એક યોજન જાણ. (૧૦૦) ટીકા : ચાર હાથ કે બે કુક્ષી પ્રમાણે એક ધનુષ થાય છે બંનેમાં એક જ અર્થ હોવાશી સમાનતા છે. તે બે હજાર ધનુષને એક ગાઉ થાય છે. ચાર ગાઉન એક સેજન જાણવે. આ જનને મૂળ ગાથામાં (ગા.૯૨) ઉપન્યાસ ન કર્યો હોવા છતાં પણ ગાડતા કહેવા વડે જણાતું હોવાથી, આગમમાં કહેલ હોવાથી, તેમજ ઉપયોગી હોવાથી કહ્યો છે. (૧૦) ગાઊ પછી મૂળ ગાથા (ગા. ૯૨) માં જે કે શ્રેણી પ્રતર વગેરે ક્ષેત્ર પ્રમાણના વિભાગ રૂપે બતાવ્યા હોવા છતાં પણ આ ઉત્સધાંગુલથી બનેલ પ્રમાણના વિચારમાં તેની વ્યાખ્યા નથી કરતા. કારણ કે હમણું તે અપ્રસ્તુત છે. તેની નારક વગેરેની અવગાહના માપવામાં જરૂર રહેતી નથી. અહીં ફક્ત નારક વગેરેની અવગાહનાના વિષયરૂપ ઉત્સધાંગુલ પ્રમાણથી જ અહિં કહે છે. તેની અવગાહના માપવામાં જન સુધીના માપ જ વપરાય છે. આથી જરૂરીઆતવાળા માપની જ વ્યાખ્યા કરી. શ્રેણી વગેરે તેમાં વપરાતા ન હોવાથી તેમજ અપ્રસ્તુત લેવાથી તેની વ્યાખ્યા કરતા નથી. આગળ ઉપર તેની પણ વ્યાખ્યા કરીશું. આ પ્રમાણે ઉભેધાંગુલ અને તેનાથી બનેલ વેંત વગેરે ક્ષેત્રપ્રમાણુ કહ્યું. હવે ક્રમ પ્રાપ્ત પ્રમાણુગુલ અને તેનાથી બનેલ વેત વગેરે ક્ષેત્રપ્રમાણને કહે છે, Page #164 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રમ્પમાણુ 18૭ उस्सेहंगुलमेग हवइ पमाणंगुल दुपंचसयं । ओसप्पिणीए पढमस्स अंगुलं चक्कवट्टिस्स ॥१०१॥ ગાથાર્થ એક ઉધાંગુલ હજાર બે પાંચસો ગણું થાય ત્યારે એક પ્રમાણાંગુલ થાય છે. અને તે પ્રમાણાંગુલ આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવતિના અંગુલ સમાન જાણવું. (૧૦૧) ટીકર્થ : આગળ કહેલ સ્વરૂપવાળા એક ઉત્સધાંગુલને બે પાંચ) ગણું એટલે હજારગણું કરવાથી પ્રમાણુગુલ થાય છે ગાથામાં “aiારાત” પદ પરથી વિચરતા” એમ સમજવું. કારણકે પદના એક દેશથી સમસ્ત પદ જાણી શકાય એ ન્યાય છે. આનું તાત્પર્ય એમ થાય કે એક ઉત્સધાંગુલ હજારગણુ હોય તે એક પ્રમાણાંગુલ થાય. આ ઉત્સધાંગુલથી હજારગણુ પ્રમાણાંગુલ આ અવસર્પિણીમાં પ્રથમ ચક્રવર્તિનું એક અંગુલના બરાબર હતું એમ જાણવું. પ્ર. : જે આ પ્રમાણે ભરતચક્રીના અંગુલને પ્રમાણગુલ બરાબર કહ્યું છે તે એ પ્રમાણે ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ ચાર ગણુ થાય છે. પણ હજારગણું થતું નથી તે પ્રમાણે ભરત ચક્રવતિ પિતાના (આત્માંગુલ) આંગળથી પિતે એકવીશ આગળ ઊંચા હતા એમ અનુગદ્વાર ચૂર્ણ માં કહ્યું છે. જ્યારે ઉત્સધાંગુલ વડે પાંચસે ધનુષ પ્રમાણ છે દરેક ધનુષ જે છ— આંગળ પ્રમાણુ હોય તે પાંચસે ધનુષના અડતાળીસ હજાર આંગળ થાય છે. એ પ્રમાણે એક પ્રમાણુાંગુલમાં ઉત્સધાંગુલ ચાર જ થાય છે. કેમકે એકસે વીસ વડે પ્રમાણગુલેના ૪૮૦૦૦ સંખ્યાવાળા ઉત્સધાંગુલની સંખ્યાને ભાગતા ચારસે જ જવાબ આવે છે. માટે જ ભરતચકો સંબંધી પ્રમાણગુલ ઉત્સધાંગુલથી ચારગણુ છે, પણ હજારગણુ નથી એમ નિર્ણય થાય છે. તે પછી તમે હજારગણું કેમ કહ્યું? ઉત્તર-સાચી વાત છે. પરંતુ પ્રમાણગુલની અઢી આંગળની ઉત્સધાંગુલ રૂ૫ પહેલાઈ છે. તેથી જ્યારે પિતાની પહેળાઈ વગેરે માત્ર લંબાઈ વિચારીએ તે ઉધાંગુલથી પ્રમાણગુલ ચાર ગણુ થાય છે. અને અઢી આંગળરૂપે ઉસૈધાંશુલે પહોળાઈ વડે ચારગણી પ્રમાણુગુલની લંબાઈને ગુણીએ તો ઉસેંઘાંગુલ સાથે એક આંગળ પહોળી ચાર ગણી લાંબી એક (પટી થાય) અને એટલાજ પ્રમાણુવાળી બીજી પણું અને ત્રીજી તે લંબાઈથી ચારસે આગળના પ્રમાણની પણ પહેલાઈથી અડધા આંગળની. તેથી એની લંબાઈમાંથી ૨૦૦ આંગળ ઓછા કરી પહોળાઈમાં જોડવા જેથી આ પ્રમાણે કરવાથી ૨૦૦ આંગળની લંબાઈ રૂપે ક્ષેત્રફળ મળશે. છે. ૧૮ Page #165 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ સમાસ તે પછી આ ત્રણેને એકબીજાની ઉપર ઉપર મૂકવાથી (સરવાળે કરવાથી) ઉત્સધાંગુલથી હજારગણી લાંબી એક આંગળ પહેળી પ્રમાણગુલની સૂચી સિદ્ધ થશે. તેથી આ સૂચીને આશ્રયી ઉત્સધાંગુલથી પ્રમાણાંગુલ હજારગણું કહ્યું છે. બાકી વાસ્તવિકપણે તે ચાર ગણું જ છે. આથી પૃથ્વી, પર્વત, દ્વિપ, સમુદ્ર, વિમાન વગેરેના માપ ચાર ગણા લાંબા અને અહી આગળ પહેલા એ પ્રમાણુગુલ વડે જ મપાય છે. નહીં કે હજારગણું લાંબા અને એક આંગળ સૂચીશ્રેણરૂપ પ્રમાણુગુલ વડે આ વાત અમે બીજા શાસ્ત્રોને જેવાથી તેમજ વૃદ્ધ પરંપરા વડે જાણું છે. બાકી તત્વ તે કેવળજ્ઞાનીઓ જાણે. (૧૦૧) આ છ પ્રમાણગુલથી ભરત ચક્રવર્તીને મધ્યતલરૂપ (પગ) પાદ થાય છે તે બે પાટે તેમની એકત થાય, તે બે તે એક હાથ થાય છે, તે ચાર હાથેથી એક ધનુષ થાય છે, તે બે હજાર ધનુષને એક ગાઉ થાય છે, ચાર ગાઉને એક જન થાય છે એ પ્રમાણે પૂર્વમાં કહેલ સર્વ વસ્તુઓ અહિં પણ જાણવી. જે એ પ્રમાણે હોય તે યોજના સુધીના ક્ષેત્રપ્રમાણની વ્યાખ્યા થઈ. જે શ્રેણી પ્રત્તર વગેરે બીજા પણ મૂળગાથામાં ભેદો કહ્યા છે તેની હજુ સુધી વ્યાખ્યા થઈ નથી માટે તેની વ્યાખ્યા કરે છે. तेणंगुलेण जं जोयणं तु एत्तो उ असंखगुणयारो । सेढी पयरं लोगो लोगो णता अलोगो य ॥१०२॥ ગાથા : તે પ્રમાણાંગુલ વડે જે યોજન છે તેનાથી અસંખ્યગુણે કરીએ ત્યારે શ્રેણી થાય છે. તેને અસંખ્યણા કરવાથી પ્રત્તર, તેને અસંખ્યણા કરવાથી લેક અને લેકને અનંતણે કરવાથી અલાક થાય છે. (૧૨) ટીકાથ : પૂર્વોક્ત પ્રમાણગુલને ઉત્સધાંગુલમાં કહ્યા પ્રમાણે વૃદ્ધિ કરવાથી એક પ્રમાણુ યેજન થાય છે. તે એજનથી લઈ ઉત્તર ઉત્તરમાં અસંખ્યાત રાશિવડે ગુણતા અનુગદ્વારમાં કહેલ ક્રમ પ્રમાણે એકત્રીત કરી ધનરૂપ બનાવેલ સમચોરસ લોકની એક પ્રદેશવાળી શ્રેણી થાય છે. તે શ્રેણીને અસંખ્યાત ગણું કરવાથી યક્ત સ્વરૂપવાળા લેકના એક આકાશ પ્રદેશ માત્ર જાડાઈવાળે અસંખ્યાત જન લાંબા-પહોળે આકાશ પ્રદેશને પ્રત્તર થાય છે. તે આકાશપ્રત્તરને પણ અસંખ્યાતગણે કરવાથી યક્ત સ્વરૂપવાળ લેક થાય છે. તે લેકને અનંતગુણે કરવાથી અલોક થાય છે. કારણકે અસંખ્યાત વડે તે અલકને પાર આવતું નથી. (૧૨) આ પ્રમાણે પ્રમાણગુલ કહ્યું. તેના પ્રસંગે પહેલા ન કહેલ શ્રેણી વગેરેની પણ વ્યાખ્યા કરી. હવે આત્માગુલ કે જેને પહેલા ઉપન્યાસ કર્યો છે તેની વ્યાખ્યા કરે છે , Page #166 -------------------------------------------------------------------------- ________________ ક્ષેત્રપ્રમાણે ૧૩ जे जम्मि जुगे पुरिसा अट्ठसयंगुल समूसिया हुंति । तेसि सयमंगुलं जं तयं तु आयंगुलं होइ ॥१०३॥ ગાથાર્થ : જે પુરુષ જે યુગમાં પિતાના આગળ વડ કરી એકસો આઠ આંગળ ઊંચે હેય, તે પુરૂષનું પિતાનું અગલ તે તેનું આત્માગુલ કહેવાય. (૧૦૩) ટકાથ : જે ચક્રવતિ વાસુદેવ વગેરે પુરૂષો સુષમ દુષમ વગેરે જે કાલમાં પિતાના આંગળી વડે એક આઠ આંગળ ઊંચા હોય છે. તે એકસેઆઠ આગળ ઊંચા પુરૂષનું પિતાનું આગળ તે આત્માગુલ થાય છે. એને ભાવાર્થ આ પ્રમાણે છે :- અહીં જે એકસો આઠ આંગળનું ઉચ્ચપણું છે. તે લક્ષણશાસ્ત્રમાં કહેલ પ્રમાણ વગેરે લક્ષણ યુક્તત્વના ઉપલક્ષણથી છે. પ્રમાણાદિ લક્ષણયુક્ત પુરૂષ જ મોટે ભાગે એક આઠ આંગળ ઉચા હોય છે તેથી તેઓને અહીં ઉપન્યાસ કર્યો છીએ, બાકી તો એકસો આઠ આંગળના માપથી વધતા ઓછા ઊંચા જે પુરૂષો જે યુગમાં શાસ્ત્રોક્ત પ્રમાણ વગેરે લક્ષણે યુક્ત હોય તે પુરુષોનું જે જે પિતાનું આગળ તે જ આત્માગુલ જાણવું. (૧૦૩) પ્રશ્ન :-ઉત્સધાંગુલ વગેરે ત્રણ પ્રકારના અંગુલે વર્ણવ્યા. પરંતુ ક્ષેત્રપ્રમાણના ભેદોમાં ન કહેવાથી એ ક્ષેત્રપ્રમાણુ રૂપ તમને માન્ય છે તે આ અંગુલે વડે કયું ક્ષેત્ર માપી શકાય? કે જેથી એની ક્ષેત્રપ્રમાણતા થાય છે. ઉત્તર :-ત્રણ પ્રકારના અંગુલેનું દરેકનું પ્રમેયક્ષેત્ર છે તે બતાવવા ગ્રંથકાર પિતે જ ગાથા કહે છે. સેક્સ સિM ૩ નિહસચાર્યું ગાયમાળT | दीवुदहि भवणवासा खेत्तपमाण पमाणेण ॥१०॥ ગાથા :- શરીરનું માપ ઉભેધાંગુલથી અને ઘર પથારી, વગેરેનું માપ આત્માગુલ વડે કરવું, દ્વિપ, સમુદ્રો, ભવન, આવાસ વગેરેનું પ્રમાણ પ્રમાણાંગલ વડે જાણવું. (૧૦૪). ટીકા :-નારક વગેરેના શરીરની ઉંચાઈ ઉત્સધાંગુલ પ્રમાણ વડે જણાય છે નરક, તિર્યચ, મનુષ્ય, દેવો બધાના શરીરની જે શાસ્ત્રમાં, ___ सत्त धणु तिनि रयणी छच्चेव य अंगुलाई रयणाए । मुणसु पमाणं भवधारणीय देहस्स निरयाणं ॥ સાત ધનુષ, ત્રણ હાથ, અને છ આગળ રત્નપ્રભામાં નારકેના ભવધારણીય શરીરનું - Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨. અવસમાસ પ્રમાણ જાણવું, વગેરે બીજા શાસ્રામાં જે પ્રમાણ કહ્યું છે તે પણ ઉત્સેધાંશુલ નિષ્પન્ન જ, વહેત, હાથ વગેરેના પ્રમાણુ પૂર્ણાંક જ જાણવું, ખીજી રીતે નહીં. ઘર, શયન વગેરેનું પ્રમાણુ આત્માંશુલ વડે જાણવું, જે કાળે જે ચક્રવતી, વાસુદેવ વગેરે પૃથ્વીમ’ડલને ભગવનારા હોય છે તેઓના શયન, આસન, ઘર, નગર વગેરે વાસ્તુએના માપ આત્માંગુલથી નિષ્પન્ન શ્વેત, હાથ વગેરે વડે મપાય છે બીજી વડે નહિં. દ્વિપ, સમુદ્ર, ભવના, વહેંધર વગેરે ક્ષેત્રોનુ જે પ્રમાણુ છે તે પ્રમાણાંશુલ વડે નિષ્પન્ન યેાજન સુધીના મો વડે માય છે બીજા વડૅનહી. અહિં વાત્તામાં સકાર જે દીર્ઘ છે તે અલાક્ષણિક જાણવા. દ્વીપ અને સમુદ્ર પ્રસિદ્ધ છે, ભવન એટલે અસુરકુમાર વગેરે દેવાના આવાસે, વર્ષો એટલે ભરત, હૈમવત, રવ, મહાવિદેહ વગેરે ક્ષેત્ર, આના વડે હિમવત વગેરે વષ ધર, પવ તા, વિમાન, નરકાવાસા, પૃથ્વીના આંતશએ, પાતાલકળશેા, સરોવરો, નદી વગેરે આ સવ` પ્રમાણાંગુલ વડે અનેલ માપાથી જ મપાય છે. પ્રશ્ન :-જો ઉત્સેધાંશુલ વગેરે વડે નારક વગેરેના શરીર વગેરે પ્રમેય રૂપે જે કહ્યા છે તે તે દ્રવ્ય જ છે. તેથી તેનાથી તા દ્રવ્યપ્રમાણ જ પ્રાપ્ત થાય છે. તેા પછી એને ક્ષેત્રપ્રમાણમાં કેમ કહ્યા ? ઉત્તરઃ- જે વાત છે તે તમે અમારો અભિપ્રાય ન જાણતાં હોવાથી કહી છે. નરક વગેરેના શરીર વગેરેના દ્રવ્ય દ્વારા જે ક્ષેત્રને અવગાહીને હ્યા હાય તે જ ક્ષેત્ર અહિં પ્રમેયરૂપે કહ્યું છે એમ જાણવુ. કે જેથી તેમની ક્ષેત્રપ્રમાણતા સાથે વિધ ન રહે, અહિં જે ક્ષેત્ર પ્રમેયરૂપે સાક્ષાત નથી કહ્યું. કારણકે તે ક્ષેત્ર મુખ્યરૂપે અમૂ છે તેથી તેનુ પ્રમાણ થઇ શકે નહી.. એમ વિચારવુ. (૧૦૪) આ પ્રમાણે વિષય ત્રણે અંશુલાનું વર્ણન કર્યુ.. અને તેની વ્યાખ્યા કરતા કરતા 'ધ્રુવિત્ની વળી ગાથા રૂપ મૂળગાથામાં કહેલ અલાક સુધીના ક્ષેત્રપ્રમાણના વિભાગાની પણ વ્યાખ્યા કરી તેઓની વ્યાખ્યા કરવાથી મૂળ ગાથાનું સ ંપૂર્ણ વિવષ્ણુ થયુ.. અને તેનું વિવરણ થવાથી ક્ષેત્રપ્રમાણુરુપ પ્રમાણુદ્વારના જાદ્વારની વ્યાખ્યા થઇ. હવે કાળપ્રમાણ રૂપ ત્રીજા ભેદની વ્યાખ્યા કરે છે. 95 品 Page #168 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૩ કાળ પ્રમાણ कालेत्ति य एगविहो कालविभामा य हाइ णेगविहो। समयावलियाइओ अणंत कालोति णायव्वा ॥१०५॥ ગાથા : “કલ એ પ્રમાણે તે એક પ્રકારે છે. અને કાળ વિભાગે કરી અનેક પ્રકારે છે. તથા સમય આવલિકા વગેરેથી અનંતકાળ જાણ (૧૦૫) ટીકાW : જિનેશ્વરના શાસનમાં દરેક વસ્તુઓ સામાન્ય વિશેષાત્મક છે. તેમાં સામાન્ય રૂપ વિવાથી દરેક વસ્તુ એક રૂપ જ છે, જેમ વન. અને વિશેષરૂપ ધિવક્ષાવડે દરેક વસ્તુ અનેક રુપે છે, જેમ વન, ધવ ખેર, પલાશ, શાલ, તાલ, તમાલ વગેરે અનેક પ્રકારના પિતાનામાં રહેલા ઝાડોના ભેદ વડે અનેક પ્રકારે છે. એ પ્રમાણે અલગ અલગ સમય આવલિકા વગેરે રૂપે પિતાનામાં રહેલા અનેક ભેદના સમુદાયપ, જેને શબ્દાર્થ પહેલા કહી ગયા છે તે કાળ પણ “કાળ' એમ સામાન્ય વિવક્ષાથી એક પ્રકારે છે. જ્યારે તે કાળની પણ વિભાગરૂપભેદેની વિવક્ષા કરીએ ત્યારે તે અનેક પ્રકારે થાય છે. તે અનેક પ્રકાર શી રીતે થાય છે તે કહે છે. સમય અને આવલિકા છે જેની શરૂઆતમાં તે પ્રાણ, તેંક, લવ વગેરે કે જેનું સ્વરૂપ તત કહેવાશે. પ્ર.: આ કાળ છે, તે સાન્ત છે કે અનંત છે? ઉ. : આ કાળ સામાન્ય રૂ૫ વિવક્ષાથી અનંત છે. એટલે અંત વગર અને ઉપલક્ષણથી અનાદિ છે. એ કાળ ભૂતકાળમાં ન હતું એમ નથી, વર્તમાનકાળમાં નથી એમ નથી, ભવિષ્યમાં ન હશે એવું પણ નથી. (૧૫) હવે કાળનું અનેક પ્રકારપણું બતાવે છે. काला परमनिरुध्धा अविभागी तं तु जाण समओति । तेऽसंखा आवलिया ता संखेज्जा य ऊसासो ॥१०६॥ ગાથાર્થ જાળને અત્યંત સૂક્ષ્મ અને વિભાગ રહિત ભાગને તું સમય તરીકે જાણ. તે અસંખ્યાતા સમયથી એક આવલિકા થાય છે, અને સંખ્યાતિ આવલીકા વડે એક વાસવાસ થાય છે. (૧૬) ટીકાર્ચ -પિતાના ઉત્પન્ન થવા વડે જે સારી રીતે આવલિકા વગેરે સર્વ પ્રકારના કાળ વિશેને પ્રાપ્ત થાય છે કે વ્યાપે છે તે સમય અથવા સારી રીતે પદાર્થોને સ્થિતિ વિશિષ્ટપણે જેના વડે જાણી શકે તે સમય. તે સમયને હે શિષ્ય તું જાણુ એ પ્રમાણે શિષ્યને સંબધન કર્યું છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ જીવસમાસ તે સમયરૂપ કાળ પરમ એટલે અત્યંત સંક્ષિપ્ત એટલે સૂક્ષ્મ રૂપે છે. અથવા સર્વ અલપરૂપે છે. જેનાથી બીજી કોઈ અ૫કાલની માત્રા નથી. પરંતુ તે સમય જ સર્વાલ્પકાળમાત્રા છે. આથી જ તે વિભાગરહિત છે. કારણકે અત્યંત સૂક્ષમ હોવાથી કેવલીઓની બુદ્ધિ વડે પણ છેદતા દાતા (કાળને) ભેદ, અંશ, વિભાગ થતું નથી. તેથી તે અવિભાગી છે. જો તેને પણ વિભાગ થાય તે તે સમયનું પરમ નિરૂદ્ધપણું ન રહે. માટે સર્વ સૂક્ષ્મ શરહિત કાલ વિશેષ તે સમય એમ નક્કી થયું. આ સમયે અત્યંત કમળ બે કમળના પાંદડાઓને એકબીજા પર ગોઠવી તીક્ષણ સેય વડે ભેદતા એક પાંદડેથી બીજે પાંદડે જતા અસંખ્યાતા સમયે વીતે છે. સાડીના ફાડવા વગેરે દ્રષ્ટાંતે આદિ અહીં ઘણું વક્તવ્ય છે તે અનુગ દ્વારથી જાણવું. તે અસંખ્યાતા સમયથી એક આવલિકા થાય છે. અસંખ્યાતાના અસંખ્યાતા ભેદ થાય છે, તે અહીં જ કહેશે. તેમાં જેટલા પ્રમાણવાળા અસંખ્યાતા વડે આવલિકામાં અસંખ્યાતા સમયે થાય છે, તે અહીં પણ આગળ અમે કહીશું. તે સંખ્યાતિ આવલિકા વડે એક ઉચ્છવાસ એટલે ઊંચો શ્વાસ થાય છે, ઉપલક્ષણથી નીચે શ્વા એ પણ સંખ્યાતી આવાલિકાથી જ થાય છે એમ જાણવું, ઉચ્છવાસથી ઉપલલિત નિઃશ્વાસ ઉચ્છવાસ નિ:શ્વાસ : એ બંનેમાં પણ સંખ્યાતી આવલિકાઓ હોય છે, એમ માનવું (૧૬) આ શ્વાસોશ્વાસ અવિશેષરૂપ જે તે ન લેવે પરંતુ વિશિષ્ટ જ લે. અને તે શ્વાસે શ્વાસને પ્રાણ કહેવાય છે. તે પ્રાણ બતાવી રહ્યા છે. ' हट्ठऽणगल्लुस्सासा एसो पाणुत्ति सन्निओ एको । पाणू य सत्त थोवो थवा सत्तेव लवमाहु ॥१०७॥ ગાથાર્થ : આનંદીત, નિરિગી યુવાન સંબંધી જે ધાસોધાસ તે એક પ્રાણ કહેવાય છે. સાત પ્રાણુનો એક સ્તક થાય છે. અને સાત સ્તકનો એક લવ કહેવાય છે. (૧૦૭) ટીકાર્ય -આનંદિત, ઘડપણથી અપીડિત એટલે યુવાન અને ભૂતકાળ કે વર્તમાન કાળમાં રોગથી ન ઘેરાએલ એવા પુરૂષ સંબંધી જે શ્વાસોશ્વાસ તે એક પ્રાણ કહેવાય છે. ગાથામાં કહેલ સત્તાન પદ પરથી પદના એક દેશ વડે સંપૂર્ણ પદ જણાય છે એ ન્યાયે શ્વાસનિઃશ્વાસ એમ સંપૂર્ણ પદ જાણવું. પણ સંજ્ઞા વડે સર્વજ્ઞ એમ વ્યવહાર કર્યો છે કેટલાક પvમાને ૩ અલાક્ષણીક છે એમ કહે છે માટે પ્રાણ એમ કહેવું. રોગ ઘડપણ વગેરેથી અસ્વસ્થ પુરૂષના શ્વાસે શ્વાસ ઝડપી ધીમા વગેરે રૂપ અસ્વાભાવિક ગતિવાળા હોવાથી હૃષ્ટ વગેરે વિશેષણ ગ્રહણ કર્યા છે એમ વિચારવું. '. આ સાત પ્રાણ ભેગા થવાથી સ્તક કહેવાય છે. સાત સ્તંક મળવાથી તીર્થકર ગણુધરે તેને લવ કહે છે. (૧૦૭) Page #170 -------------------------------------------------------------------------- ________________ કાળપ્રમાણ अट्ठतीसं तु लवा अद्धलवा चेव नालिया हो । ટ્રા નાઝિયા મુદ્દા તીસ મુદ્દુત્તા બહેારા શ્વા ૧૪૩ ગાથા ટીકા: સાડી આડત્રીસ લવની એક નાહિકા, એટલે ૨૪ મિનિટની એક ઘડી થાય છે એ નાડીકાનુ એક સુહૃત' અને ત્રીસ મુહુર્તાના એક અહેારાત્ર થાય છે. (૧૦૮) હવે એક મુહુર્તમાં જે શ્વાસેાશ્વાસ થાય છે તેની સંખ્યા કહે છે. तिन्नि सहस्सा स य सयाणि तेसतरी य उस्सासा । ऐक्केक्कस्सेवइया हुंति मुहुत्तस्स ૩સ્સામાં ૫૨૦ા ગાથા : ત્રણહજાર સાતમા તેર (૩૭૭૩) વાસાશ્ર્વાસ એક મુર્હુત માં થાય છે.(૧૦૯) ઢીંકા : પૂર્વમાં કહેલ સ્તક લવ વગેરેના ક્રમપૂર્વક ત્રણહુજાર સાતસે તાંતેર ઉશ્વાસ ઉપલક્ષણથી ઉશ્વાસનિઃશ્વાસે એ ઘડીરૂપ એકમુર્હુત'માં થાય છે. તે આ પ્રમાણે સાત શ્વાસેશ્વાસના એક સ્તાક કહ્યો છે એવા સ્તકો એક લવમાં સાત થાય છે માટે સાતને સાતે ગુણુતા એક લવમાં (૪૯) એગણપચાસ શ્વાસેશ્વાસ થાય છે. એક મુર્હુત માં સત્યેાતેર (૭૭) લવા થાય છે આથી ૭૭ ને (૪૯) ઓગણપચાસે ગુણુતા ઉપર પ્રમાણેની ૩૭૭૩ સંખ્યા થાય છે (૧૦૯) અહારાત્ર પછીના જે કાલવશેષો છે તે બતાવે છે. पन्नरस अहारत्ता पकखो पकखाय देो भवे मासा | दो मासा उउसन्ना तिन्नि य रियवा अयणमेगं ॥ ११०॥ दो अयणाई वरिसं तं दसगुणवडिढयं भवे कमसेो । दसय सयं च सहस्सं दस य सहस्सा सयसहस्सं ॥ १११ ॥ वाससयसहस्सं पुण चुलसीइगुणं हव्वेज्ज पुव्वंगं । पुव्वंगं सयसहस्सं चुलसीईगुणं भवे पुव्वं ॥ ११२॥ ગાથા : પદ્મર અહેારાત્રીના એક પક્ષ થાય છે, એ પખવાડીયાના એક માસ થાય, એ માસની એક ઋતુ થાય છે, ત્રણ ઋતુના એક અયન થાય, એ અયનાનુ એક વર્ષ થાય છે. તે વર્ષની પછી દશદા ગુણા કરવાથી દશ, સા, હજાર, દશહજાર, લાખ. એ લાખને ચાર્યાસી (૮૪) ગુણા કરવાથી એક પૂર્વાંગ થાય છે, પર્વાંગને ચાર્યાસી લાખે (૮૪ લાખ) ગુણવાથી એક પૂર્વ છે. (૧૧૦ ૧૧૧ ૧૧૨) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૪ છવાસમાસ ટીકાર્થ -પંદર ચહેરાને એક પક્ષ એટલે પખવાડયુ થાય છે. બે પખવાડીયાને એક મહિને થાય છે. બે માસની એક ઋતુ સંજ્ઞા છે. ત્રણ હતુઓ એટલે છ મહિનાને અયન થાય છે. બે અર્યનમેં એક વર્ષ થાય છે. તે વર્ષને દશની સંખ્યા વડે અનુક્રમે ગુણવાથી જે સંખ્યા વધે છે. તે કહે છે. દશ એને દગુર્ણવાથી , તેને દેશે ગુણવાથી હજાર, તેને દસે ગુણથી દશહજાર, તેને દેસે ગુણવાથી લાખે થાય છે. એ લાખ ધને ચોર્યાશી (૮૪) વડે ગુણવાથી ૮૪ લાખ (૮૪૦૦૦૦૦) વર્ષ પ્રમાણ એક પૂર્વગ થાય છે. આ પૂગને લાખ કરી તેને ચોર્યાશી (૮૪) વડે ગુણીથી એક પૂર્વ વર્ષ થાય છે. એટલે પૂર્વોગને લાખવડે ગુણી તેની જે સંખ્યા આવે તેને ૮૪ વડે બુણવાથી એક પૂર્વ થાય છે. બીજા ગ્રંથમાં પૂર્વાગને પૂર્વીગ વડે ગુણવાથી એટલે ૮૪૦૦૦૦૦ (ચોર્યાસી લાખ) ને ચેર્યાશી લાખ વડે ગુણવાથી એક પૂવ થાય છે. આ બધી રીતે માં તાત્યયાર્થ એકજ છે. એમાં કઈ જાતને વિરોધ નથી, પૂર્યને જે છકડો થાય છે તે પાછળની ગાથામાં બતાવશે. (૧૧૦–૧૧૧-૧૧૨) આગળ ગાથામાં કહેલ પૂર્વની વિધિ કર્યા પછી એક પૂર્વમાં કેટલા વર્ષો થાઈ છે તે કહે છે पुवस्स उ परिमाण सारं खलु हांति काडि लक्खाओ। ઇને જ સસ વેધડ્યા વાસ કીપ ફા ગાથાર્થ -પૂર્વનું પરિમાણ સીરકોડ લાખ છપ્પન હજાર કોડ વર્ષો છે (૭૦૫૬oooo oooo0સંખ્યા પ્રમાણે વર્ષે એક પૂર્વમાં હોય છે. ટીકાથર- પૂર્વમાં ૭૦,૧૬૦૦,૦૦૦૦૦૦ પ્રમાણે વર્ષો હોય છે. તેને ચર્યાશી લાખે ગુણવાથી એક નરુતાંગ થાય છે. એને પણ ૮૪ લાખે ગુણવાથી નયુત થાય છે. એને ૮૪ લાખે ગુણવાથી નલિનાંગ થાય છે. એને પણ ૮૪ લાખે ગુણવાથી નલિન થાય છે. એ પ્રમાણે દરેક સંખ્યાને પૂર્વ પૂર્વ સંખ્યાને ૮૪ લાખ વડે ગુણવાથી ઉત્તરોત્તરની સંખ્યા પ્રાપ્ત થાય છે, તે આગળ આગળની વધતી જે સંખ્યા છે તેઓના નામ અનુક્રમે આ પ્રમાણે જાણવા. મહાનલિનાંગ, મેહનલિન, પ૬માંગે, પદ્મ, કમલાંગ, કમલ કુમુદાંગ, કુમુદ, ત્રુટિતાંગ, ત્રુટિત, અટટાંગ, અટ્ટ, અવવાંગ. અવવ, હુકાંગ. હહુક, અયુતાંગ, અયુત, પ્રયુતાંગ, પ્રયુત, શીર્ષપ્રહેલિકાંગ, આ બધી સંખ્યાઓ ૮૪ લાખે અનુક્રમે ગુણવાથી આવે છે. શીર્ષ પ્રહેલિકાગને પણ ૮૪ લાખે ગુણવાથી શીર્ષપ્રહેલિકા થાય છે. આ શીર્ષપ્રહેલીકાને આકડાથી બતાવે છે તે આંક ૧૯૪ રૂપ થાય છે. તે આ પ્રમાણે ૭૫૮૨, ૬૩૨૫, ૩૦૭, ૩૭૧૮, ૨૪૧, ૫૭૯૭, ૩૫૬૯, ૯૭૫૬, ૯૬૪૦, ૬૨૧૮, ૯૬૬૮, ૪૮૮, ૧૮૩, ૨૯૬, આ સંખ્યાની આગળ ૧૪૦ મીંડા મૂકવાથી શીર્ષપહેલીકા નામની છેલ્લી સંખ્યા છે. સૂત્રકારે પણું કહે છે, Page #172 -------------------------------------------------------------------------- ________________ કળ પ્રમાણ ૧૪પ घुवंग पुव्वंपि य नउयंग चेव हाइ नउयं च । नलिणंगं नलिणंपि य · महानलिणंग महानलिणं ॥११४॥ पऊमं कमलं कुमुवं तुडियमडडमवव्व हू हुयं चेव । अउयंगं अउय पउय तह सीसपहेलिया चवे ॥११५॥ ગાથાર્થ : પગ, પૂર્વ, નયતાંગ, નયત, નલિનાંગ, નવિન, મોહનલિનાંગ મહાનલિન, પદ્મ કમલ, કુમુદ, કુંઠિત, અટક, અવવ, દૂહુક અયુતાંગ, અયુત્ત, પ્રવૃત્ત તથા શીર્ષપ્રહેલિકા (૧૧૪-૧૧૫) ટીકાર્થ : અહીં પ્રથમ ગાથામાં પૂર્વાગ વગેરે આઠ નામો ઉલ્લેખપૂર્વક કહ્યા છે. બીજી ગાથામાં અગ્યાર નામે ઉલ્લેખપૂર્વક કહ્યા છે. પરંતુ પદ્માંગ, કમલાંગ, કુસુદાંગ; ત્રુટિતાંગ, અટટાંગ, અવવાંગ, હૃહકાંગ, પ્રયુતાંગ, શીર્ષ પ્રહેલિકાંગ નામે નથી કહ્યા તે નવ નામે ઉપલક્ષણથી સ્વયં જાણી લેવા. આ બધા મળીને અઠ્ઠાવીસ થાય છે, આ અઠ્ઠાવીસ નામ વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ વગેરેમાં કહેલ અપેક્ષાએ કંઈક કેમભેદ, કેઈક વખત બિકુલ અલગ નામ દેખાય તે એમાં મુંઝાવું નહીં. સંકેતાનુસારે નામ ભેદ હોવા છતાં પણ અભિધેય તત્ત્વમાં તે અભેદ છે. આથી જ પ્રસ્તુત ગ્રંથની સૂત્ર પુસ્તકમાં કયાંક વાંચના ભેદ જોઈને વાચ્ય અર્થને અભેદ હેવાથી કંઈ પણ અવિશ્વાસ ન કરે. આ પ્રમાણે ગણિતના વિષયને યોગ્ય એટલે કાળ થાય છે, તેટલે કાળ શીર્ષપ્રહેલિકા સુધીને બતાવ્યું છે. આથી આગળ એક, દસ, સે, હજાર, વગેરે ગણિત સંખ્યાના વ્યવહાર ઉલ્લંઘન કરી ગયેલ હોવાથી એને અસંખ્ય રૂપે છે. તે કાળને અનતિશયિઓએ (વિશિષ્ટ જ્ઞાન વગરના લેકેએ) પલ્ય વગેરેની ઉપમાથી જ તાણ, તે કાળે બતાવે છે. • एवं एसो कालो वीसच्छेएण संखमुवयाइ । तेण परमसंखेज्जो काला उवमाए नायव्वो ॥११६॥ ગાથા : એ પ્રમાણે આ વર્ષ છેદ ઉડે એટલે વર્ષોની ભેદ વડે આ કાળ સંખ્યાને પામે છે. તેના પછીનો કાળ અસંખ્યાતો કહેવાય છે. તેને ઉપમાઓ વડે જાણવો.(૧૧૬) ટાર્થ એ પ્રમાણે ઉપર કહ્યા મુજબ વર્ષોના એક, દસ, સે, હજર વગેરે ગણિતથી જે છે એટલે ભેદ કરવામાં આવે છે તે ભેદથી શીર્ષ પ્રહેલિકા સુધીને કાળ જ સંખ્યાને પામે છે. તે પછીને કાળ પૂર્વ મુનિઓ વડે ગણિત સંખ્યાપૂર્વક વ્યવહાર કર્યો ન હોવાથી અસંખ્યાત કાળ તરીકે કહેવાય છે. તે કાળ ઉપમા વડે જ જાણુ. (૧૧૬) Page #173 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ જે પલ્ય (ખાડા) વગેરની ઉપમાથી જણાતે કાળ, પાયમ અને સાગરેપમ એમ બે પ્રકારે છે. તેમાં પાપમને નિર્ણય કરે છે. पलिओयमं च तिविहं उद्धारऽद्धं च खेत पलिकं च । एक्केक्कं पुण दुविहं बायर सुहुमं च नायव्वं ॥११७॥ ગાથાર્થ : ઉદ્ધાર, અદ્ધા અને ક્ષેત્ર એમ પપમ ત્રણ પ્રકારે છે. તે ત્રણેમાં દરેકના પણ બાદર અને સૂક્ષ્મ એમ બબ્બે ભેદ જાણવા. (૧૧૭) ટીકર્થ : અનાજની કઠીની જેમ ખાડો (પદ્ય) કે જેનું સ્વરૂપ આગળની ગાથામાં કહેવાશે. તેની ઉપમા જેમાં છે તે પોપમ તે પોપમ ઉધાર પપમ, અધા ૫૫મ અને ક્ષેત્ર પલ્યોપમ એમ ત્રણ પ્રકારે છે. તેમાં જેનું સ્વરૂપ કહેવાશે એવા વાલાઝ અથવા તેના ટુકડા વડે દ્વીપ અને સમુદ્રોને જે ગણત્રી વડે ઉધાર કરવો તે ઉધાર વિષયક તે ઉધાર પ્રધાન જે પલ્યોપમ તે ઉધાર પલ્યોપમ. તથા અધા એટલે કાળ તે પણ જેનું સ્વરૂપ કહેવાશે એવા વાલાો કે તેના ટુકડાને દર વર્ષે એક એક કાઢવા રૂપ કાળ ગ્રહણ કરાય છે. અથવા અધ્યા પલ્યોપમથી જાણવા યોગ્ય નરક વગેરેના આયુરૂપ કાળ તે જ અધા. તે અડધા પ્રધાન કે અધ્ધા વિષયક જે પોપમ તે અધ્યાપપમ. - તથા ક્ષેત્ર એટલે આકાશ તેને ઉધાર (કાઢવા રૂ૫) વિષયક જે પલ્યોપમ. તે ક્ષેત્ર પલ્યોપમ એઓમાં દરેકને સૂકમ બાદર રૂ૫ બે પ્રકારના ભેદે છે કે જેનું સ્વરૂપ આગળ કહેવાશે.(૧૧૬) - આ પલ્ય કરે છે કે જેના વડે પોપમની ઉપમા કરાય છે. जं जोयण विच्छिण्णं तं तिएणं परिरएण सविसेसं ।' तं चेव य उब्बिद्ध पल्लं पलिओवमं नाम ॥११८॥ ગાથાર્થ : જે એક યોજનાના વિસ્તારવાળા અને ત્રણ ગણ પરિધિવાળે તથા એક જનની ઊંચાઇવાળો ગોળ જે પલ્ય એટલે ખાડો તે પાપમ કહેવાય છે. (૧૧૮) . ટીકા , નાગ એ શિષ્યને કેમલ આમંત્રણ રૂપે છે. અહીં શિવમ માં વિભક્તિનો વ્યત્યય થવાથી સાતમી વિભક્તિ જાણવી તથા વહ૪ માં લિંગ વ્યત્યય થવાથી પુલિંગ પણ જાણવું તેથી પલ્યોપમે એટલે પલ્યોપમના વિષયમાં ધાન્યના પલ્ય એટલે કઠીની જેમ પહેલા કહેલ છે તે પલ્ય જાણ. જે પલ્ય એક જન ગેળાકાર હોવાથી લાંબો-પહોળો જાણવે. તે જન કંઈક અધિક એ ત્રણ ગણી પરિધિવાળે છે, કેમકે સર્વ ગળી વસ્તુઓ પોતાના વિધ્વંભથી કે આયામથી ત્રણ ગણી યુક્ત કંઈક અધિક Page #174 -------------------------------------------------------------------------- ________________ કાળપ્રમાણ - *" . પરિધિ થાય છે એ પ્રમાણેના વચનથી સાધિક ત્રણ જન વાળી તે પલ્યની પરિધિ છે ઊંચાઈથી પણ તે પથ એક જન ઊંચે છે તે પલ્ય લંબાઈ વડે, પહેળાઈ વડે, તથા ઊંચાઈથો એક જન પ્રમાણવાળે તેમજ પરિધિ વડે તે સાધિક એજનના છઠ્ઠા ભાગમાં કંઈક ન્યૂન યુક્ત ત્રણ જનની પરિધિવાળે જે પલ્ય છે તે પલ્ય અહીં પલ્યોપમના વિષયમાં જાણ. (૧૧૮) હવે જે આ પલ્ય જે સ્વરૂપવાળા વાળથી ભરાય છે તેનું નિરૂપણ કરે છે. एगाहिय वेहिय तेहियाण उक्कोस सत्तरत्ताणं । समहूं संनिचियं भरियं वालग्ग कोडीणं ॥११९॥ ગાથાથ એક દિવસ, બે દિવસ ગણ દિવસ, કે વધુમાં વધુ સાત દિવસના બાળકના જે વાળાગો વડે આ કંઠ સુધી તેમજ દબાવી દબાવીને એકદમ ગાઢ કરવા 'પૂર્વક પલ્ય ભરે. (૧૧૯). ટીકાર્થ : એક દિવસમાં થયા હોય તેવા, એ પ્રમાણે બે દિવસ કે ત્રણ દિવસ વડે થયા હોય તેવા, એ પ્રમાણે ચાર દિવસ વગેરેથી વધુમાં વધુ સાત રાતમાં થયા હોય એવા બાળકોના વાળને અગ્ર ભાગ લે, કે જે અત્યંત સૂક્ષમ છે. તે વાળના અગ્ર ભાગ વડે કરી આ ખાડી ભરે. આ ભરેલે ખાડો લે. તેમાં મુલા માથા પર એકજ દિવસમાં જે કરોડો વાલા ઉગે તે એક દિવસના બનેલા (એકાહિક) કહેવાય છે. એ દિવસમાં જે ઉગે તે બે દિવસની બનેલી (કવ્યાહિકી) ત્રણ દિવસ વડે બનેલા તે (વ્યાહિક) એ પ્રમાણે સાત રાતના ઉગેલા તે સપ્તરાત્રીકી કહેવાય છે. તે ખાડો. વાલાઝોકેટી વડે આ છું એટલે અંતભાગ સુધી ભરેલો તથા દબાવી દબાવીને કઠણ કરવા પૂર્વક ભર. (૧૧) તે પછી શું તે કહે છે. तत्तो समए समए एक्कक्के अवहियम्मि जो कालो । संखेज्जा खलु समय बायर उद्धार पल्लंमि ॥१२०॥ ગાથાર્થ : તે ખાડામાંથી સમયે સમયે એક બાલ કાઢવાથી જે કાળ થાય છે તે બાદર ઉધ્ધાર પાપમ કહેવાય છે. તેની અંદર સંખ્યાતા જ સમયે થાય છે. ટીકા : ઉપર કહેલ વાલાઝો વડે ભરેલ ખાડામાંથી દરેક સમયે સમયે એક એક - વાલા કાઢવામાં આવે તે એટલે કાળ લાગે છે, તેટલા કાળને બાદર ઉધાર પલ્યોપમ કહેવાય છે. વાચ ઉધાર વસ્તૃમિને આવૃત્તિ વડે પ્રથમાન્ત રૂપે અહીં સંબંધ કર. Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આ કાળમાં કેટલા સમયે થાય છે, તે કહે છે. એની અંદર સંખ્યાતાજ સમયે થાય છે, અસંખ્યાતા નહીં. કારણકે અહીં વાલા સંખ્યાતા છે. તેઓને દરેક સમયે કાઢતા સંખ્યાતા જ સમયે થઈ શકે. ગાથામાં રાહુ શબ્દ અવધારણ અર્થમાં લે. અહીં વાલાોની બાદરા વાલાોના સૂફમખંડ ન કરેલ હેવાથી બાદરપણાને વિચાર કર. (૧૦) હવે ક્રમ પ્રાપ્ત સૂમ ઉધાર પામને કહેવાની ઈચ્છાવાળા કહે છે. . एक्केक्कमओ लोमं कट्टमसंखेज्ज खंड महिस्सं । समछेयापंत पएसियाण पल्लं भरेाहि ॥११॥ ગાથાર્થ : એકેક લેસન (વાળ) અજય અસંખ્યાતા ટુકડા કરી તે પણ પરસ્પર એક સરખા અને અનંત પ્રદેશવાળા બનાવી તેના વડે ખાડો ભરે. (૧૨૧) સહજ વાલાગ્રોથી ભરેલા ખાડામાંથી એક એક વાળના અસંખ્યાતા અદ્રશ્ય ટુકડાઓ કરવા એટલે અસત્કલ્પના વડે તે એકેક વાલાના ત્યાં સુધી કટકા કરવા તે કટકા અદશ્યસ્વરૂપ અસંખ્ય ખંડરૂપતાને પામે છે. એ પ્રમાણે કરવાથી એકેક ટુકડા બાદર પર્યાપ્ત પૃથ્વીના શરીર બરાબર થાય છે. એમ વૃધ પુરૂ કહે છે. એ પ્રમાણે કર્યા પછી તે સર્વે પરસ્પર સરખા ટુકડાવાળા તે દરેકના હજુ પણ અનંતપ્રદેશ રૂપ અનંત પરમાણુવાળા વાળ વડે તે જ ખાડાને બુદ્ધિ વડે ભરવો. (૧૨૧) એ પ્રમાણે તે ખાઇને ભરવાથી જે કરવાનું છે તે કહે છે: ' तत्तो समए समए एक्कक्के अवहियमि जो कालो। संखोज्जवासकोडी सुहुमे उद्धार पल्लम्मि ॥१२२॥ ગાથાથ : તે પછી સમયે સમયે એક એક વાલાઝને કાઢીએ તે એટલે સમય થાય તે સક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહેવાય છે. તેની અંદર સંખ્યાતા ક્રોડ વર્ષ જેટલો કાળ જાય છે. (૧૨) ટીકાથ: તે પછી સૂક્ષ્મ ટુકડાવાળા વાલાગ્ર ભરેલા તે ખાડામાંથી દરેક સમયે એકએક સૂમ વાલાઝને ટુકડો કાઢતાં એટલે કાળ થાય છે, તે કાળ સૂક્ષમ ઉધાર પત્યેપણ કહેવાય છે. આ સૂક્ષમ ઉધાર ૫૫મમાં કેટલે કાળ લાગે છે તે કહે છે સૂમ ઉઠધાપલ્યોપમમાં સંખ્યતા કોડવર્ષ થાય છે. કારણકે દરેક વાલા અસંખ્ય ખંડરૂપ હોવાથી એક એક વાલાઝના ટુકડાઓને કાઢતાં સંખ્યાતા સમયે થાય છે. તે બધા બાલના ટુકડા કાઢતા સંખ્યકતાં કોડવર્ષ થાય છે આનું સૂફમપણું વાલા સૂફમ ટુકડા કરવા પૂર્વક વિચારવું.(૧૨૨) ? હવે આ પ્રમાણે બાઇર અને સૂક્ષમ ઉદ્ધાર પલ્યોપમ કહ્યા. હવે તેનાથીજ ઉત્પન્ન થતા સાગરોપમને કહે છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૯ કાળપસોણ एएसि पल्लामं कोडाकोडी हवेज्ज दसमुणिया । तं सागरोवमस्स उ एकस्स भवे परिमाणं ॥१२३॥ ગાથાર્થ આ બન્ને પ્રકારના પાપમને દશ કોડાકડીએ ગુણવાથી એક સાગરેપમનું પરિમાણ થાય છે. (૧૩) * ટીકાર્યું પૂર્વમાં કહેલ બાદર અને સૂક્રમ ભેદવાળા આ બને ઉદ્ધાર પલ્ટેપમાને દરેકને દશ કેડાકડી વડે ગુણતા બાદર ઉદ્ધાર સાગરે પમ તેમજ સુક્ષમ ઉદ્ધાર સાગરોપમનું પરિમાણ આવે છે. એટલે દશ કેડીકેડી ઉદ્ધાર બાદર પલ્યોપમ વડે એક બાદર ઉદ્ધાર સાગરેપમ થાય છે. અને દશ કેડાછેડી સૂક્ષ્મ ઉદ્ધાર પલ્યોપમ વડે સૂક્ષમ ઉદ્ધાર સાગરેપમ થાય છે. અત્યંત મેટાપણાની સરખામણી હોવાથી સાગરની સાથે જેની ઉપમા કરી છે તે સાગરોપમ. (૧૨૩) અહીં બાદરની જે પ્રરૂપણ કરી છે તે બાદરની પ્રરૂપણાથી સૂક્રમની પ્રરૂપણ કસપૂર્વકની થવાથી સારી રીતે કરી શકાય તથા સારી રીતે જાણી શકાય. એટલા માટે જ પ્રથમ કરી છે. આ જ કારણથી બાદર ઉદ્ધાર પલ્યોપમ, સાગરેપમની પ્રરૂપણા કરી છે. બાદરપત્યે પમ કે સાગરેપમ વડે સિદ્ધાંતમાં કંઇપણ પ્રજન નથીસૂમની તે આગમમાં જરૂર છે. તે જરૂરિયાત બતાવે છે. . जावइओ उधारो अड्ढाइज्जाण सामराण भवे । तावइआ खलु लाए हवंति दीवा समुदाय ॥१२४॥ ગાથાર્થ : અઢી ઉદ્ધાર સાગરોપમના જેટલા સમય થાય છે તેટલાજ લોકમાં દ્વીપ અને . સમુદ્રો છે. (૧૨) ટીકાર્થ : અઢી સૂક્રમ ઉદ્ધાર સાગરેપના વાલાોના ઉદ્ધાર કરતાં જેટલા સમયે લાગે તેટલાજ લેકમાં દ્વીપ અને સમુદ્રો છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે : અઢી ઉદ્ધાર સૂક્ષ્મ સાગરેપમ એટલે પચીસ કેકેડી સૂક્ષમ ઉદ્વાર પલ્યોપમના વાલાના ઉદ્ધારમાં જેટલો સમય લાગે, તેટલા સંખ્યાવાળા તિચ્છ લેકમાં સર્વ મળીને દ્વીપસમુદ્રો છે. સૂફમ ઉદ્ધાર પલ્યોપમ અને સાગરોપમ વડે દ્વીપ અને સમુદ્રની સંખ્યા નકકી કરવી એજ એનું પ્રજન છે. (૧૨) હવે ક્રમ પ્રાપ્ત અદ્ધા પલ્યોપમનું નિરૂપણ કરે છે. वाससए वाससए एकेरके बायरे अवहियम्मि । बायर अद्धा पल्ले संखेज्जा वासकोडीओ ॥१२५॥ Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જીવસમાસ ગાથાર્થ : સે. એ વર્ષે તે ખાડામાંથી એક એક વાળ કાઢયે છતે તે ખાડો જ્યારે ખાલી થાય ત્યારે બાદર અદ્ધા પોપમ થાય છે તે બાદર અદ્ધા પાપમને સંખ્યાતા કોડ વર્ષ પ્રમાણ કાળ થાય. (૧૫) ટીકાથે : પહેલા કહેલા સ્વરૂપવાળા ખાડાને સડજ બાદર વાળાગ્ર વડે ભર્યો છો જ્યારે દરેક સે, સે વર્ષે એક એક વાળાગ્ર કઢાય તે સર્વ વાળા કાઢી રહીએ ત્યારે જેટલે કાળ થાય તે બાદર અદ્ધા પપમ કહેવાય. તે બાદર અદ્ધા પાપમમાં સંખ્યાતા કેડ વર્ષો થાય છે. (૧૫) હવે સૂક્ષમ અદ્ધા પત્યે પમ કહે છે. वाससऐ वाससए एक्केक्के अवहियम्मि सुहुमम्मि । सुहमे अध्धापल्ले हवंति वासा असंखेज्जा ॥१२६॥ ગાથાર્થ : સો સો વર્ષ તે ખાડામાંથી એકએક સૂકમ વાલાને કાઢવાથી જ્યારે તે ખાડો ખાલી થાય ત્યારે સૂક્ષ્મ અધા પોપમ થાય છે. તેમાં અસંખ્યાતા વર્ષે એટલે કાળ થાય છે. (૧૨૬) ટીકાર્ય પૂર્વમાં કહેલ અસંખ્ય ખંડ કરેલ વાલાથી સંપૂર્ણ ભરેલ ખાડામાંથી દરેક સે, સે વર્ષે એક એક સૂમ વાલાઝના ખંડ કાઢીયે છ જેટલા કળે ખાડો ખાલી થાય તે કાળને સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમ કહે છે. તે સૂક્ષ્મ અદ્ધા પાપમમાં અસંખ્યાત કેડો વર્ષ રૂપ અસંખ્યાતે કાળ થાય છે. (૧૨૬) બાદર સૂક્ષ્મ અદ્ધા પોપમ કહ્યા હવે એનાથી ઉત્પન થતા બાદર સૂક્ષમ અદ્ધા સાગરોપમનું વિવરણ કરે છે. एएसिं पल्लाणं कोडाकोडी हवेज्ज दस गुणिया । तं सागरोवमस्स उ परिमाणं हवइ एक्कस्स ॥१२७॥ ગાથાર્થ : આ પલ્યોપમને દશ કડાકડી વડે ગુણતા એક અદ્ધા સાગરોપમનું માપ આવે છે. (૧૨૭) ટીકાર્થ : પૂર્વમાં કહેલ બાદર તથા સૂક્ષ્મ ભેદવાળા આ બન્ને અદ્ધા પાપમને દશ કડાકડી વડે ગુણવાથી અનુક્રમે બાદર અદ્ધા સાગરોપમ અને સૂક્ષમ અદ્ધા સાગરોપમનું. પ્રમાણુ થાય છે અને ભાવાર્થ ઉદ્ધાર સાગરોપમની જેમ જાણ. (૧૨૭) પ્રશ્નઃ અહીં આગળ સમય, આવલિકા વગેરે કાળના ભેદનાં પ્રતિપાદનને વિષય છે તે તમે સાગરેપમ સુધીને હમણા જ બતાવી ગયા પરંતુ સિદ્ધાંતમાં રવિન પટ્ટા Page #178 -------------------------------------------------------------------------- ________________ કાળ પ્રમાણ ૧૫૧ વગેરે વચનથી ઉત્સપિણિ વગેરે પણ તે કાળના જ ભેદ જણાય છે તે ભેદે હજુ કેમ કહ્યા નથી ? ઉત્તર : તે બાકી રહેલ અવસર્પિણ વગેરે કાળ વિશે કે જે સૂક્ષ્મ અદ્ધા સાગરોપમના માપથી જ ઉત્પન્ન થયેલા છે. તેનું જ વર્ણન પ્રસંગ આવવાથી ગ્રંથકાર કરે છે. दस सगरोवमाणं पुनाओ हुंति कोडिकोडीओ। ओसप्पिणी पमाणं ते चेवुस्सप्पिणीए वि ॥१२८॥ उस्सप्पिणी अणंता पोग्गल परियट्टओ मुणेयव्यो। तेऽणता तीयऽध्धा अणागयध्धा अणंतगणा ॥१२९॥ ગાથાર્થ : દશ કલાકેડી સાગરોપમ સંપૂર્ણ પૂર્ણ થયે છતે અવસર્પિણી થાય છે અને ઉત્સપિણું પણ તેટલાજ પ્રમાણ કાળે થાય છે. આવી અનંત ઉત્સર્પિણી કાળે વ્યતીત થાય ત્યારે એક પુદ્ગલ પરાવર્તાકાળ થાય છે. આવા પુદ્ગલ પરાવર્તે ભૂતકાળમાં અનંતા ગયા અને ભવિષ્યમાં અનંત ગણ આવશે. (૧૨૮-૧૨૯) ટીકાર્થક સંપૂર્ણ દશ કેડીકેડી સૂક્ષ્મ અદ્ધા સાગરોપમ પ્રમાણ કાળ થાય ત્યારે છ આરા યુક્ત અવસર્પિણી રૂપ કાળ વિશેષ થાય છે. આ વાકયને અર્થ આ પ્રમાણે છે. સૂક્ષ્મ અદ્ધા સાગરેપમ દશ કેડીકેડી પ્રમાણ થાય, ત્યારે અવસર્પિણી રૂપ કાળ વિશેષ થાય છે. એમ માનવું. તથા છ આરે યુક્ત ઉત્સર્પિણીનું પણ એટલું જ પ્રમાણ જાણવું. ઉપર કહેલ પ્રમાણવાની ઉત્સર્પિણ તથા ઉપલક્ષણથી અવસર્પિણી પણ એ બને અનતી થાય ત્યારે પુદ્ગલ પરાવર્ત કાળ જાણુ. તે પુદ્ગલપરાવર્તે ભૂતકાળમાં અનંતા થઈ ગયા એટલે ભૂતકાળ અનંત પુદ્ગલ પરાવર્તાત્મક છે અને ભવિષ્યકાળ ભૂતકાળની અપેક્ષાએ અનંતગુણે છે. વર્તમાનકાળ સમય રૂપ છે. તે એક સમય રૂ૫ વર્તમાનકાળ જાપરમ નિદ્રો ગરિમાળી ત તુ ના સમર' એ પ્રમાણે સમયની પ્રરૂપણ વખતે કો છે. સામાન્ય રૂપે સર્વકાળ રૂપ સર્વદ્ધા પણ પહેલા “ત્તિ જ gmરિણી એ પ્રમાણે સામાન્ય કાળ કહેવા વડે કહેલી જ છે.(૧૨૮-૧ર૯) આ પ્રમાણે કાળના સર્વ ભેદે કહ્યા. હવે ચાલ વિષય કહે છે. તેમાં બાદર અદ્ધા પલ્યોપમ અને સાગરેપમ નિપ્રયજન હોવા છતાં પણ પૂર્વમાં કહેલ કારણથી કહ્યું છે. સૂક્ષમ અદ્ધા પાપમ અને સાગરોપમનું જે પ્રજન છે, તે બતાવે છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પર જીવસમાસ मुंहमेणं य अ सागरस्स माणेण सव्वजीर्वाणं । कम्मिठिई कायठिई भवठिई यावि नायव्वा ॥१३०॥ ગાથાથ : સુક્ષ્મ અદ્ધા સાગરેપન અને પલ્યોપમના પ્રમાણ વડે સર્વ જીવોની કમ સ્થિતિ, સ્થિતિ, ભવસ્થિતિ જાણવી (૩૦) ટીકાર્થ : સૂક્ષ્મ જ સોનપમ અને ઉંપલક્ષણથી પલ્યોપમના પ્રમાણ વડે શું કરવા યોર્ચ છે તે કહે છે. સર્વે નરક, તિર્યંચ વગેરે ગતિના છની કર્મ સ્થિતિ, કાયસ્થિતિ અને ભવસ્થિતિ જાણવી. તે સ્થિતિ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, અંતરાય રૂપ ચાર કર્મોની એ કેડીકેડી સાગરોપમ ઉત્કૃષ્ટ સ્થિતિ છે. મેહનીય કર્મની સીત્તેર કડાકડી સાગરેપમ, આયુષ્યકર્મની તેત્રીસ સાગરેપમ અને નામશેત્રની વીસ કેડા કેડી - સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. - ' કેચ ઝટલે જ પૃથ્વી વગેરે કા ગ્રહે કરવી. કેઈએક કાયમ ફરી ફરી ત્યાં જ ઉપને ય, તે તે કેટલી વખર્ત થાય તે જેના વડે જેણુય, તે કાર્યસ્થિતિ: જેમ પૃથ્વીકાયમાં કઈક જીવ વારંવાર મરી મરીને ત્યાંજ ઉત્પન્ન થાય તે અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી રહે છે. એ પ્રમાણે અપકાય, તેજસકાય, વાયુકાર્યમાં પણ દરેકને અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ કાયસ્થિતિ કહેવી. વનસ્પતિકાયમાં તે અનંતી ઉત્સર્પિણી અવસર્પિણ છે. ત્રસકાથમાં સાધિકે બે હજાર સાગરેપમ ઉત્કૃષ્ટ કારિથતિ છે. ભવ એટલે નરક વગેરે કઈપણે એક જીવની કેઈપણ એકજ જન્મમાં જે સ્થિતિ તે ભવસ્થિતિ એટલે આયુષ્ય. તેમાં નરકમાં એકજ જીવની એક ભવમાં ૩૩ સાગરોપમની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ છે. એ પ્રમાણે જ દેવમાં પણ “વસ્થિતિ જાણવી. તિર્યંચ અને મનુષ્યમાં દરેકની ત્રણ પલ્યોપમની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ જાણવી. એ પ્રમાણે આ કર્મસ્થિતિ, કાયસ્થિતિ અને વ્યવસ્થિત સૂક્ષેમ અદ્ધ પલ્યોપમ સાગરેપમ પ્રમાણ વડે જાણવી. એ પ્રમાણે આ બેના બીજા પણ પ્રયજન સિદ્ધાંતાનુસારે કહેવા. (૧૩) હે ક્ષેત્રપંપમ કહે છે. वायर सुहमागासे कोतपरसाण समयमवहारे । बायरसुहमं खेतं उस्सप्पिणीओ असंखेजा ॥१३॥ ગાથથ : બાહર અને સુમ વાલા વડે અવગાહિત ક્ષેત્રના પ્રદેશોને દરેક સમર્થે કાઢત બાદર અને સૂક્ષ્મ, ક્ષેત્ર પલ્યોપમ થાય છે તેની અંદર અસંખ્યાતી ઉત્સર્પિણી અવસપણું પ્રમાણુ કાળે થાય છે. (૧૩૧) Page #180 -------------------------------------------------------------------------- ________________ કાળપ્રમાણુ પહ ટીકાર્થ : પૂર્વમાં કહેલ પલ્યમાં રહેલ બાદર રૂપ જે સહજ વાલાવ્યો અને સૂક્ષમરૂપ જે અસંખ્ય ખંડરૂપ વાલા, તેઓના રહેવા રૂપ સંબંધથી સંબંધિત જે આકાશ છે તેના જે અંશ વગરના પ્રદેશ છે. તે પ્રદેશને દરેક સમયે સમયે કાઢતા જેટલે કાળ થાય તેટલે કાળ યથાનુક્રમે બાદર અને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય છે. તે બનેમાં દરેકની કાળ અસંખ્યાતી ઉત્સર્પિણી રૂપ થાય છે તાત્પર્યાથે આ પ્રમાણે છે : બાર વાલાગ્ર વડે ભરેલા ખાડામાં જે એક એક વાસાગ્ર વડે અવગહિત આકાશમાં દરેક વાલાગ્રના અસંખ્યાત આકાશ પ્રદેશ છે. કારણકે વાલા બાદર છે, અને આકાશ પ્રદેશ અતિ સૂકમ હેવાથી એકેક વાલાોનું અસંખ્યાતા ક્ષેત્ર પ્રદેશમાં રહેવાથી ઘટે છે. આ સર્વ વાલાઝા વડે અવગાહીત સર્વ આકાશપ્રદેશને દરેક સમયે એક એક કાઢતા જે કાળ થાય છે તદુરૂપ બાદર ક્ષેત્ર પલ્યોપમ જાણવું. એ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ છે. જે એક વાલાગ્ર વડે અવગાહીત ક્ષેત્ર પ્રદેશને દરેક સમયે અપડારમાં યુદ્ધમાં મને વિશે અરણેજ’ એ વચનથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણુ કાળ થાય છે. તે પછી સર્વ વાલાગ્ર વડે અવગાઢ ક્ષેત્ર પ્રદેશના અપહારમાં કેમ ન લાગે ? . અસંખ્યાતા ખંડ રૂપ સૂકમ વાલાગ્ર વડે ભરેલ ખાડામાં તે એકેક સૂમ વાલીગ્ર ખંડ વડે અવગડિત જે આકાશ છે તે આકાશના પણ દરેકના અસંખ્યાતા જ પ્રદેશે. છે. કારણકે સૂક્ષમ વાલાઝના ટુકડા પણ આકાશ પ્રદેશની અપેક્ષાએ સ્કૂલ છે. અસંખ્યાતા તે પ્રદેશનું તેના વગર અવગાહી શકવાને અસંભ છે. આ સર્વ સૂક્ષ્મ વાલાગ્રના ખંડે વડે અવગાઢ જે ક્ષેત્ર પ્રદેશ છે, તે પ્રદેશને દરક સમયે એક એક કાઢતા જેટલે કાળ થાય તેટલા કાળને સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ કહે છે. આ કાળ પણ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ પ્રમાણ છે. પરંતુ બાદર કરતા અસંખ્યાત ગણે છે. કારણકે વાલા અસયાતગુણ છે. અથવા તે ખાડામાંના અસંખ્ય ખંડીકૃત વાલા વડે સ્પષ્ટ કે અસ્પૃષ્ય જે આકાશ પ્રદેશ છે, તે સેવે અહીં લેવાય છે. અને તે સર્વ આકાશ પ્રદેશને દરેક સમયે એક એક કરતા સંપૂર્ણપણે કાઢવામાં આવે ત્યારે એક સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમ થાય છે. પ્ર.: શું સૂક્ષ્મ ખંડ રૂપ કરેલ વાલાઝો વડે ભરેલ ખાડામાં હજુ પણ કેટલાક આકાશ પ્રદેશો અસ્કૃષ્ટ છે કે જેથી બીજી વ્યાખ્યા કરી ? ઉ. : સૂમ ખંડરૂપ કરેલ વાલાથી સ્પષ્ટ જે આકાશપ્રદેશો છે તેનાથી અસ્કૃષ્ટ આકાશ પ્રદેશો અસંખ્યાતા ગુણ છે. શિલા, થાંભલે બારણા, પર્વત વગેરે પદાર્થો પિતાના વડે રોકીને જેટલા આકાશમાં રહેલા છે તે આકાશને છેદમસ્થ જાણે છે. અને તે પદાર્થો વડે જેટલા પ્રદેશો પૃષ્ટ છે તેના કરતાં અસંખ્યાતા ગુણ અસ્કૃષ્ટ પ્રદેશો ત્યાંજ રહેલા હોય છે. જે એમ ન હોય તે પછીથી ઉપરથી નંખાતા લોખંડના ખીલા વગેરેને પણ ભેદી અંદર પેસતા ઝાડના મૂળીયા વગેરેને અવકાશની પ્રાસી થશે નહીં. Page #181 -------------------------------------------------------------------------- ________________ L વસમસ Relle Pelo એ પ્રમાણે ચડી' પણ સૂક્ષ્મ વાલાગ્રના પ્રકાથી ઠંસી ઠાંસીને ભરેલ ખાડામાંથી ટુકડાઓ વડે પૃષ્ટ આકાશ પ્રદેશ કરતા તે ટુકડાએ વડે અસ્પૃષ્ઠ આકાશ પ્રદેશા અસંખ્યગુણા છે. આથી જ હમણા કહેલ પ્રકારવડે કહેવાયેલ સૂક્ષ્મ ક્ષેત્ર પડ્યે પમથી આ સૂક્ષ્મ ક્ષેત્ર પાપમ અસંખ્યાત ગુણુ છે, અને આને જ આદ્ય કાલિન (પ્રાચીન) સિધ્ધાંતમાં ગ્રહણ કરેલ છે. પ્ર. જો એ પ્રમાણે જ ડાય તે પછી ખાડાને સૂક્ષ્મ વાલાગો વડે પૂરવાથી શુ પ્રત્યેાજન છે? જો તે ખાડામાં રહેલ સૃષ્ટ કે અસ્પૃષ્ઠ સવ આકાશ પ્રદેશેા લેવાના હોય તે એમજ કહેવુ ચાગ્ય છે કે તે ખાડામાં જેઆકાશ પ્રદેશો છે તે સર્વને દરેક સમયે સમયે એકેક કાઢો તેથી જે પ્રળ થાય તે સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યાપમ છે પછી વાલાગના ટુકડાઓ ભરવાથી શું ? ૭. તમારી વાત બરાબર નથી કારણકે તે વાલાગ્રા ભર્યાં વગર પહેલા પ્રકારના સૂક્ષ્મ ક્ષેત્ર પલ્યોપમનું પ્રરૂપણુ થઇ શકે નહી. પ્ર. ; પહેલા પ્રકારના સૂક્ષ્મ ક્ષેત્ર પચેપમની શી જરૂર છે ? બીજા પ્રકારનીજ અહીં જરૂર છે. ઉ: સાચી વાત છે પણ પ્રસ્તુત પયાપમ વડે દ્રષ્ટિવાદ્ધમાં દ્રબ્યો મપાય છે. તેમાના કેટલાક દ્રવ્યો સૂક્ષ્મ વાાગ્રના ખંડ વડે પૃષ્ટ આકાશ પ્રદેશ વડે મપાય છે, તેા કેટલાક તે વાતાગ્ર વડે પૃષ્ટ અસ્પૃષ્ટ આશ પ્રદેશે વડે મપાય છે, માટે પહેલા પ્રકારને દ્રષ્ટિવાદમાં કહેલ દ્રશ્યના પ્રમાણ માપવામાં ઉપયેગી હાવ થી વાલામના ખંડને ભરવાનું અસગત નથી. (૧૩૧) સૂક્ષ્મ બાદર ક્ષેત્ર પળ્યેાપમ કહ્યા હવે ક્રમાનુસારે આવેલ ક્ષેત્ર સાગરોપમને કહે છે. एएस पलाणं: कोडाकोडी हवेज दसगुणिया । सागरोवमा उ एकer भवे परिमाणं ॥१३२॥ ચા : આ માળ કે સુક્ષ્મ પલ્યાપમને દશ કોડાકાઢી વડે ગુણવાથી એક બાદર સૂક્ષ્મ સાગરોપમનુ પ્રમાણ છે. (૧૩૨) ઢીાથ : ગાથા પ્રમાણે અહી પણ ખાદર ક્ષેત્ર પળ્યેાપમ અને સાગરોપમ નિષ્પ્રયોજન હાવા છતાં પૂર્વમાં કહેલ કારણથી કહ્યા છે બાકી તે સૂક્ષ્મ વડે પ્રયાજન ડાય છે તે પ્રયોજન બતાવે છે. एएण खेतसागर उपमाणेणं हवेज्ज नायव्वं । પુરુતિનગળિ માય યિતમાનું પરમાળ ॥૨॥ Page #182 -------------------------------------------------------------------------- ________________ કાળપ્રમાણ ૧૫૫ ગાથાથ : આ ક્ષેત્ર સાગરોપમ વડે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને સ. કાયનું પ્રમાણ જાણી શકાય છે. (૧૩૩) ટીકા : આ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ અને ઉપલક્ષણથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યુપમ રૂપ પ્રમાણુ વર્ડ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાની સંખ્યા એટલે પરિમાણુ કહેવાય છે અને એ પ્રમાણુ કંઇક મહી' કહેશે અને કંઇક ષ્ટિવાદ ગમ્ય છે. (૧૩૩) આ પ્રમાણે ઉપચાર, બધ્ધા અને ક્ષેત્ર ગણે. પ્રકારના પચેપમાં કહ્યા અને તે કહે છતે ઉધ્ધાર પડ્યેાપમના નિરૂપણુ વખતે કહેલ સર્વ પ્રકારના સર્વાંધા સુધીના કાવિભાગ પણ કહેવાય અને તે કહેવાથી ભાવાય સહિત અનેક પ્રકારના કાળ વિભાગની પણ વ્યાખ્યા થઈ તેની વ્યાખ્યા કરવાથી પ્રમાણદ્વારના ત્રીજા ભેદ રૂપ કાળ પ્રમાણુ પણ પૂર્ણ થયુ.. == Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ–૪ થ ભાવપ્રમાણ હવે ચાથા ભેરૂપ ભાવપ્રમાણનુ નિરૂપણ કરે છે. गुणागुण निफन्न गुण निष्पन्नं तु वन्नमाइयें । नागुण निफन्नं पुण संखाणं ना य संखाणं ॥ १३४॥ ગાથા : ભાવપ્રમાણ ગુણ અને નાગુણ એમ એ પ્રકારે છે ગુણ નિષ્પન્ન વર્ણ વગેરેથી છે અને નાગુણ નિષ્પન્ન સંખ્યા અને નાસંખ્યા એમ બે પ્રકારે છે. (૧૩૪) ટીકા ; મથને મળ્યઃ જે થાય તે ભાવ. પદાના જ્ઞાન વગેરે અથવા વણુ વગેરે જે પરિણામ તે ભાવ. જેનાવડે પ્રમિતિ જાણી શકાય તે પ્રમાણુ. ભાવ એજ પ્રમાણુ તે ભાવપ્રમાણુ. તે ભાવપ્રમાણ ગુણ નિષ્પન્ન અને નાગુણનિષ્પન્ન એમ બે પ્રકારે છે. એટલે ગુણુસ્વરૂપ અને નાગુણ સ્વરૂપ. તેમાં રૂપ, રસ, ગ ંધ, સ્પર્શી સૌંસ્થાન રૂપ ગુણેશ્ સ્વરૂપ પ્રમાણ તે ગુણુસ્વરૂપ ભાવપ્રમાણ છે. તે ગુણેા જ પદાના પરિણામ રૂપે હોવાથી ભાવે છે. અને તે ભાવા વડે કરી પદ્માને જાણી શકાય છે. અને એ ગુણા પણ સ્વ સ્વરૂપ વડે જાણી શકાય છે. માટે તે ગુણેાની આ પ્રમાણે પ્રમાણુતા છે. એ પ્રમાણે બીજા સ સ્થાને ભાવ પ્રમાણુતા સ્વયં જાણી લેવી. નાગુણ નિષેધરૂપ છે તે રૂપ બીજું' ભાવપ્રમાણ છે. એ પણ સંખ્યારૂપ અને નાસ ંખ્યારૂપ એમ બે પ્રકાર છે.(૧૩૪) સંખ્યા પણ એ પ્રકારે છે તે બતાવે છે. संखाणं पुण दुविहं सुयसंखाणं च गणणसंखाणं । अक्खरपयमाईयं कालियमुकालियं च सुयं ॥ १३५ ॥ ગાથા : સાંખ્યા પણ શ્રુતસ`ખ્યા અને ગણિતસ`ખ્યા એમ બે પ્રકારે છે, તેમાં શ્રુતસંખ્યા કાલિકશ્રુત અને ઉત્કાલિકશ્રુતના અક્ષર, પદ વગેરે વડે છે. (૧૩૫) ટીકા : શ્રુતસ ંખ્યા અને ગણિતસ`ખ્યા એમ સખ્યા પણ એ પ્રકારે છે તેમાં શ્રુતસ ંખ્યા અક્ષર, પદ, વગેરે વડે પર્યાય, સંઘાત, પાદ ગાથા વગેરે લેવા કહ્યું છે કે શ્રુત પરિમાણુ સખ્યા અનેક પ્રકારે કહી છે તે આ પ્રમાણે પર્યાયસ`ખ્યા, અક્ષરસ ંખ્યા, સંઘાતસ`ખ્યા પાદસ`ખ્યા, ગાથા સંખ્યા, શ્લાક સંખ્યા, વેષ્ટક સંખ્યા, નિયુ ક્તિસ ંખ્યા, અનુયોગદ્વારસ ખ્યા, ઉદ્દેશસ`ખ્યા, અધ્યયન સખ્યા શ્રુતસ્ક ંધ સંખ્યા, અંગસખ્યા,' પર વા એટલે પર્યાય અથવા ધર્મી તે રૂપ સ ંખ્યા તે પર્યાય. શ્રુતના અનતા જાણવા. કેમકે એકેક અકારાદિ અક્ષરાના Page #184 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રમાણ ૧પ૭ - અને અભિધેય જીવાદિ પદાર્થોના દરેકના અનંતા પર્યાય છે. એ પ્રમાણે બીજી સંખ્યાઓને પણ વિચાર કરે. જે કે શ્રુતમાં અકાર કકાર વગેરે અક્ષરોની સંખ્યા, અક્ષરના સંગરૂપ સંઘાતે. સંખ્યાત છે. સિદ્ધાંત પ્રસિદ્ધ સુપતિકા વગેરે રૂ૫ વિભક્તિના અંતવાળા પદે સંખ્યાત છે ગાથા વગેરે ચોથા અંશ રૂપ પદે સંખ્યાત છે, ગાથા સંખ્યાત છે, શ્લેક સંખ્યાત છે જે પ્રસિદ્ધ છે. છંદવિશેષરૂપ વેટકે સંખ્યાત છે નિક્ષેપનિયુક્તિ ઉદઘાત નિયુક્તિ, સૂત્ર સ્પેશિક નિર્યુક્તિરૂપ ત્રણ પ્રકારની નિર્યુક્તિ, વ્યાખ્યાનના ઉપાયરૂપ સત્પદપ્રરૂપણા વગેરે અથવા ઉપક્રમ વગેરે સંખ્યાતા અનુગદ્વાર છે ઉદેશા સંખ્યાત છે, અધ્યયને સંખ્યાત છે શ્રુતસ્કો સંખ્યાત છે. આચારાંગ વગેરે અંગે સંખ્યાત છે. પ્ર. જેમાં આ અક્ષર પદ વગેરેની સંખ્યા છે તે શ્રુત શું? (કેટલા પ્રકારે) છે? ઉ. તે શ્રત કલિક, આચાકાંગ, ઉત્તરધ્યયન વગેરે અને દશવૈકાલિક આવશ્યક, જીવાભિગમ પ્રજ્ઞાપના, દરિટવાદ એકજ ઉત્કાલિક કૃત છે. પરંતુ બાર અંગમાંથી દષ્ટિવાદ એકજ ઉત્કાલિક છે. બાકીના કાલિક છે. તે શ્રુતમાં જે અક્ષર, પદ વગેરે પ્રત્યેક તે સંખ્યા છે. (૧૩૫) શ્રુત સંખ્યા કહી હવે ગણન સંખ્યા કહે છે. संखेजमसंखेज्ज अणंतयं चेव गणणसंखाणं । संखेज्ज पुण तिविहं जहण्णणयं मज्झिमुक्कोसं ॥१३६॥ ગાથાર્થ : ટીકાર્થ : જેનું સ્વરૂપ કહેવાનું છે, તે ગણન સંખ્યા, સંખ્યાત અસંખ્યાત અને અનંત એમ ત્રણ પ્રકારે છે. સંખ્યાત સંખ્યા પણ જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ ત્રણ પ્રકારે છે, ૧૩૬) હવે નવ પ્રકારના જે અસંખ્યતા છે તે કહે છે. तिविहमसंखज्जं पुण परित्त जुत्तं असंखयासंखं । एक्केकं पुण विविहं जहण्णयं मज्झिमुक्कोसं ॥१३७॥ ગાથાર્થ ટીકાથઃ અસંખ્યાતુ, પરિત્ત અસંખ્યાત, યુક્ત અસંખ્યાત અને અસંખ્યાત અસંખ્યાત એમ ત્રણ પ્રકારે છે. અને તે ત્રણેના પણ જઘન્ય, મધ્યમ, અને ઉત્કૃષ્ટ એમ ત્રણત્રણ પ્રકાર છે. આ પ્રમાણે નવ પ્રકારે અસંખ્યાતા છે. (૧૩૭) આઠ પ્રકારના અનંતા બતાવે છે. तिविहमणतंपि तहा परित्त जुत्तं अणंतयाणंत । एक्केक्कंपिय तिविहं जहण्णयं मज्झिमुक्कोसं ॥१३८॥ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ ગાથાર્થ ટીકાર્થ : પતિઅનંત, યુક્ત અનંત અનંતાનંત એમ અનંતા ત્રણ પ્રકારે છે. તે દરેકના પણ ત્રણ ત્રણ પ્રકારે છે, જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એમ નવ પ્રકારે સત્રમાં અવિરત પણે કહ્યા હોવા છતાં. પણ વ્યાખ્યા કરવાથી વિશેષ જ્ઞાન થવાથી પહેલા બે અનતાના જ ત્રણ ત્રણ ભેદો સ્વીકારવા ત્રીજા અનંતાનરતના તો જઘન્ય અનંતઅનત અને મધ્યમ અનંતઅનંત રૂપ બે ભેદ જ માનવા ઉત્કૃષ્ટ અનંતઅનંતમાં કેઇપણ વસ્તુ હેવાને સંભવ નથી માટે તેની પ્રરૂપણું કરતા નથી આથી અનંતા આઠ પ્રકારે છે. (૧૩૮) આ પ્રમાણે સામાન્યથી સંખ્યાતા વગેરેનું સ્વરૂપ કહ્યું હવે વિશેષ ભાવાર્થ યુક્ત તેની વ્યાખ્યા કરે છે. जंबुद्दीवो सरिसव पुण्णो ससलाग परिगह सलागाहिं । जावइअं पडिपूरे तावइ होइ संखेज्जं ॥१३९॥ ગાથાર્થ : જંબુદ્વિપ સમાન અનવસ્થિત, શલાકા, પ્રતિશલાકા, અને મહાશલાકા રૂપ યાલાએ સરસ વડે પૂર્ણ રૂપે જ્યારે ભરાઈ જાય છે. ત્યારે ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. (૧) ટીકાર્થ: આ ગાથાને ભાવાર્થ કહી પછી અક્ષસથે કહીશું. તેમાં અહીં સંખ્યાત વગેરેના સ્વરૂપ જાણવા માટે જંબૂદ્વીપ જે લાંબે પળે એક લાખ જન પ્રમાણેને અને હજાર જનને ઊંડો કે જે રત્નપ્રભા પૃથ્વીના ૧૦૦૦ એજન પ્રમાણ પહેલા રત્નકાંડને ભેદી બીજા વજકાંડમાં રહેલે, ગોળાકાર પણે ત્રણ લાખ, સોળ હજાર બસો સત્તાવીસ એજન ત્રણેકેશ ૨૮ ધનુષ અને સાવર આંગળ જેટલી પરિધિના પ્રમાણયુક્ત ગોળ અનાજની કઠીન જે. પ્યાલાની કલ્પના કરવી. આટલા પ્રમાણુવાળા તે ખ્યાલે બુદ્ધિની કલ્પના વડે સરસથી ત્યાંસુધી ભર કે જંબૂદ્વીપની દિકની ઉપર પણ સંપૂર્ણ શીખા થાય. હવે અસતકલ્પનાએ કઈક દેવ આ સરસવથી ભરેલ પ્યાલાને ઉપાડી સરસવને એક દાણે દ્વીપમાં, એક દાણો સમુદ્રમાં એ પ્રમાણે દરેક દ્વીપ સમુદ્રમાં નાંખતે નાંખતે જાય. એ પ્રમાણે નાખતા નાખતા જે કંઈપણ દ્વીપ અથવા સમુદ્રમાં પૂર્ણ થાય, ત્યાં સુધી જ બુદ્વીપ વગેરે અનવસ્થિત પત્ય નામને પલ્ય કહેવાય છે. પાછો તે પલ્યને સરસ વડે વેદિકાની ઉપર પણ શિખા સહિત ફરીવાર ભારે અને શલાકા પલ્યમાં એક સરસવ રૂપ એક શલાકા નાખવી. પ્ર. : આ શલાકા પલ્ય શું (કેણુ) છે? ઉ. 3 હજાર જન ઉંડે, લાખ યેાજન લાંબ, પહેળે અને સાધીક ત્રણ લાખ જનની પરિધિ યુક્ત જંબૂઢીપની વેદિકા સુધીની ઊંચાઈવાળે પલ્ય જેમ પહેલા કપેલો Page #186 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રમાણ ૧૫૯ હતા, તે પ્રમાણે તેવાજ બીજા ત્રણ પ્યાલા પણ કલ્પવા. આ પ્રમાણે કુલ ચાર પલ્ય થાય છે. તેમા પહેલેા વધતા સ્વરૂપવાળા હાવાથી સ્થિર સ્વરૂપના અભાવ છે માટે અનવસ્થિત પલ્ય કહેવાય, ખીન્ને શલાકા વડે ભરાતા હોવાથી શાકા પક્ષ કહેવાય છે. ત્રીજે પ્રતિશાલકાએ વડે ભાય છે માટે પ્રતિશલાકા પલ્ય ગણાય છે ચાથે મહાશલાકા વડે ભશય છે એટલે મહાશલાકા મનાય છે. હવે ચાલું વિષય કહે છે જે પહેલા અનવસ્થિત પત્થસરસવાથી ભરીને મુકયે હતા તે સરસવાને ફરી ઉપાડી એક સમુદ્રમાં એક દ્વીપમાં એ પ્રમાણે નાખતાં જ્યારે તે પડ્ય ખાલી થાય. શલાકા પુણ્યમાં બીજી શલાકા નાખી સરસવા જે દ્વીપસમુદ્રમાં પૂર્ણ થાય ત્યાં સુધીના પાછલા દ્વીપસમુદ્રોની સાથેના વિસ્તાર વાળા અનવસ્થિત પત્સ્ય સરસવથી ભરેલા કલ્પવા. ફરી ફરી તેને ઉપાડી એક એક સરસવ નાખવા રૂપ ક્રમવડે દ્વીપસમુદ્રોમાં દાણા નાખવા. ખાલી થાય ત્યારે શલાકા પલ્યમાં ત્રીજી શલાકા નાખવી. તે પ્યાલાના સરસવા જયાં ખાલી થાય તે દ્વીપ અથવા સમુદ્ર સુધીના આગળના દ્વીપસમુદ્ર સાથેના વિસ્તારવાળા અનવસ્થિત પ્યાલા પહેલાની જેમ ભરેલા કલ્પવા. ફરી તેને ઉપાડી તેજ ક્રમપૂર્વક દ્વીપસમુદ્રમાં દાણા નાખવા. જ્યારે ખ઼ાલી થાય ત્યારે ચાથા દાણા શલાકા પ્યાલામાં નાખવા. એ પ્રમાણે યથાનુક્રમે વધતા અનવસ્થિતિ પલ્યને ભરવા અને ખાલી કરવાના ક્રમપૂર્ણાંક ત્યાં સુધી કહેવું કે જ્યાં સુધીમાં એકેક સરસવના દાણા વડે શલાકા પ્યાલે વેદિકાના ઉપર પણ શિખાયુક્ત ભરાઇ જાય અને એના૫૨ એક પણ દાણેા સમાઇ ન શકે. તે પછી અનવસ્થિત પ્યાલે ભરેલા હાય તા પણ ઉપાડવા નહીં. પરંતુ શલાકા પ્યાલાને ઉપાડી, અનવસ્થિત પ્યાલા વડે નખાયેલ ક્ષેત્રથી આગળ એકેક સરસવાના દાણા દ્વીપસમુદ્રમાં નાખવા. જ્યારે ખાલી થાય ત્યારે પ્રતિશલાકા નામના ત્રીજા પ્યાલામાં એક સરસવના દાણારૂપ પહેલી પ્રતિશલાકા નાખવી તે પછી અનવસ્થિત પ્યાલાને ઉપાડી જ્યાથી શલાકા પ્યાલા ખાલી થયા હતા ત્યાંથી આગળ એકેક દાણા નાખવાના ક્રમપૂર્વક દાણા નાખવા. પ્યાલેા ખાલી થાય ત્યારે શલાકા પ્યાલામાં એક દાણા નાખવા. એ પ્રમાણે અનવસ્થિત પ્યાલા ખાલી કરવા ભરવાના ક્રમપૂર્ણાંક પહેલાની જેમ શલાકા પ્યાલા શલાકા વડે ભરવા. અનવસ્થિત અને શલાકા પ્યાલા ભરાય એટલે શલાકા પ્યાલાને ઉપાડી અનવસ્થિત જ્યાં ખાલી થયા હતા ત્યાંથી આગળ પૂર્વના ક્રમ પ્રમાણે જ દાણા નાખવા. ખાલી થાય એટલે પ્રતિશલાકા પ્યાલામાં ખીજી પ્રતિશલાકા રૂપ દાણા નાખવા. તે પછી અનવસ્થિત પ્યાલાને લઇ ફરીવાર શલાકા પ્યાલા ખાલી થયા હતા ત્યાંથી આગળ તેજ ક્રમ પૂર્વક ફ્રી સરસવા નાંખે અને શલાકા પ્યાલામાં શલાકા નાખે એ પ્રમાણે અનવસ્થિત પ્યાલાને ભરવા ખાલી કરવાના ક્રમ પ્રમાણે (વડે) શલાકા પ્યાલા ફરી શલાકા વડે ભરવા, તથા શલાકા પ્યાલાને ઉપાડવા અને નાંખવેા. રૂપ પહેલા કહેલ રીત પ્રમાણે પ્રતિશલાકા પ્યાલામાં પ્રતિજ્ઞાકારૂપ સરસવાથી શિખા Page #187 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ સુધી ભર. જ્યારે આ પ્રમાણે પ્રતિશલાકા અને અનવસ્થિત આ ત્રણે પ્યાલા શિખા યુક્ત ભરાય જાય ત્યારે પ્રતિશલાકાને ઉપાડી આગળ પ્રમાણે જ દરેક દ્વીપસમુદ્રમાં એકેક સરસવ નાંખવો. પૂર્ણ થાય ત્યારે મહાશલાકા પ્યાલામાં પહેલા મહાશલાકા રૂપ એક સરસવને દાણે નાખો. તે પછી શલાકા પ્યાલું ઉપાડી પહેલાની જેમ દ્વીપસમુદ્રોમાં સરસવ નાંખે અને પ્રતિશલાકા પ્યાલામાં પ્રતિશલાકા નાખે. તે પછી અનવસ્થિત પ્યાલે લઈ તે પ્રમાણે જ દ્વીપસમુદ્રમાં દાણા નાખે અને શલાકા પ્યાલામાં શલાકા નાખે આ પ્રમાણે અનવસ્થિત પ્યાલે ખાલી કરે અને ભરવા વડે શલાકાઓથી શલાકા પ્યાલાને ભરે. શલાકા પ્યાલાને ખાલી કરે અને ભરે એમ પ્રતિશલાકાથી પ્રતિશલાકા પ્યાલ ભરે. પ્રતિશલાકા પ્યાલાને ખાલી કરવા અને ભરવા પૂર્વક મહાશલાકા વડે મહાશવાકા પ્યાલાને ભરે. જ્યારે આ પ્રમાણે ચારે પ્યાલા સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એક દાણો અધિક એવું ઉત્કૃષ્ટ સંખ્યાતુ થાય છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે ઉપર કહેલ ચારે પ્યાલાને જે સરસથી ભરીએ છતે જે અનવસ્થિત પ્યાલ, શલાકા પ્યાલે, પ્રતિશલાકા પ્યાલાને ખાલી કરવા કે ભરવા દ્વારા દ્વીપસમુદ્રમાં જેટલો સરવે નંખાય તેટલી સંખ્યા એક અધિક સરસવ વડે ઉત્કૃષ્ટ સંખ્યા થાય છે. આજ ઉત્કૃષ્ટ સંખ્યાત છે. જઘન્ય સંખ્યા બે છે. એક નહીં. કેમકે તે સંખ્યા વ્યવહારમાં અનધિકૃત હોવાથી જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચે ત્રણ વગેરે જેટલા સંખ્યા સ્થાને આવે તેટલા બધાયે મધ્યમ સંખ્યા કહેવાય. આગમમાં જ્યાં આગળ અવિશેષરૂપ સંખ્યાનું ગ્રહણ થાય ત્યાં આગળ મધ્યમ સંખ્યા જ જાણવી. આ પ્રમાણે જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ રૂ૫ ત્રણ પ્રકાર સંખ્યાતાના કહી. હવે પહેલા જણાવેલ નવ પ્રકારના અસંખ્યાતા કહે છે. અહીં જે ઉત્કૃષ્ટ સંખ્યા એક સરસવથી અધિક કહી છે તેમાં જ્યારે એક ઉમેરવામાં આવે ત્યારે જઘન્ય પરિત્ત અસંખ્યાત થાય છે તેની પછી આગળના આ પરિત અસંખ્યાતાના મધ્યમ સ્થાને ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતા થાય ત્યાં સુધી હોય છે: પ્ર : ઉત્કૃષ્ટ પરિત અસંખ્યાત કેટલા પ્રમાણુનું હોય છે ? ઉઃ જઘન્ય પરિત અસંખ્યાતમાં જેટલી સંખ્યા હોય તેટલી દરેક સંખ્યાને જઘન્ય પરિત્ત અસંખ્યાત રૂપે ગોઠવવી તે પછી પરસ્પર દરેકને ગુણાકાર કરે. તે ગુણાકાર કરવાથી જે સંખ્યા આવે તેમાં એક જૂન સંખ્યાવાળું ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાત થાય છે. અહીં શિષ્ય સહેલાઈથી સમજી શકે તે માટે કંઈક ઉદાહરણ કહે છે. જઘન્ય પરિત અસંખ્યાતામાં વાર વિક પણે અસંખ્યાત સંખ્યા હોવા છતાં પણ અસત કલ્પનાથી પાંચની સંખ્યા ધારીએ તેને પાંચ જ વખત પાંચ પાંચ રૂપ ગોઠવીએ તે આ પ્રમાણે ૫ ૫ ૫ ૫ ૫) તેમાં પહેલી પાંચની સંખ્યાને બીજી પાંચની સંખ્યા સાથે ગુણતા ૨૫ થયા. તે પચીસને ત્રીજા પાંચ સાથે ગુણતા એક પચ્ચીસ થયા. આ Page #188 -------------------------------------------------------------------------- ________________ ભાવપ્રમાણ ૧૬૧ પ્રમાણે પાંચને પરસ્પર ગુણવાથી એકત્રીસસે પચ્ચીસ થાય. આ કલ્પના વડે આટલા પ્રમાણુ સંખ્યા અને વાસ્તવિક પણે અસ ંખ્યાત રાશિ એકરૂપ ઓછું ઉત્કૃષ્ટ પત્તિ અસંખ્યાત થાય છે. જે એક રૂપ વડે ન્યૂન એવી સંખ્યા જે પહેલા કી, તેમાં તે એક સંખ્યા ઉમેરતાં જઘન્ય યુક્ત અસ`ખ્યાતુ થાય છે. આ જઘન્યયુક્ત અસખ્યાતામાં જેટલી સંખ્યા ઢાય તેટલા સમયેા પૂર્વીમાં કહેલ આવલિકા રૂપ કાળમાં હોય છે. આથી સૂત્રોમાં જયાં કાઇક વખત આવલિકા લીધી હાય ત્યાં દરેક ઠેકાણે જઘન્ય યુક્ત અસંખ્યાત પ્રમાણ સમયેા જાણવા. જધન્ય યુક્ત અસંખ્યાતથી આગળ એકએકની વૃદ્ધિપૂર્વક જે સખ્યા સ્થાને આવે તે બધાયે ઉત્કૃષ્ટ યુક્ત અસખ્યાત ન આવે ત્યાંસુધી મધ્યમયુકત અસ`ખ્યાતા જાણવા પ્ર.: ઉત્કૃષ્ટ યુકત અસ`ખ્યાત કેટલા પ્રમાણનું થાય છે? ઉ. ; જઘન્ય યુક્ત અસંખ્યાત રાશીને તે જ જઘન્યયુક્ત અસ ંખ્યાત રાશી વડે ગુણવાથી જે સખ્યા આવે તેમાં એક સંખ્યા ન્યૂન એટલા પ્રમાણનું ઉત્કૃષ્ટ યુક્ત અસંખ્યાત થાયછે. જો તેજ ઉત્કૃષ્ટ યુક્ત અસ ંખ્યાતમાં એક સંખ્યાં ઉમેરાય તેા જઘન્ય અસંખ્યાત અસખ્યાતુ થાય છે. તે પછી એક એકની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ અસખ્યાત અસખ્યાત ન થાય ત્યાંસુધી જેટલા સંખ્યા સ્થાનો થાય તે બધા૨ે મધ્યમ અસંખ્યાત અસંખ્યાત જાણવા. પ્રઃ તે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતનું પ્રમાણ કેટલુ છે ? ઉ: જઘન્ય અસંખ્યાત અસ ંખ્યાતમાં જેટલી સંખ્યા હોય તેટલી સખ્યાવાળા દરેકની જઘન્ય અસંખ્યાત અસખ્યાત્મક રૂપ રાશિએ ગોઠવવી, અને એ રાશિઓના પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં એક રૂપ ન્યૂન ઉત્કૃષ્ટ અસખ્યાત અસંખ્યાતું થાય છે. અહીં પશુ ઉદાહરણ ઉત્કૃષ્ટ પરિત્ત અસંખ્યાતમાં કહેલ પ્રમાણે સમજવું. કેમકે ખ'નેમાં સમાન રીત છે માટે ફકત ત્યાં આગળ ગુણાકાર માટે જે સખ્યા લીધી હતી તેના કરતા અહીં માટી સખ્યા લેવી આટલો તફાવત સમજવે. જ્યારે તે એક રૂપને ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાતમાં ઉમેરવામાં આવે તે જઘન્ય પરિત્ત અનંતુ થાય છે આ પ્રમાણે એક આચાર્યના મત મતાન્યા. બીજા આચાર્યો ત ઉત્કૃષ્ટ સખ્યાત અસંખ્યાતને જુદી રીતે બતાવે છે તે આ પ્રમાણે, જધન્ય અસંખ્યાત અસંખ્યાત રાશિના વ કરવા જે વગ આવે તે ગે ફરીથી વગ કરવો, જે વગ આવે તેના પાછે વગ કરવો એ પ્રમાણે ત્રણવાર વર્ગ કરી તેમાં નીચે જણાવેલ દશ અસ`ખ્યાતી વસ્તુઓ ઉમેરવી. ૭. ૨૧ Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ starita rear धमाधम्मेग जीवदेसा य । दव्वट्टिया निओया पत्तेया चैव बोद्धवा ॥१॥ sitaard अणुभागा जागछेय पलिभागो । दुण्य समाणसमया असंख पकखेवया दस उ ॥२॥ સમાસ ૧ લેાકાકાશના જેટલા આકાશ પ્રદેશે છે તે; ૨ ધર્માસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ એક જીવના પ્રદેશો, ૫ સૂક્ષ્મ અને બાદ અન તકાય વનસ્પતિ જીવાના શરીર, ૬ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચિિન્દ્રય, પોંચેન્દ્રિય રૂપ સર્વ પ્રત્યેક શરીરી જીવા, ૭ જ્ઞાનાવરણુ વગેરે કર્માંના સ્થિતિબંધના કારણુ રૂપ જે અધ્યવસાયના સ્થાને તે સ્થિતિબંધ અધ્યવસાયસ્થાના તે પણ સ. પ્ર. : અહીં અસ ંખ્યાતના વિચારમાં અસ`ખ્યાત રૂપ રાશીએ જ ઉમેરાય છે. સ`ખ્યાતરૂપ અલ્પ હાવાથી અકિંચિતકર છે માટે તે ખ્યાતરૂપ કે અનંતરૂપ રાશી ઉમેરાતી નથી. કારણકે તે અનંતનુ અસંખ્યાતમાં પ્રવેશ થતા નથી. તે શું સ્થિતિબંધના અધ્યવસાયસ્થાના અસંખ્યાત છે કે જેથી અહી લીધા છે? ઉં. : તે સ્થાના અસંખ્યતા જ છે. જેમ જ્ઞાનાવરણના જઘન્ન સ્થિતિબંધ અ ંતર્મુહૂત પ્રમાણના છે, અને ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. મધ્યમમા એક, બે, ત્રણ, ચાર સમય અધિક અંતર્મુહૂત થી અસંખ્ય ભેદયુક્ત સ્થિતિષધ છે. આ સ્થિતિમ ધાને કરનાર અધ્યવસાય સ્થાના દરેક કર્મના અલગ અલગ છે. માટે એકજ જ્ઞાનાવરણમાં અસ`ખ્યાતા સ્થિતિ ધના અધ્યાવસાય સ્થાના પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે દનાવરણ વગેરેમાં પણ કહેવુ. એમનુ' અસંખ્યાત પશુ' તે પ્રગઢ છે. ૮ અનુભાગ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્મની સ્થિતિબંધમાં જાન્ય, મધ્યમ વગેરે ભેદવાળા જે રવિશેષા તે અસ ંખ્યાતા છે. અનુભાગ વિશેષને કનાર અધ્યવસાય સ્થાના અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે. આથી અધ્યવસાય સ્થાનાના કારણેા અસંખ્યા હાવાથી તેના કારૂપ અનુભાગે વિશેષ પણ અસ`ખ્યાતા જાણવા. કા ભેદ્દો કારણભેદના લીધે થાય છે. ૯ મન, વચન કાયના યાગ વિષયક જે વાય, તે વીય ના કવલીની બુદ્ધિથી છેદતા પ્રતિવિશિષ્ટ નિવિભાગ જે ભાગે તે ચાગરછેદ પ્રતિભાગા કહેવાય છે. તે ભાગાના નિગેાદથી લઈ સ'ની પ ંચેન્દ્રિય સુધીના જીવાને આશ્રયી જઘન્ય વગેરે અસંખ્યાતા ભે જાણવા. ૧૦ ઉત્સર્પિણી અવસર્પિણી કાલના અસંખ્યાતા સમયે. આ પ્રમાણે દશેય અસંખ્યાતાને પૂમાં કરેલ ત્રણ - વવાળી રાશીમાં નાંખવા. આ પ્રમાણે જે રાશિ મળેલ હોય તેને ફરી ત્રણુ વખત પહેલાની જેમ વર્ગ કરવા, તેથી જે રાશિ થાય તેમાંથી એક રૂપ આ કરીએ Page #190 -------------------------------------------------------------------------- ________________ - ભાવપ્રમાણ ત્યારે ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત થાય છે. નવા પ્રકારના અસંખ્યાતા કા. હવે આઠ પ્રકારના પહેલા કહેલ અનંતા કહે છે. ઉત્કૃષ્ટ અસંખ્યાત અસંખ્યાત કહેતા જે એક રૂપે સંખ્યા ઓછી કરી હતી તેને ફરી ઉમેરી દઇએ તે જઘન્ય પરિત અનંત થાય છે. તે પછી એકએકની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ પરિત અનંત ન થાય ત્યાં સુધીના જેટલા સંખ્યાસ્થાને થાય તે મધ્યમ પરિત્ત અનંત કહેવાય છે. પ્ર. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતના સંખ્યા સ્થાને થાય? ઉ.: જઘન્ય પરિત્ત અનંતમાં જેટલી સંખ્યા હોય તેટલી સંખ્યાવાળી જઘન્ય પરિત અનંત પ્રમાણ રાશિઓ સ્થાપન કરવી. પછી તે દરેક રાશિને પૂર્વની જેમ પરસ્પર ગુણાકાર કરવાથી જે રાશિ ઉત્પન્ન થાય તેમાં એક ન્યૂન કરીએ તે ઉત્કૃષ્ટ પરિત અનંત થાય છે. ઉદાહરણ અહીં પહેલાની જેમ સમજવું. ઉત્કૃષ્ટ પરિત્ત અનંતમાં જે એકરૂપ ઓછું હતું તેણે પણ ગણત્રીમાં લેવાય તે જઘન્ય યુક્ત અનંત થાય છે. અભવ્ય જીવ જઘન્ય યુક્ત અનંત પ્રમાણ છે, એમ કેવલી ભગવતેએ જોયું છે. માટે સ્વીકારવું જોઈએ. એનાથી આગળ એક એક સંખ્યાની વૃદ્ધિપૂર્વક ઉત્કૃષ્ટ યુકત અનંત થાય ત્યાં સુધીના જેટલા સંખ્યા સ્થાને તે બધા મધ્યમ યુક્ત અનંતા જાણવા. પ્ર. : ઉત્કૃષ્ટ યુકત અનંત શી રીતે થાય છે ? ઉ. : જઘન્ય યુક્ત અનંત રાશીને તેજ રાશિ વડે ગુણતા જેટલી સંખ્યા પ્રાપ્ત થાય તેમાંથી એક ઓછું કરતા જે સંખ્યા આવે તે ઉત્કૃષ્ટ યુક્ત અનંત કહેવાય છે. જ્યારે જે એક ન્યૂન કર્યો હતો તેને પણ ગણત્રીમાં લઈએ તે જઘન્ય અનંતાઅનંત થાય છે તે પછી એકએકની વૃદ્ધિપૂર્વકના સંખ્યા સ્થાને મધ્યમ અનંતાઅનંત છે. ઉત્કૃષ્ટ અનંતાઅનંત છે જ નહીં. બીજા આચાર્યો ઉત્કૃષ્ટ અનંતાઅનંત આ પ્રમાણે કહે છે. જઘન્ય અનંતાઅનંતને પહેલાની જેમ ત્રણ વખત વર્ગ કરવો. અને જે સંખ્યા આવે તેમાં આ છ અનંતા ઉમેરવા તે આ પ્રમાણે– · सिध्धा निगोयजीवा वष्णस्सई काल पोग्गला चेव । सव्वमलोगागास छप्पेतेऽणंत पकखेवा ' ॥१।। ૧ સર્વ સિદ્ધો, ૨ સર્વે સૂકમબાદર નિગદના છે, ૩ પ્રત્યેક અને સાધારણ સત્ર વનસ્પતિઓ, ૪ ભૂત ભવિષ્ય અને વર્તમાન કાળ વિષયક સર્વ સમય રશિ, ૫ સંપૂર્ણ Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૪ સમાસ લાકવતી સર્વપુર્દૂગલ સમુહ, ૬ સવ આકાશના પ્રદેશેા. આ છત્યે અન ંતાઅન તના પ્રસ્તુત વિચારમાં અહીં સ્વયં અનતરૂપ આ રાશી ઉમેરવી, પ્ર; અહીં' અનતાના વિચાર ચાલે છે માટે અનંત રૂપ શશિ જ ઉમેરવી જોઈ એ. સંખ્યાત કે અસંખ્યાત રાશિ અપ ડાવાથી અકિ’ચિતકર છે તેમાં વનસ્પતિના ગ્રહણમાં પ્રત્યેક વનસ્પતિ જ અધિક મળે છે કારણ કે સાધારણ વનસ્પતિના નિોયનીયા' એ પ્રમાણે પહેલા જ લઈ લીધી છે પ્રત્યેક વનસ્પતિએ મેળવવાથી કેાઈ પણ ઉપયાગ નથી. કેમકે તે તે અલ્પ છે. તેા પછી શા માટે તે લીધી ? ૩. : એ પ્રમાણે નથી, કેમકે તમે આશયને જાણતા નથી. આજ અનંતા નિગાદ જીવા પ્રત્યેક જીવાથી અધિક્તાયુક્ત લીધા છે તે રાશિની વૃદ્ધિ લાવવા માટે વનસ્પતિના ગ્રહણુ પૂર્વક બીજીવાર ઉમેરવામાં આવ્યા છે. અહી પુનરુક્તતા દોષને વિચાર ન કરવા. કારણ કે રાશિ વૃદ્ધિની પ્રાપ્તિ એજ સાધ્ય છે અને તે એકજ રાશિ એ વાર ઉમેરવાથી જ પ્રાપ્ત થાય છે. વધુ વિસ્તારથી સર્યું. પૂર્વની રાશિમાં ઉપર કહેલા છ અનતા નાખવાથી જે રાશિપ્રાપ્તિ થાય તે રાશિને ફરી ત્રણવાર વગ કરવા છતાં પણ ઉત્કૃષ્ટાન તાઅનત થતુ નથી. તેથી કેવળજ્ઞાન અને કેવળદર્શીન જે જ્ઞેયના ભેદથી બંન્ને અનંતભેદવાળા છે તે ઉમેરવા ત્યારે ઉત્કૃષ્ટ અનંતાઅનંત થાય છે. આ વાત ચૂણી'માં કહી છે. ઉત્પન્ન થયેલ સર્વ વસ્તુએના સંગ્રહ રૂપ હાવાથી. આનાથી વસ્તુ તત્ત્વની સંખ્યાના અભાવ છે. અનુયોગદ્વાર સૂત્રના અભિપ્રાયે તે આ પ્રમાણે પણ ઉત્કૃષ્ટ અનતાઅન ત થતુ નથી. અજઘન્ય ઉત્કૃષ્ટ સ્થાનાનુ` જ તેમાં પ્રતિપાદન થતુ હાવાથી. આથી તેના મત પ્રમાણે આઠ પ્રકારનાજ અન`તા કહ્યા છે. તત્ત્વ તા કેવલીએ જ જાણે, સૂત્રમાં જ્યાં કોઇક ઠેકાણે અનંતા અનંત ગ્રહણ કરાય છે, તે દરેક ઠેકાણે અજધન્ય ઉત્કૃષ્ટ જાણવુ. આ પ્રમાણે સ ંખ્યાત, અસંખ્યાત અને અનંતના ભેટ્ઠા સહિત વર્ણન કર્યું અને તેની પ્રરૂપણા કરવાથી નથુકીયો સન્નિષ પુળી એ ગાથાના ભાવા પણ કહેવાયેા. હવે તે ગાથાના અક્ષરાથ કહે છે. અહીં જમૂદ્રીપ લેવા વડે જ ખૂદ્વીપ સમાન પ્રમાણવાળા પહેલા નક્કી કરેલ એને તેનાવડે આળખાતા અનવસ્થિત પહ્ય ગ્રહણ કરાય છે. શલાકા અને પ્રતિશલાકા શબ્દ વડે શલાકા પલ્ય અને પ્રતિશલાકા પલ્ય ગ્રહણ કરવા અને આ એના ઉપલક્ષણથી મહાશલાકા પ પણ જાવે. જે જ મૂદ્દીપ જેવા અનવસ્થિત પલ્ય પણ છે તે તેમજ શલાકા, પ્રતિશલાકા અને મહેશલાકા પદ્મ પણ પૂર્ણ પણે સરસવેા વડે શિખાપર્યંત સતત ભરવા. તે સરસવાના જથ્થા અને સસવા વડે આક્રાન્ત દ્વીપ અને સમુદ્રોની સંખ્યા સાથેની જે સંખ્યા થાય તેમાં એક સ ંખ્યા ન્યૂન તે ઉત્કૃષ્ટ સખ્યાત થાય છે. તે એક સંખ્યા ઉત્કૃષ્ટ સખ્યાતામાં ઉમેરવાથી Page #192 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રમાણ ૧૬પ જઘન્ય પરિત અસંખ્યાત થાય છે. વગેરે સ્વયં જાણી લેવું. સૂત્રકારે તે કહ્યું નથી સંખ્યાતાનું સ્વરૂપ કહે છે તે સારી રીતે જાણી શકાય છે. (૧૩૯) આ પ્રમાણે શ્રુતસંખ્યા અને ગણનસંખ્યા એમ સંખ્યાના ભેદે કહ્યા હવે તેના નિષેધરૂપ ને સંખ્યાને કહે છે. नो संखाणं नाणं देसण चरणं नयाप्रमाणं च । पंच चउ पंच पंच य जहाणुपुव्वीए नायव्वा ॥१४०॥ । ગાથાથે જ્ઞાન, દર્શન, ચારિત્ર અને નય પ્રમાણ એમ ને સંખ્યાના ચાર ભેદ છે. અને તે દરેકના પાંચ, ચાર, પાંચ અને પાંચ એમ અનુક્રમે ભેદો જાણવા (૧૪૦) ટીકાથ: સંખ્યા પ્રમાણ એટલે સંખ્યા નિષેધ રૂપ જે પ્રમાણ તે સંખ્યા ભાવ પ્રમાણ. તે સંખ્યા પ્રમાણ, જ્ઞાન, દર્શન, ચારિત્ર અને નયપ્રમાણ એમ ચાર પ્રકારે છે. આ જ્ઞાન વગેરે ચારેના પણ યથાનુક્રમે પાંચ, ચાર, પાંચ અને પાંચ એમ ભેદ જાણવા. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન પર્યવજ્ઞાન કેવળજ્ઞાન એમ જ્ઞાનના પાંચ ભેદ પહેલા જ્ઞાન દ્વારમાં કહ્યા છે. | દર્શનના ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અવધિદર્શન અને કેવલદર્શન રૂપ ચાર ભેદ દર્શન દ્વારમાં જણાવ્યા છે. સામાચિક, છેદો પસ્થાપનીય, પરિહારવિશુદ્ધિ, સુમપરાય, યથાખ્યાત એ ચારિત્રના પાંચ ભેદે સંયમ દ્વારમાં વર્ણવ્યા છે. ગમ, સંગ્રહ, વ્યવહાર, ત્રાજુસૂત્ર અને શબ્દ એમ પાંચ પ્રકારે નયો છે. નય એટલે પદાર્થના બેધ વિષય તરફ એકાંશે લઈ જાય કે પ્રાપ્ત કરાવે છે. અથવા જેઓ વડે પદાર્થની એક અંશ વિષયક બોધને પ્રાપ્ત કરાવાય કે લઈ જવાય, અથવા વસ્તના એકાંશિક બોધ સ્વરૂપ કહેવાય. અનંત ધર્મોવાળી વસ્તુમાં એક અંશ અધ્યવસાય રૂપ તે નર્યો છે. તે ન નૈગમ વગેરે છે, કહ્યું છે કે – નિગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ સમઢિ અને એવભૂત એ મૂળ નયે જાણવા. જેમાં સામાન્ય છે અને વિશેષે પણ છે, વગેરે પ્રકારે વડે પરસ્પર એકબીજાથી નિરપેક્ષ પણે સામાન્ય વિશેષ વગેરેને આવકારવાની બુદ્ધિરૂપ જે એક ગમ નહીં પણ વધુ છે. | ગમે એટલે પદાર્થને બંધ જેને, એવી આ નિરૂક વિધિ વડે જ કારનો લેપ થવાથી નગમ નય કહેવાય છે. સામાન્ય વિશેષાત્મક પણે, અનુગદ્વારમાં કહેલ નિલયન, પ્રસ્થક, અને ગામના ઉદાહરણ વગેરે પ્રકારે વડે કહેલ ઘણું સ્વરૂપે પદાર્થને સ્વીકારવા તત્પર જે નય તે નગમનાય છે. Page #193 -------------------------------------------------------------------------- ________________ - ત્રણે ભુવનમાં રહેલ સર્વ પદાર્થ સમુહને જે સંગ્રહ કરે એટલે સામાન્યરૂપથી એકપણે વિચારે તે સંગ્રહ ફક્ત સામાન્ય ગ્રહણ રૂપ જે નય તે સંગ્રહ. જેને વ્યવહાર કરાય તે વ્યવહાર. જે લૌકિક પ્રવૃત્તિરૂપ છે અને તેને જ સ્વીકારવામાં તત્પર જે નય તે વ્યવહારનય અથવા તે જેનાવડે લેકવ્યવહાર કરે છે અને બધાયે જેનાથી પ્રવર્તે એટલે વ્યવહાર કરે તે વ્યવહાર. મોટે ભાગે પ્રાયઃ ફક્ત વિશેષ ગ્રહણ વત્પર નય તે વ્યવહાર પાણી લાવવું, ઘા ઉપર પિંડ કર લેપ) વગેરે લેકવ્યવહારમાં, ઘડો, લીમડ વગેરે વિશેષો જ ઉપકાર કર દેખાય છે. તેના સિવાય ઘટ વગેરે દેખાતા નથી. આ નય વિશેષોને જ સત્વરૂપે માને છે. સામાન્યને માનતું નથી. મોટે ભાગે વિશેષ સિવાય લેકવ્યવહારોને ઉપકારી બીજું કઈ હેતું નથી એમ વિશેષવાદિ કહે છે. અજુ એટલે ભૂતકાળ અને ભવિષ્યકાળ રૂપ પારકાને છોડી વર્તમાન રૂપ સરળ વસ્તુને સુગરિ એટલે સ્વીકારે તે ઋજુસૂત્ર વર્તમાન કાલમાં થયેલ અને પોતાની જ જે વસ્તુ હોય તેને જ માને તે જુસૂત્રનય. પાપ-કોશ એq કોનેતિ રસર જેના વડે અર્થ કહેવાય તે શબ્દ. શબ્દ એટલે અર્થવાચક જે વનિ અને તે નિપ્રધાન જે નય તે શબ્દનય. આ નય શબ્દને જ મુખ્ય રૂપે માને, અર્થને ગૌણ રૂપે માને છે. શબ્દથી જ અર્થ જણાય છે. સંજ્ઞા શબ્દથી વિકલ એવા અર્થની કોઈપણ જગ્યાએ પ્રાપ્તિ થતી નથી, માટે શબ્દ એજ પ્રધાન છે અર્થ નહી. બીજું આ શબ્દ પૂર્વમાં કહેલ નથી વિશુદ્ધ છે. માટે નામ સ્થાપના અને દ્રવ્ય ઈન્દ્રો જ નથી, કારણકે ઈન્દ્ર રૂપ કાર્ય કરી શક્તા નથી, આકાશ પુપની જેમ. ભાવ ઈન્દ્રને જ સ્વીકારે છે. કારણકે ઈન્દ્રનું કાર્ય કરનાર હોવાથી તટ, તરી, તા. રાઃ રાજ મા વગેરે ભિન્ન ભિન્ન લિગે તેમજ વૃક્ષ, વૃક્ષ, વૃક્ષઃ જુદા જુદા વચને અને ધ્વનિને એકજ અર્થો છે એમ માનતું નથી. સ્ત્રી-પુરૂષ શબ્દની જેમ લિંગવચનના ભેદથી એમાં ભેદ માને છે. ઈન્દ્ર, શક, પુરંદર વગેરે સમાન લિંગ વચનવાળા તથા એકજ અર્થવાળા શબ્દોને એકરૂપે માન્ય કરે છે. કારણકે આગળ કહેવાનાર નયેની અપેક્ષા અવિશુદ્ધ છે. . ઈદ્ર, શુક, પુરંદર વગેરે શબ્દ પર્યાયશબ્દ રૂ૫ રૂઢ હોવા છતાં પણ જુદાજુદા અલગ જ અર્થોને આશ્રય કરતા હોવાથી સમભિરૂઢ કહેવાય છે. આ નય શબ્દપ્રધાન હોવા છતાં પણ પૂર્વ નાથી વિશુદ્ધ છે માટે આ પ્રમાણે માને છે. ઘટ, પટ વગેરે શબ્દની જેમ જુદા જ નિમિત્તોથી ઉત્પન્ન થયેલ હેવાના કારણે ઈન્દ્ર, શક વગેરે પર્યાય શબ્દો એક અર્થવાળા નથી. તે આ પ્રમાણે નાત , નાત રા; ધૂળ ઉત્તર વગેરેના જુદાજ નિમિત્તે છે. તથા ધરાવનું એ પ્રમાણે વિશિષ્ટ ચેષ્ટાવાળો અર્થ Page #194 -------------------------------------------------------------------------- ________________ રાવપ્રમાણ ૧૬૭ તે ઘટ કહેવાય છે. કુદ રિજે ક્રૌટિલ્ય યોજન તુ યુદ, ૩ઃ પૂરને કુત્તિ Fણીત કુમ વગેરે પર્યાના જૂદા જ નિમિત્તા છે. જે નિમિત્ત ભેદ હોવા છતાં પણ શબ્દોનું એક અર્થપણું સ્વીકારાય તે પટ, વૃક્ષ વગેરે અનેક શબ્દોનું પણ એકાWત્વને પ્રસંગ થવાથી અતિવ્યાતિ દોષ આવે છે. અને કહેવાનાર નયની અપેક્ષાએ આ નય અવિશુદ્ધ હવાથી ઘટન વગેરે પિતાના અર્થને વાચક (જણાવનાર) ઘટ વગેરે શબ્દથી કહેવાનાર પદાર્થ પિતાની ઘટન વગેરે ક્રિયારૂપ અર્થને ન કરતે હોવા છતાં પણ તે ક્રિયાની ગ્યતા હોવાથી ઘટ વગેરે શબ્દરૂપે વાચ (કહેવા ગ્ય) થાય છે. અને ઘટ વગેરે શબ્દ તેને વાચક થાય છે. એમ માને છે. જે પ્રમાણે શબ્દ હોય તે પ્રમાણે જ અર્થ તથા જે પ્રમાણે અર્થ હોય તે પ્રમાણે જ શબ્દ હોય એવા પ્રકારનું સ્વરૂપ જેને પ્રાપ્ત કર્યું છે તે એવંભૂત નય છે. આ નય પણ શબ્દ પ્રધાન છે અને ઘટ, કુટ, કુંભ વગેરે પર્યાય વાચક શબ્દનું ભિન્નાર્થ પણું પણ સ્વીકારે છે પરંતુ પૂર્વના યથો વિશુદ્ધ છે માટે ફક્ત આટલી વિશેષતા જાણવી. ઘટ વગેરે પદાર્થ ઘટ વગેરેરૂપે વાસ્થત્વ તરીકે ત્યારે જ થાય જ્યારે તે પદાર્થ પાણી વગેરે લાવવાની ક્રિયાની અવસ્થામાં સ્ત્રી વગેરેના માથા પર ચડી પિતાને જણાવનાર શબ્દથી વાચ જે ચેષ્ય વગેરે ક્રિયારૂપ અર્થને કરતે હોય ત્યારે ઘટ વગેરે કહેવાય છે. અને ઘટાદિ શબ્દરૂપે વાચ થાય છે બીજા વખતે નહીં. પ્રસ્તુત નય અહીં આ પ્રમાણે જણાવે છે કે ચેષ્ટા વગરને સ્થાનમાં રહેલે ઘડો એ ઘડો જ નથી. કેમકે ઘટ શબ્દ વડે વાચ ચેષ્ટારૂપ લક્ષણને અભાવ છે. જેમ પર્વત વગેરે ઘટ શબ્દ પણ નિચેષ્ટ અવસ્થામાં રહેલા ઘડાના વાચક રૂપે પ્રવર્તી શકે જ નહી પિતાના અભિધેયપણાને અભાવ હોવાથી પટ વગેરે શબ્દની જેમ. એ પ્રમાણે કુટ, કુંભ, ઈન્દ્ર, શક્ર વગેરે શબ્દમાં પણ વિચારવું. અહીં આગળ જગ કહેવાનું છે પણ ગ્રંથ વિસ્તારના ભયથી કહેતા નથી. તેમજ વિશેષાવ્યશ્યક વગેરેમાં પોતાના સ્થાન (નય પ્રકરણ)માં વિસ્તારથી કહ્યું છે. આ નગમ વગેરે સાત ના મૂળ ભેદ રૂપે છે. ઉત્તરભેદની અપેક્ષાએ તે સિદ્ધાંતમાં “અરે જ રવિ રત્ત ના કયા ત્તિ ને નયના સે સે ભેદે થવાથી સાત નયના સાતસે ભેદ થાય છે. વગેરે વચનથી અનેક પ્રકારના ભેદ કહ્યા છે. પ્ર. : જે આગમમાં નયના અનેક ભેદો કહ્યા છે તે અહીં શેડા ભેદો શા માટે? જે મૂળ નાની જ વિવેક્ષા હોય છે તે પણ સાત કહેલા છે. અહીં પાંચ કેમ કહ્યા ? ઉ.? સારું કહ્યું, પરંતુ શબ્દ, સમભિરૂઢ એવં ભૂત રૂપ ત્રણ ને એકબીજાથી ઉત્તરોત્તર વિશુદ્ધ રૂપ સ્વીકારેલ હોવા છતાં પણ એમાં શબ્દ પ્રધાનત્વ સામાન્ય રૂપે છે માટે Page #195 -------------------------------------------------------------------------- ________________ | સમાસ વ્યભિચાર થતો નથી. એટલે એક શબ્દનય રૂપે ત્રણેની વિવક્ષા કરી છે. તેથી નૈગમસંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર એ ચાર ન મૂળ નય છે અને પાંચમ શબ્દનય છે. માટે કઈ દેષ નથી. (૧૪૦) મતિ, શ્રત વગેરે ભેદોથી જ્ઞાન પ્રમાણ પાંચ પ્રકારે કહ્યું છે તેમ જ્ઞાનના પ્રત્યક્ષ અને પક્ષ એમ બે પ્રકારે પણ ભેદે થાય છે તે કહે છે. पच्चकखं च पराक्खं नाणपमाणं समासओ दुविहं । पच्चकखमोहिमणकेवलं च पराकख मइसुत्ते ॥१४१॥ ગાથાર્થ ? જ્ઞાનપ્રમાણ સંક્ષેપથી પ્રત્યક્ષ અને પક્ષ એમ બે પ્રકારે છે. પ્રત્યક્ષ અવધિજ્ઞાન મન ૫ર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન એમ ત્રણ પ્રકારે તથા પક્ષ મતિજ્ઞાન અને કૃતજ્ઞાન એમ બે પ્રકારે છે. (૧૧) ટીકાર્ય : જ્ઞાનપ્રમાણ સંક્ષેપથી પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે પ્રકારે છે. તેમાં પ્રત્યક્ષ એટલે શાણી અા ધાતુને અર્થ વ્યાપવાના અર્થ માં છે એટલે જ્ઞાન આત્માવડે પદાર્થોને વ્યાપી જાય તે અક્ષ એટલે જીવ. ના ધાતુને ભોજન અર્થ લઈએ તે જે ખાય છે અથવા પાલન કરે છે. સર્વ પદાર્થોને તે અક્ષ એટલે જીવજ છે. Tag આશ્રિત શાં પ્રત્યક્ષ-કરેકમાં રહેલ અક્ષ તે પ્રત્યક્ષ. અહીં દ્વિતીયાતપુરૂષ સમાસ “અલ્યાણ નિમિતીયા વડે થયો છે. બીજાઓ જે ‘સક્ષમ વિકસે એ પ્રમાણે અવ્યથીભાવ સમાસ કરે છે. તે બરાબર નથી કારણકે અવ્યથીભાવના નપુંસકલિંગણા વડે પ્રત્યક્ષનું ત્રણે લિંગમાં અર્થ પ્રાપ્તિ થતી નથી. અને પ્રત્યક્ષ શબ્દ આ પ્રમાણે ત્રણેલિંગમાં દેખાય છે. પ્રસ્થક્ષા પુતિઃ પ્રચો વેપઃ પ્રત્યક્ષ શનિ માટે જે પ્રમાણે ઉપર બતાવ્યા છે તે પ્રમાણેને તપુરૂષસમાસજ થાય છે. પ્રત્યક્ષ એટલે ઇન્દ્રિયથી નિરપેક્ષપણે આત્માને જે સાક્ષાત પદાર્થ રૂપે દેખાડે તે જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે. તે પ્રત્યક્ષજ્ઞાન અવધિ, મનઃપર્યવ અને કેવળજ્ઞાનના ભેદ ત્રણ પ્રકારે છે. આજ જ્ઞાનેને ઈન્દ્રિય નિરપેક્ષપણે અર્થની જાણકારી થવાને સંભવ છે. માટે આગમમાં એ જ્ઞાનને નેઈન્દ્રિય પ્રત્યક્ષપણે કહ્યા છે. અહી તે શબ્દને અર્થ સર્વ નિષેધવાચક તરીકે હોવાથી અહીં ઇન્દ્રિયને બિસ્કૂલ ઉપગ હોતું નથી, પરંતુ જીવ જ સાક્ષાત્ પદાર્થને જુએ છે. તેથી ઈન્દ્રિય પ્રત્યક્ષ રૂપે અવધિ મન પર્યવ અને કેવળજ્ઞાન રૂપે એકપણે લેવાથી કઈ વિરોધ નથી. અક્ષ એટલે જીવન, પર એટલે ઈન્દ્રિય વગેરે વડે જે વ્યવહાર થાય તે પરોક્ષ. તે પક્ષ જાતિ અને શ્રુતજ્ઞાનના ભેટે બે પ્રકારે છે. આ બે જ્ઞાન ઈન્દ્રિયની સાપેક્ષતા એ પદાર્થને જાણે છે. (૧૪૧) મતિજ્ઞાન શ્રુતજ્ઞાનને વિશેષ પ્રકારે નિરૂપણ કરે છે. Page #196 -------------------------------------------------------------------------- ________________ ભાવ પ્રમાણ इंदिय पञ्चकखेपि य अणुमाणं उवमयं च मइनाणं । केवलि भासिय अत्थाण आगमो होइ सुयजाणं ॥१४२॥ ગાથાર્થ : મતિજ્ઞાન ઈન્દ્રિય પ્રત્યક્ષ અને ઈન્દ્રિય પક્ષ એમ બે પ્રકારે છે તેમાં ઈદ્રિય પક્ષ અનુમામ અને ઉપમાન એમ બે ભેદે છે શ્રુતજ્ઞાન કેવલિભાષિત અર્થોના પતિપાદન કરનાર આગમ રૂપે છે. (૧૪૨) , ટીકાર્ય : જે આગળની ગાથામાં પરોક્ષરૂપ કહેલ મતિજ્ઞાન ઇન્દ્રિય પ્રત્યક્ષ અને fપ શબ્દ વડે ઈન્દ્રિય પક્ષ એમ બે પ્રકારે જાણવું તેમાં સ્પર્શેન્દ્રિય, રસેન્દ્રિય, પ્રાણેન્દ્રિય, ચક્ષુરિલ્મિ, શ્રોત્રેન્દ્રિવરૂપ પાંચ સહકારી કારણરૂપ ઈન્દ્રિય વડે જીવન તરફ જે જ્ઞાન થાય તે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમાં ઈન્દ્રિયોજ સાક્ષાત વસ્તુને જુએ પણ જીવ નહિં, તે શ્રોત્ર વગેરે ઈન્દ્રિય પ્રત્યક્ષ છે. જેમાં ઈન્દ્રિ દ્વારા ઉત્પન્ન થવું હોવાથી ઇન્દ્રિયને સાક્ષાતરૂપ અને જયને પરાક્ષરૂપ, પરંતુ લેકમાં પ્રત્યક્ષ પણે રૂઢ થયેલ હોવાથી શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ વિષયક મતિજ્ઞાન ઈન્દ્રિય પ્રત્યક્ષ કહેવાય છે. જેમાં ઈદ્રિ પણ ધૂમાડે વગેરે લિંગે વડે અગ્નિ વડે અગ્નિ વગેરે પદાર્થ ગ્રહણ કરે, પણ સાક્ષાત્ નહીં. તે ઈન્દ્રિયને પણ પક્ષ હેવાથી ઈન્દ્રિય પક્ષ કહેવાય છે. તે ઇન્દ્રિય પક્ષ કોણ છે તે સૂત્રકારજ બતાવે છે. તે ઈન્દ્રિય પક્ષ અનુમાન અને ઉપમાન છે. અનુ એટલે લિંગ ગ્રહણ વડે તથા સંબંધના સ્મરણ કરવા વડે કરી પાછળથી પદાર્થ જેના વડે જણાય તે અનુમાન. તે અનુમાન કૃતકત્વ ધૂમવતત્વ વગેરે લિંગે તથા : શબ્દ પર્વત વગેરેમાં અનિત્યત્વ. અનિમત્વ વગેરે સાધ્ય પદાર્થને નિશ્ચય રૂપ જાણવું. ઔપચ્ચે એટલે સાદશ્ય કઈક પદાર્થ નેઈદ્રિય વડે પણ નિશ્ચય ન થાય. તેથી તેના સશપના પદાર્થ વડે તેને જે નિશ્ચય કરે તે ઉપમાન કહેવાય. “જેમ ગાયના સમાન રેઝ હોય છે એ પ્રમાણે પૂર્વમાં જેને નિશ્ચય કરેલ છે એ પ્રમાતા કેઈક : જંગલમાં ગયે હોય અને ત્યાં ગાયના સમાન પ્રાણી જોઈ રેઝને એ નિશ્ચય કરે છે. આ બને જ્ઞાને કૃતકત્વ અને સદશતા વડે ઈન્દ્રની વચ્ચે આંતરારૂપ હોવાથી ઈદ્રિય પરિક્ષ કહેવાય છે. અભાવ, અથા પતિ રૂપ અને પ્રમાણે પણ ઈદ્રિય પક્ષ છે. તેમને અનુમાનમાં સમાવેશ થતો હોવાથી જુદો કહ્યા નથી. શબ્દરૂપ પ્રમાણને શ્રુતજ્ઞાન રૂપે કહે છે અને પ્રત્યક્ષ પ્રમાણ તે ઈદ્રિયરૂપે પ્રત્યક્ષ રૂપે કહ્યું છે. આ પ્રમાણે પ્રમાણષટ્રક ગ્રહણ થયા. આ પ્રમાણે ઈદ્રિય પ્રત્યક્ષ અને ઈન્દ્રિય પરેશ એમ બે ભેદે મતિજ્ઞાન કહ્યું. હવે શ્રુતજ્ઞાનનું સ્વરૂપ કહે છે. છે. ૨૨ Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ જીવસમાસ કેવળ જ્ઞાન વડે પ્રગટ થયેલ જે પદાર્થી છે તેમને પ્રતિપાદન કરવા રૂપે જે દ્વાદશાંગી રૂપ આગમા તે શ્રુતજ્ઞાન શબ્દ પ્રમાણુ રૂપે થાય છે. અહીં પણ ઈદ્રિયાનું અને શબ્દનુ આંતર હાવાથી પૂર્વની ગાથામાં કહેલ પરાક્ષતા જ છે. (૧૪૨) જ્ઞાનપ્રમાણુ કહ્યુ હવે ચક્ષુ વગેરે વડે દનના ચાર ભેદો વડે દનપ્રમાણ, સામાયિક વગેરે પાંચ ભેદ્દેથી ચારિત્રપ્રમાણુ અને નૈગમ, સંગ્રડ વગેરે પાંચ ભેદે વડે નયપ્રમાણ કહે છે. चकखुदंसणगाई दंसण चरणं च सामाईयमाई । 1 नेगम संगहववहारज्जुसुए चेव सद्द नया ॥ १४३॥ । ગાથા' ટીકા : ચક્ષુદાન વગેરે દર્શીન, સામાયિક વગેરે .ચારિત્ર અને નૈગમ, સંગ્રહ, વ્યવહાર ઋજુસૂત્ર અને શબ્દ એમ ના છે. અહી જ્ઞાનદર્શન વગેરે ગુણા હેાવાથી, શુ ગુણ પ્રમાણથી અલગ જ્ઞાનદાન વગેરે પ્રમાણા કહ્યા છે? એમ શકા ન કરવી પરંતુ શિષ્યની બુદ્ધિના વિકાસ માટે વિસ્તાર કર્યાં છે. (૧૪૩) આ પ્રમાણે સંપૂર્ણ ભાવપ્રમાણુ કહ્યુ છે. તે કહેવાથી દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ રૂપ ચારે પ્રકારના પ્રમાણેા પૂર્ણ થયા. આ પ્રમાણેા વડે દ્રવ્ય જાણી શકાય છે, આર્થીજ દ્રવ્યાનુ પ્રમાણ તે દ્રવ્યપ્રમાણુ એ પ્રમાણેની વ્યુત્પત્તિ વડે દ્રવ્યપ્રમાણુ કારને હવે કહે છે. અહીં' મિશ્રાદ્રષ્ટિ, સાસ્વાદન વગેરે ચૌદ જીવસમાસ રૂપ જીવદ્રવ્યાના જ પ્રસંગ છે. આથી (માપવા ચાગ્ય) તેને જ આ ચારે પ્રમાણવડે દરેક જેટલા પ્રમાણમાં છે, તેટલા પ્રમાણમાં જાણવા માટે ગાથા બતાવે છે. Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ-૫ મું છત્રવ્ય-પ્રમાણ . मिच्छादव्वमणंता कालेणोसप्पिणी अणंताओ। खेत्तेण मिज्जमाणा हवंति लोगा अणंताओ ॥ १४४ ॥ ગાથાર્થ : મિથ્યાદ્રષ્ટિ છ દ્રવ્યથી અનંતા છે. કાળથી અતી ઉત્સર્પિણી અવ સપિણી પ્રમાણ છે ક્ષેત્રથી માપતા અનંતા કાકાશ પ્રમાણ થાય, (૧૪૪) ટીકાર્થ : મિથ્યાદ્રષ્ટિ છ દ્રવ્યપ્રમાણથી અનંતા છે. કાલ પ્રમાણ વડે માતા તેજ મિથ્યાદ્રષ્ટિ છવદ્રવ્ય અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળમાં જેટલા સમય થાય તેટલા પ્રમાણમાં સર્વલેકવર્તી એકેન્દ્રિય વગેરે સર્વે મિથ્યાદ્રષ્ટિ જીવ છે. ક્ષેત્રપ્રમાણ વડે માપતા તેજ મિથ્યાદ્રષ્ટિ છવદ્રવ્ય અનંતા લેક એટલે અનંતા કાકાશમાં જેટલા આકાશપ્રદેશ છે તેટલા પ્રમાણ છે. ભાવપ્રમાણ વડે અહીં માપ જણાવ્યું નથી. કેમકે તે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ પ્રમાણના અંતર્ગત રહીને જ તેને પ્રોગ થાય છે. જેમ સંખ્યાત, અસંખ્યાત, અનંત સ્વરૂપ સંખ્યાઓ ભાવપ્રમાણમાં કહેવાય છે. અને આ સંખ્યાઓ વડે જ મુખ્યપણે દ્રવ્યનું માપ કરાય છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ તે સંખ્યાના જ વિશેષણ રૂપે રહેલા ગુણ રૂપ જ છે તેથી મુખ્ય પણે દરેકમાં અંતર્ગત રહેલ ભાવપ્રમાણ વડે દ્રવ્ય મપાય છે આથી અહીં તે ભાવપ્રમાણ જુદું કહ્યું નથી, આ પ્રમાણે બીજા સ્થાનમાં પણ વિચારવું. (૧૪૪) હવે સાસ્વાદન અને સમ્યમ્ મિથ્યાદ્રષ્ટિ વિષયક પ્રમાણ કહે છે. एगाईया भज्जा सासायण तह य सम्ममिच्छाय य । उक्कोसेणं दुहवि पल्लस्स असंखभागो उ ॥१४५॥ ગાથાર્થ ઢાકા : સાસ્વાદન અને સમ્યગદ્રષ્ટિએ અધુવ હોવાથી લોકમાં કોઈક વખત હોય અને કેક વખત લેતા નથી. જે હેય છે તે એક, બે, ત્રણથી લઇ ઉત્કૃષ્ટથી બંને પ્રકારોમાં દરેકના ક્ષેત્ર પોપમને અસંખ્યાત ભાગ જેટલા હોય છે. એટલે ક્ષેત્રપાપમના અસંખ્યાત ભાગે જેટલા ક્ષેત્ર પ્રદેશ છે તેટલા પ્રમાણુ બંને જુદાજુદા સાસ્વાદન અને મિશ્ર દ્રષ્ટિ ઉત્કૃષ્ટથી કેઈક વખત હોય છે. ( ૧૫) હવે અવિસ્ત સમ્યદ્રષ્ટિ વગેરેનું પ્રમાણ કહે છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ पल्लाऽसंखियभागो अविरय सम्मा य देसविरया य । कोडिसहस्सपुहुत्तं पमत्त इयरे उ संखेज्जा ॥१४६॥ ગાથાર્થ : અવિરત સમ્યગદ્રષ્ટિ તેમજ દેશવિરતિભા પ૯પમના અસંખ્યાત ભાગ પ્રમાણ છે. પ્રમત્ત કેડીસહસ્ત્ર પૃથવ છે. અને અપ્રમત્ત સંખ્યાતા પ્રમાણ છે. (૧૬) : ટીકાર્થ : અવિરત સમ્યગૃષ્ટિ, દેશવિરતિ, અમન અને અમને સામાન્યપણે સર્વલેક આશ્રયી ધ્રુવ હેવાથી કોઈપણ સમયે એને વ્યવહેદ થતું નથી અર્થાત કાયમ હોય છે જ. આથી એમની અહીં વિચારણા કરાય છે. પ્ર. કપપણ સમયે આ દરેક ગુણઠાણે કેટલાં જ પ્રાપ્ત થાય છે? @ અવિરત સમ્યગદ્રષ્ટિ જઘન્યથી ક્ષેત્ર પ્રત્યે પમના અસંખ્યતમાં ભાગમાં રહેલા પ્રદેશ પ્રમાણ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એટલાજ પ્રમાણમાં પણ અસંખ્યાતના અસંખ્યાત ભેદ છે માટે જઘન્યથી ઉત્કૃષ્ટ અસંખ્યાતગુણ જાણવું. દેશવિરત પણ એટલાજ પ્રમાણમાં પણ અવિરત સમ્યગદ્રષ્ટિને પોપમને અસંખ્યાતને ભાગ મેટો : જાણ અને આને નાનો ભાગ જાણવે. ' પૂર્વમાં કહેલ છે અર્થ જેને એવા પ્રમત્તસંતે સામાન્યથી પંદર કર્મભૂમિમાં પણ જઘન્યથી કેટી સહમૃત્વ અને ઉત્કૃષ્ટથી પણ કેટી સહસ્ત્ર પંથકૃત્વ હોય છે શકત્વ એટલે “બે થી નવની સંખ્યા એ પ્રમાણે સિદ્ધાંતની સત્તા છે. તેથી જઘન્યપણે બે હજાર કોડથી ઉપર ઉત્કૃષ્ટથી પણ નવહજાર ક્રોડ સુધી પ્રમત્ત સંતે હોય છે એમ કહ્યું છે. બીજાઓ એટલે પૂર્વમાં કહેલ શબ્દાર્થ વાળ અપ્રમત્ત સંયન્ત સંખ્યાતા મળે છે. પણ પ્રમતસિયતોથી તે થોડા જ છે. (૧૪૬) ' - હવે અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષસંપાય રૂપ ત્રણ-ગુણઠાણામાં મેહનીય કર્મના ઉપશમકે અને ક્ષેપકે જ હોય છે. બીજા નહીં ઉપશાંત મેહગુણઠાણામાં તે મેહનીય કર્મ જેનું ઉપશાંત થયું હોય તે જ હોય છે. ક્ષીણહિ ગુણઠાણે ક્ષીણમહી આત્માઓ જ હોય, બીજા નહીં. એ પ્રમાણે આગળ ગુણઠણાના વિચારમાં નિર્ણય કર્યો છે. આથી અહીં અપૂર્વકરણથી ક્ષીણ ગુણઠાણા સુધીના પાંચ ગુણઠાણ એમાં જે છેવદ્રવ્ય છે. તેઓનું પ્રમાણ મેહઉપશમક, ઉપશાંત મેહ, મેહક્ષપક અને ક્ષૌણમાહ પ્રમાણ દ્વારા વિચાર કરવાની ઈચ્છાથી ઉપશમક અને ઉપશાંત મેહનું જે પ્રમાણ છે તે કહે છે. एगाइय भयमिज्जा पवेसमेणं लु जाव चपन्ना । उवसामगोवसंता अद्धं पइ. जाव संखज्जा ॥१४७॥ Page #200 -------------------------------------------------------------------------- ________________ જીવાવ્ય પ્રમાણ ૧૦૩ ગાથા : ઉપશામકા જ્યારે ઉપશમશ્રેણીમાં પ્રવેશ કરે ત્યારે એકથી લઇ યાવત્ ચાપ્પન સુધી જવા હાય છે સ`પૂર્ણ ઉપશશ્રેણીના કાળ આશ્રચી ઉપશમકે અને ઉપશાતમાહીઓ સખ્યાતા જીવા હેાય છે. (૧૪૭) ટીા : અહીં માહનીયકમ ના ઉપશામકે અને ઉપાંતમાહીએ કોઈક વખત હાય છે અને કાઇક વખત ન પણ હોય, કારણકે ઉપશમ શ્રેણીના અતરના સભવ છે. જ્યારે તેએ હોય છે. ત્યારે એક વગેરેથી લઈ ઉપશામકા તથા ઉપશાંતમાહી બન્ને પ્રવેશને આશ્રયી બે, ત્રણ, ચારથી ચેાપ્પન સુધી હાય છે. એટલે ઉપશમ શ્રેણીમાં એકી સાથે એકસમયમાં પ્રવેશને આશ્રયી અમજવું. સિદ્ધાંતમાં નિયમ છે કે, એકથી લઇ ચેમ્પન સુધીજ જીવા એક સમયમાં ઉપશમશ્રેણી સ્વીકારે છે, વધારે નહીં, આ અપૂર્ણાંકરણુ, અનિવૃત્તિખાદર · સ ́પરાય, સૂક્ષ્મસ'પરાય ગુડાણે રહેલ જીવા ઉપશામક કહેવાય છે. ઉપશાંતમાહ ગુણઠાણે રહેલા ઉપશાંતમાહી કહેવાય છે. આ પ્રમાણે એક સમયે એકી સાથે પ્રવેશને આશ્રયી ચેપ્ટન જીવા કહ્યા છે હવે જુદા જુદા સમયે પ્રવેશેલા જીવા આશ્રી કહે છે. અહીં' અદ્ધા શબ્દ વડે ઉપશમશ્રેણીની શરૂઆતથી અતસુધીના જે શ્રેણીકાળ તે જાણવા. તે કાળ અસખ્યાત સમય રૂપ અંતર્મુહૂત પ્રમાણુ સમજવા. ઉપશમ શ્રેણી અંતમુ ત પછી નિર્ તર હોતી નથી. તેથી આ અંતર્મુહૂત રૂપ ઉપશમ શ્રેણીના કાળને વિચારતા ઉપશામકા અને ઉપશાંતે એકબીજા સમયેામાં પ્રવેશેલા હોય ત્યારે ઉત્કૃષ્ટથી સખ્યાતા પ્રમાણ થાય છે. તે આ પ્રમાણે. આંતર્મુહૂત પ્રમાણુકાળ વાળી ઉપશમશ્રેણીમાં એકજ સમયે એકીસાથે એક વગેરેથી લઈ ચાપન સુધી જીવે પ્રવેશ કરે, બીજા સમયે પણ એટલાજ જીવા પ્રવેશે, ત્રીજા સમયે પણ એટલાજ, એ પ્રમાણે જુદાજુદા સમયે પ્રવેશેલા સ થાય લઈ એ તે સંપૂર્ણ ઉપશમશ્રેણી કાળમાં કર્મ ભૂમિમાંથી કોઈક વખત ઉત્કૃષ્ટ પણે સખ્યાતા ઉપશામકા અને સંખ્યાતા ઉપશાંત માહીએ મળે. તે પછી ઉપશમશ્રેણીને નિરતર અભાવ હોય છે. પ્ર. : જો અંતર્મુહૂત પ્રમાણવાળી ઉપશમશ્રેણીના કાળમાં અસ ંખ્યાતા જીવા થાય છે તે દરેક સમયમાં જો એકેક જીવ પ્રવેશ કરે તા પણુ અસખ્યાતા જીવા થાય છે. તા પછી એકી સાથે ચેપન પ્રવેશ કરે તે અસખ્યાતા કેમ ન થાય ? ઉ. : તમે કહ્યું એ પ્રમાણે જો અસંખ્યાતા દરેક સમયમાં તેઓને પ્રવેશ થતા હોય તા થઈ શકે, પણ એ પ્રમાણે નથી. કોઈ કોઈ સમયેામાં જ તેમના પ્રવેશના સંભવ ડાય છે. એ પ્રમાણે અતિશય જ્ઞાનીઓએ જોયું છે. ગજ મનુષ્યા પણ અસંખ્યાતા હોવાના અસંભવ છે. તેમાં ચારિત્રવ તે અસખ્યાતા વિશેષથી અસ’ભવે છે. અને ઉપશમશ્રણી ચારિત્રવત ગર્ભજ મનુષ્ય વગર ખીજાને હાતી નથી. વધુ વિસ્તારથી સયુ. Page #201 -------------------------------------------------------------------------- ________________ તેથી અહીં આ પ્રમાણે નક્કી થયું કે અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર સંપરાય, સૂક્ષમસંપરાય, રૂપ ત્રણ ગુણઠાણામાં દરેકની અંદર એકી સાથે એક જ સમયમાં પ્રવેશેલાને લઈને જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી ચપ્પન ઉપથમિક કેઈક વખત પ્રાપ્ત થાય છે. જુદા જુદા સમયે પ્રવેશેલાને આશ્રયી તે ઉત્કૃષ્ટથી સંખ્યાતા પણ કેઈક વખત જ મળે છે ઉપશાંત મેહગુણઠાણે પણ એ પ્રમાણે જ જાણવું પરંતુ ઉપશાંત ગુણઠાણે ઉપશાંતનેહી કહેવા. (૧૪૭) હવે મિક્ષપક અને ક્ષીણમેહીઓનું પ્રમાણ કહે છે. खवगाउ खीणमोहा जिणाउ पविसन्ति जाव अट्ठसयं । अद्धाए सयपुहुत कोडिपुहुत्तं सजोगीणं ॥१४८॥ ગાથાર્થ : ક્ષેપકે અને ક્ષીણમેહી જિનો ક્ષપકોણીમાં પ્રવેશ કરે ત્યારે એક બે થી લઈ ઉત્કૃષ્ટ ૧૦૮ સુધી પ્રવેશે છે. ક્ષપકોણીમાં ઉત્કૃષ્ટથી શતyયવ છો હેય સગી કેવલીઓ દોડપૃથફ હોય છે. (૧૪૮) ટીકાર્થ : અહીં પણ મેહનીયકર્મના ક્ષેપકે અને ક્ષીણમહીએ કેઈક વખત હોય છે અને કેઈક વખત ન પણ હોય. કારણ કે ક્ષપકશ્રેણી હંમેશ હોય એ નિયમ નથી. તેથી જ્યારે હેય ત્યારે ક્ષેપક અને રાગ વગેરેને જીતેલ લેવાથી ક્ષીણમેહ જીવે ક્ષપક શ્રેણીમાં એકીસાથે એકજ સમયે પ્રવેશ કરે તે જઘન્યથી એક વગેરેને ઉત્કૃષ્ટથી એકસોને આઠ હોય છે. અને એઓ અપૂર્વકરણ અનિવૃત્તિ બાદર સંપરાય અને સૂક્ષ્મ સપરાયે રહેલા હોય ત્યારે ક્ષપક કહેવાય. અને શ્રેણી મસ્તક રૂપ ક્ષીણમેહ ગુણઠાણે ક્ષીણમેહી કહેવાય છે. પ્ર. એક સમયમાં પ્રવેશ કરેલા આટલા જ મળે છે. વધારે નહીં એમ શેનાથી કહે છે? ઉ. : એક સમયમાં એકીસાથે ક્ષપકશ્રેણીમાં જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી એકસો આઠ સુધીજ પ્રવેશેલા હેય, વધારે નહીં એ પ્રમાણે સિદ્ધાંતમાં નિયમથી કહેવાય છે. આમ એક સાથે એક સમયમાં પ્રવેશેલાને આશ્રયી પ્રમાણ કહ્યું હવે જુદા જુદા સમયે પ્રવેશેલાને આશ્રયી પ્રમાણ કહે છે. અદ્ધા એટલે ક્ષપકશ્રેણુકાળ તે અસંખ્યય સમયાત્મક અંતર્મુહૂત પ્રમાણ જાણ. તે ઉપર કહેલ સ્વરૂપવાળા કાળમાં ઉત્કૃષ્ટથી ક્ષપક અને ક્ષીણમેહીઓ દરેક શતપૃથફત્વ હોય છે. તે આ પ્રમાણે -અંતર્મુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રીન કાળમાં એક સમયમાં એકસાથે એકથી લઈ ઉત્કૃષ્ટપણે એકસો આઠ પ્રમાણ છે મેહ ક્ષય માટે પ્રવેશે. એ પ્રમાણે બીજા . બીજા સમયમાં બીજા પણ ઘણા છને પ્રવેશ સંભવે. તેથી જુદા જુદા સમયે પ્રવેશેલા સર્વને એકત્રિત કરીએ તે સંપૂર્ણ અંતમુહૂર્ત પ્રમાણ ક્ષપકશ્રેણીના કાળમાં સામાન્ય રૂપે Page #202 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યજીવસમાસ . સમસ્ત મનુષ્ય ક્ષેત્રમાં કેઈકવખત શતપૃથફત ક્ષેપક અને શતપૃથફત્વ ક્ષીણમેહીઓ હોય છે. તે પછીથી ક્ષપકશ્રેણીને નિરંતર અભાવ હોય છે. આ છ અંસખ્યાત કેમ ન હોય? તેનું શંકા સમાધાન ઉપશમશ્રેણી મુજબ જાણવું. તેથી અહીં આ પ્રમાણે નક્કી થયું કે : અપૂર્વકરણ, અનિવૃત્તિબાદર, સૂફમસંપરાય એ ત્રણ ગુણ ઠાણામાં દરેકમાં એકીસાથે એક સમયે પ્રવેશેલા જઘન્યથી એક વગેરેથી ઉત્કૃષ્ટપણે એ આઠ ક્ષેપકે કેઈક વખત હેય છે. જુદા જુદા સમયે પ્રવેશેલા આશ્રયી શતપૃથકત્વ પ્રમાણુવાળા જ તેઓ કેઈક વખત હોય છે. પૃથકત્વને અર્થ પૂર્વમાં કહેલ છે. ક્ષીણ ગુણઠાણે પણ એ પ્રમાણે જ જાણવું, પરંતુ ક્ષેપકના સ્થાને ક્ષીણમહીએ કહેવા આ પ્રમાણે પૂર્વની ગાથામાં કહેલ ઉપશામકે અને આ ગાળામાં કહેલ ક્ષેપકે બંને મેળવી અપૂર્વકરણ, અનિવૃતિ બાદર, સૂમસં૫રાય ગુણઠાણ વતી છવદ્રવ્યની સર્વ સંખ્યા વિચારવા. કેમકે આ બે પ્રકારના છ ઉપશાંતહી છવદ્રવ્ય હોય છે. અને ક્ષીણુમેહ ગુણઠાણે ક્ષણમાહો છવદ્રવ્ય હોય છે. એ નિર્ણત છે. આ રીતે ક્ષણમેહ ગુણઠાણા સુધીના છવદ્રવ્ય કહ્યા હવે સોગી ગુણઠાણે રહેલ સોગ કેવલી છવદ્રવ્યનું પ્રમાણ કહે છે. સગી કેવલીએ હંમેશાં હોય જ છે એમને વ્યવચ્છેદ થતું નથી. તેઓ સામાન્ય પંદર કર્મ. ભૂમિઓમાં જધન્ય કોડપૃથક્ષત્ર અને ઉત્કૃષ્ટથી પૃથફત્ર પ્રમાણ હોય છે. - અગી કેવલીઓ તે કઈક વખત હોય છે અને કેઈક વખત ન પણ હોય જ્યારે હોય ત્યારે જઘન્યથી એક અથવા બે અને ઉત્કટથી સંખ્યાતા હોય છે. એ સૂત્રકારે સુગમપણું વગેરે કારણથી ન કહ્યું હેવા છતાં પણ સ્વયં જાણી લેવું. (૧૪૮) આ પ્રમાણે સામાન્યથી આ ચૌદ છવસમાસ વતી છવદ્રવ્યોનું પ્રમાણ કહ્યું, હવે નરક વગેરે ગતિ વિસેષથી તે પ્રમાણુ કહેવાની ઈચ્છાથી નરકગતિમાં તેનું પ્રમાણ કહે છે. पढमाए असंखेज्जा सेढीओ सेसीआसु पुढवीसु । सेढीअसंरवभागो हवंति मिच्छा उ नेरइया ॥१४९॥ ગાથાર્થ --પ્રથમ નરકમાં અસંખ્યાતી મણી પ્રમાણ નારકે છે. બાકીની છ નરકમાં દરેકમાં શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ મિથ્યાદષ્ટિ નારકે હોય છે.૧૯) ટીકાથ' : પહેલી રત્નપ્રભા નરકમૃથ્વમાં મિથ્યાષ્ટિ નારકે અસંખ્યાત શ્રેણી પ્રમાણ હેય છે. એટલે સંવર્તન કરી ઘનરૂપે બનાવેલ લેકની અસંખ્યાતી આકાશ Page #203 -------------------------------------------------------------------------- ________________ કોણીઓમાં ક્ટા આકાશ પાશ હોય તેટલા પ્રમાણમાં પહેલી નરક પીમાં સર્વળી મિથ્યાષ્ટિ નારકે છે. બાકીની શર્કરા પ્રથા વગેરે છ નારક પૃથ્વીઓમાં દરેકમાં ઘન કરેલ હકના એક આકાશ શ્રેણીના અસંખ્યાતમા ભાગે જેટલા આકાશપ્રદેશ હોય તેટલા મિથ્યાદ્રષ્ટિ ના હોય છે. અહીં બીજી પૃથ્વીમાં શ્રેણીના અસંખ્યાત ભાગ વતી જે નારકે છે તેનાથી ત્રીજી પથ્વીમાં નારકે શ્રેણીના અસંખ્યાતા ભાગવત રૂપે તે સરખા છે. પણ બીજી કરતા અસંખ્યયાતમાં ભાગે જાણવા કેમકે અસંખ્યાતના અસંખ્યાતા ભેદે છે. એમ ત્રીજી નરકના નારકાથી ચોથી પૃથવીના નાર અસંખ્યાતમે ભાગે જ છે. એમ છઠ્ઠી પૃથ્વીના નારકેથી સાતમી પથ્થોના નારકે અસંખ્યાતમે ભાગે છે. અસંજ્ઞી માછલા વગેરે પહેલી નરકમાં ઉત્પન્ન થાય તેથી આગળ નહીં આથી તેમાં નારકે વધુ છે. સંજ્ઞીઓમાં પણ બ, બહુતર, બહુત્તમ વગેરે સંક્લેશ યુક્ત બીજી વગેરે નરક પડવીમાં ઉત્પન્ન ૫ અધ્યવસાયવા દેવાથી અનુક્રમે ઓછા ઓછા હોય છે. માટે તે પથ્થીઓમાં અનુક્રમે નારકે ઓછા હોય છે એમ વિચારવું. આ પ્રમાણે મિથ્યાદષ્ટિ નાકે કહ્યા. શામ અને સમ્યગમથ્યાષ્ટિ ના સાતે નારકમાં કોઈ વખત હોય છે અને શાઈ વખત ન પણ હોય. જે હેય તે ચારે ગતિમાં સામાન્યથી પહેલા કહેલ દરેક ક્ષેત્ર ૫ પસાણા અસંખ્યાત ભાગ પ્રમાણ ઉત્કૃષ્ટથી કહ્યા છે તદનુસારે અહીં પણ એક ફક્ત નાંતિ આશ્રયી કેટલાક થોડાક જ જાણવા. અવિરત સમ્યગદ્વષ્ટિએ દરેક પૃથ્વીઓમાં હંમેશા અવ્યવચ્છિન્નપણે અસંખ્યતા હોય છે. અને અસંખ્યાત એટલે ક્ષેત્રપલ્યોપમના અસંખ્યાતમા ભાગવતી સામાન્ય રૂ૫ ચારે ગતિમાં અવિરત સમ્યકત્વ હેય છે એમ પહેલા નિર્ણય કર્યો છે. તદનુસાર અહી પણ કંઈક થેલ નભુવા શશિર વગેરે તે નકગતિમાં હોતા નથી એમ પહેલા નિર્ણય કરેલ છે. (૧૪૯) . . . . . . . ચૌદ જીવસમાસે ચૌદ જીવસમાસાંગ મિથ્યાષ્ટિ જીવનું તિર્યંચગતિથી વિશેષિત પ્રમાણુ કહે છે.. तिरिया हंति अणंता पयरं पंचिंदिया अवहरति । देवावहार काला असंखगुणहीणं कालेणं ॥१५॥ ગાથાર્થ : સામાન્યથી મિથ્યાદ્રષ્ટિ તિર્યંચે અનંતા છે. જે હિય તિય ઘનકૃત લોકના સતરાજ લાંબા પહેલા એક પ્રદેશ જાડાઇવાળા પ્રતરમાં આકાછપ્રદેશ પ્રમાણે છે અને કાળથી દેવ અપહારના કાળથી અસખ્યા , , Page #204 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્ય પ્રમાણુ ૧૭૭ ટીકાર્યું : “મિથ્યાબિટઓ” એમ પૂર્વગાથામાંથી આવે છે. સામાન્યથી એકેન્દ્રિય વગેરે મિશ્રાદષ્ટિ તિર્યંચે અનંતા છે વિશેષ વિચાર કરતા સામાન્યથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ મિથ્યાદષ્ટિ પંચેંદ્રિય તિર્યંચે સંવર્તિત કરેલ ઘનરૂપ અસંખ્ય પ્રતરાત્મક લેકના સાતરાજ લાંબા પહેળા, એક પ્રદેશ માત્ર જાડાઈવાળા અસંખ્ય પ્રદેશ પ્રમાણુ પ્રારને અપહાર, એકબીજા પર ગોઠવેલ ઘણ માંડાઓમાંથી જેમ એક માંડે ખેંચવામાં આવે તેમ અપહાર કરવો, આ અપહાર કેટલા કાળે થાય તે કહે છે. દેવને અપહાર કાળથી અસંખ્ય ગુણ હીન કાળે થાય છે. આનું તાત્પર્ય આ પ્રમાણે છે. આ પંચેંદ્રિય તિર્યંચો ક્ષેત્રથી સામાન્ય રૂપે ઉપર કહેલ પ્રતોના અસંખેય ભાગમાં અસંખ્ય કડાકડી એજનમાં રહેલ આકાશ પ્રદેશની શ્રેણીમાં જેટલા પ્રદેશે છે તેટલા પ્રમાણમાં કહ્યા છે. કાળથી અસંખ્ય ઉત્સર્પિણી સમય પ્રમાણ છે. કહ્યું છે કે – હે ભગવંત! પંચેન્દ્રિય તિર્યચે કેટલા કહેલા છે? ગૌતમ! કાલથી અસંખ્યાત એટલે અસંખ્યાત ઉત્સર્પિણી અવસપણીને અપહાર કરાય છે ક્ષેત્રથી અસંખ્યાત શ્રેણીઓ અત્તરને અસંખ્યાતમે ભાગ પ્રમાણ તે શ્રેણીઓ અસંખ્યાત જન કે કેડી પ્રમાણ વિષંભ સૂચી પ્રમાણ જાણવી વગેરે આથી પ્રતરના અસંખ્યાત ભાગ વર્તી અસંખ્યાત કેડીકેડી જન આકાશશ્રેણીમાં રહેલ પ્રદેશના જથ્થા બરાબર સામાન્યથી પચેન્દ્રિય તિર્યંચ જીવે છે. એ સર્વે દરેક સમયે દરેક પ્રદેશને એક એક ગ્રહણ કરે તે દેને અપહાર કાળથી અસંખ્યગુણ હીન કાળે સર્વ પ્રતર અપહરાઈ જાય. સર્વ દેવે પણ પંચેન્દ્રિય તિર્યથી અસંખ્યગુણ હીન છે. પંચેન્દ્રિય તિર્યંચે તે . તેઓથી અસંખ્યગુણા છે એમ પ્રજ્ઞાપના મહાદંડકમાં કહ્યું છે. તેથી સર્વ દેવે પણ દરેક પ્રદેશને એકેક ગ્રહણ કરતા પંચેન્દ્રિય તિર્યથી અસંખ્યગુણ હીનપણથી અલ્પ છે. પંચેન્દ્રિય તિર્યંચ અપહાર કાળથી અસંખ્ય કાળે સર્વ પ્રતરને અપહરે છે પંચેન્દ્રિય તિર્ય દેવેથી અસંખ્યગુણ વડે વધુ છે. સામર્થ્યથી દેવના અપહાર કાળથી જ અસંખ્યાતગુણ હન કાળ યુક્ત છેડાજ કાળમાં સર્વ પ્રત્તરને આ પ્રમાણે અપહરણ કરે છે. અંગુલ ના અસંખ્યાત્મા ભાગરૂપ દરેક પ્રત્તરખંડને જે સર્વ પંચેન્દ્રિય તિર્ય ગ્રહણ કરે તે એકીસાથે સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. એમ જાણવું. હવે શૈકિપલબ્ધિધારી મિથ્યાદ્રષ્ટિ તિનું પ્રમાણ કહે છે. पढमंगुलमूलस्सासंखतमो सूइसेढिआयामो । उत्तरविउब्बियाणं पज्जतयसन्नितिरियाणं ॥१५१॥ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ વસમાસ ગાથાથ ઉત્તર વૈકિય પર્યાપ્ત સન્ની તિર્યંચે. અંશુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રનુ જે પહેલુ વમૂળ છે તેના અસખ્યામા ભાગ પ્રમાણ સૂચી કોણીના વિસ્તારમાં જે પ્રદેશા છે તેટલા પ્રમાણમાં હેાય છે. (૧૫૧) ટીકા :- હમણા કહેલ સામાન્ય પોંચેન્દ્રિય તિર્યંચામાં પર્યાપ્ત સન્ની ગર્ભજ ૫ ચેન્દ્રિય વૈક્રિય લબ્ધિધારી તિર્યંચાનું આ પ્રમાણ થાય છે. ક્રિયશરીરી પર્યાપ્ત ગજ પચેન્દ્રિય તિર્યંચા કાળથી અસ`ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમય જેટલા છે. ક્ષેત્રથી પ્રત્તરના અસંખ્યાતમાં ભાગની અસંખ્યાતી શ્રેણીઓના જે પ્રદેશારાશિ સમાન સિદ્ધાંતમાં કહેલ છે. કહ્યું છે કે હે ભગવત! પંચેન્દ્રિય તિય ચ ચેાનિક વૈક્રિયશરીરી કેટલા કહ્યા છે ? હે ગૌતમ ! કાળથી અસંખ્યાત, એટલેઅસ ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ વડે જે અપહરી શકાય એટલા ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગની સંખ્યાતી . શ્રેણીઓ પ્રમાણ છે. મેં : પ્રતરના અસંખ્યાતમાં ભાગે અસ`ખ્યાત શ્રેણીએ અસખ્યાત કાડાકાડીયેાજનવાળી પણ હાય છે. તે તે શુ તેટલા વિસ્તારવાળી શ્રેણીઓ અહી ગ્રહણ કરી છે કે ખીજા પ્રમાણની ? આગમમાં પણ અસલેનાથે લેતા એમ કહીને તરત જ કહ્યું તાત્તિળ ઢોળ' નિયમ વ્રુક્ 'ગુરુપદમવમૂલલ્લાલ'લેન્નઇ માળે તે અસખ્યાતી શ્રેણીઓની વિષ્કભ સૂચી તીર્થ્ય વિસ્તારવાળી પ્રદેશ પ`ક્તિ એ પ્રમાણે તેના સાર છે તે જાણવી એમ કહ્યું જે તે અહી' કયા પ્રમાણની લેવી. ઉ. : અહીં સૂત્રકાર પાતે આગમનને સવાદક ગાથામાં કહે છે. અનુલપ્રમાણ પ્રતરક્ષેત્રનુ જે મૂળ એટલે વર્ગમૂળ એને અતુલ મૂળ કહે છે. તેમાં પહેલું જે વર્ગમૂળ તે પ્રથમાંગુલ મૂળ તે પ્રથમાંશુલ તેા અસખ્યાતમા જે ભાગ તે પ્રમાણવાળી સૂચીશ્રેણીની આયામ એટલે વિસ્તાર જાણવા. એનુ તાત્પર્ય આ પ્રમાણે છે. અશુલ પ્રમાણુ પ્રત્તરક્ષેત્રમાં જે શ્રેણીમાં રશિ છે તેમાં અસંખ્યાતા વમૂળા થાય છે. તેમાં પહેલા વગ મૂળમાં જે શ્રેણીઓ છે તેઓના અસખ્યાતમાં ભાગે જેટલી શ્રેણી છે તેટલા પ્રમાણુ સૂચીશ્રેણીના વિસ્તાર અહીં ગ્રતુણુ કરવા. તે અંશુલ પ્રમાણ પ્રતરક્ષેત્રમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ થાય છે. અને પહેલું વમૂળ પણ તેઓની અસ ંખ્યાત શ્રેણી રૂપ છે તેના અસંખ્યાત્મા ભાગમાં પણ અસંખ્યાતી શ્રેણીઓ છે. અને તેમાં એકેક શ્રેણી અસ`ખ્યાત પ્રદેશાત્મક જ છે, આર્થી આ સવ અસ`ખ્યાતી શ્રેણીઓમાં જે અસખ્યાત પ્રદેશો તેટલા પ્રમાણમાં ઉત્તરવેકિય શરીર લબ્ધિ વાળા પર્યાપ્ત સ'ની પૉંચેન્દ્રિય તિય ચેા અસંખ્યાતા દ્વીપ વગેરેમાં હાથી, માછલા, વ’સ વગેરે રૂપે હોય છે. એમ સ્વીકારવું. અહી શિષ્યાના અનુગ્રહ માટે કરી કલ્પનાથી ગાથાના કંઇક ભાષા કહે છે: અંશુલ પ્રમાણ પ્રતર ક્ષેત્રમાં અસ ખ્યાત શ્રેણી રૂપમાં ૬૫૫૩૬શ્રેણીઓની કલ્પના કરવી ૬૫૫૩૬ Page #206 -------------------------------------------------------------------------- ________________ | પ્રમાણ ની સંખ્યાનું પહેલું વર્ગમૂળ ૨૫૬ થાય, બીજું વર્ગમૂળ ૧૬ થાય, ત્રીજું વર્ગમૂળ ૪ - થાય છે, જેથું વર્ગમૂળ ૨ થાય છે. આ વર્ગમૂળે વાસ્તવિક પણે દરેક અસંખ્યાત શ્રેણી રૂપ જાણવા. તેમાં ૨૫૬ રૂપ પહેલા વર્ગમૂળના અસંખ્યાત્મા ભાગ રૂપ ૩૨ શ્રેણીઓ કપાવી તે દરેક શ્રેણીઓ વાસ્તવીક પણે અસંખ્યાત પ્રદેશાત્મક પણ અસત કલ્પનાએ દશ પ્રદેશામક વિચારવી. તેથી ૩૨૦ પ્રમાણુ પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિય શૈકિય લબ્ધિમંત તિર્યંચે જાણવા. વાસ્તવીક રીતે તે અસંખ્યાતા જાણવા. અપર્યાપ્ત અને અસંસીઓને વૈક્રિય લબ્ધિ હતી જ નથી માટે પર્યાપ્ત સંસી વિશેષણ લીધું છે. (૧૫૧) આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ એકેન્દ્રિય વગેરે તિર્યચેનું સામાન્યથી પહેલા પ્રમાણુ કહ્યું, તે પછી પર્યાપ્ત અપર્યાપ્ત સ્વરૂપ સામાન્યથી પંચેન્દ્રિય તિયો, તે પછી ઉત્તરઐક્રિય લબ્ધિવંત પંચેન્દ્રિય તિર્યએ કહ્યા. હવે પહેલા કહેલ પર્યાપ્ત અપર્યાપ્ત પંચેન્દ્રિયતિર્યમાંથી વિશેષથી નક્કી કરી પર્યાપ્તા જ સ્ત્રી, પુરૂષ, નપુંસક સ્વરૂપ પચેન્દ્રિય તિર્યંચનું પ્રમાણ કહે છે.. संखेज्जहीण कालेण होइ पज्जत्त तिरिय अवहारो। संखेज्ज गुणेण तओ कालेण तिरिक्ख अवहारो ॥१५२॥ ગથાર્થ : સંખ્યાત હીણ કાલવડે પર્યાપ્ત તિર્યંચ અપહાર થાય છે અને સંખ્યાત ગુણ કાલવડે તિર્યંચ સીને અપહાર થાય છે. (ઉપર) ટીકાર્યા -દરેક સમયે દરેક પ્રદેશને એકએક અપહરણ કરતા જેટલા કાળે દેવેનું ખતરને અપાર થાય, તે કાળથી સંખ્યાતગુણ હીન કાળે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યચેના પ્રતરને અપાર થાય છે. એની વિચારણ સામાન્યથી પહેલા કહેલ પંચેન્દ્રિય તિર્યાની જેમ જ કરવી. પરંતુ આટલું વિશેષ છે કે સામાન્યથી પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ પંચેન્દ્રિય તિર્યંચો દેથી અસંખ્યાત ગુણ છે, માટે દેવેના અપહાર કાળથી તેમને અપહાકાળ અસંખ્યાત ગુણ હીન છે. એમ આગળ કહ્યું છે. અહીં તે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચે દેથી સંખ્યાતગુણ છે માટે દેના અપડારકાળથી તેમને અપારકાળ સંખ્યાતગુણ વડે હીન છે, પણ અસંખ્યાતગુણ હીન નથી. એમ પ્રસ્તુતગ્રંથને અભિપ્રાય છે. જ્યારે પ્રજ્ઞાપનાના અભિપ્રાયે તે પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યંચે પણ દેવાથી અસંખ્યાત ગુણા જ છે કારણકે દેના અપહાર કાળથી એમને અપહાર કાળ પણ અસંખ્યાત ગુણ જ હીન છે નહીં કે સંખ્યાતગુણ હીન એમ જણાય છે. તથા ઘણુ સ્થાનમાં તેમજ અહીં આ પ્રકરણમાં પણ બીજા સ્થળેએ અત્યંત ઉપયોગી હેવાથી પ્રજ્ઞાપના સૂત્રમાં કહેલ મહાદંડક પાઠ જ અહીં લખીએ છીએ. Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જીવસમાસ તે આ પ્રમાણે – હે ભગવંત ! સર્વજીનું અલ્પબહુવ મહાદંડકનું કીર્તન કરું છું. (કહું છું) સર્વથી થોડા ગર્ભવ્યુત્ક્રાંતિક (ગર્ભઉત્પન)મનુષ્ય તેનાથી ભવનવાસની દેવીએ સંખ્યાતગુણ તેનાથી મનુષ્ય સ્ત્રીઓ સંખ્યાતગુણી | ” રત્નપ્રભા પૃથ્વીના નારકે અ” ગુણા તેનાથી પર્યાપ્ત બાદર તેઉકાયે અસંખ્યાતગુણા બેચરપ ચેન્દ્રિય તિર્યંચની પુરૂષ અ.સ.ગુણ તેનાથી અનુત્તરો પપાતિ દે અસંખ્યાતગુણા | '' ” ” તિર્યંચોની સ્ત્રીઓ સં ગુણ તેનાથી ઉપરીમ જૈવેયક દેવે સંખ્યાતગુણા ” સ્થળચર તિર્યચનિક પુરૂ ” મધ્યમ રૈવેયક દે સાતગુણા * * * * સ્ત્રીઓ ” ગુણી ” હેટ્રિમ * * * ” જળચર ” ” પુરૂષો ” ગુણ” * અચુત કલ્પના ? ?? * * * * * સ્ત્રીઓ ” ગુણી ” આરણ ? ? ? . ” વાણુવ્યંતર દેવે ” ગુણ ” પ્રાણત * * * તેનાથી વાણુવ્યંતર દેવ સંખ્યાતગુણ આનત * * * છે, જ્યોતિષ દેવો , ગુણા ” નીચે સાતમી પૃથ્વીના નારક અસંખ્યાતગુણા , , દેવીઓ , ગુણી ” ” છઠ્ઠી તમા ” ? ” ,, બેચર પંચેન્દ્રિય તિર્યંચ નિક નપુંસકે ” સહસ્ત્રાર કલપના દે ”' અસંખ્યાતગુણું ?? મહાશક * * * » સ્થળચર કે , સં.ગુણા ” પાંચમી ધૂમપ્રભા પૃથ્વીના નારકે ” » જળચર છ છ ક » ” લાંતક કલ્પના દે , ચઉરિન્દ્રિય પર્યાપ્ત ” ચોથી પંકપ્રભા પૃથ્વીના ” એ પંચેન્દ્રિય , વિશેષાધિકા તેનાથી બ્રહ્મદેવકના દેવે અસંખ્યાતગુણા , બેઈન્દ્રિ , ” ત્રીજી વાલુકાપ્રભા પૃથ્વીના નારકીઓ , તેઈન્દ્રિય છે ' » મહેન્દ્ર કપના દે , પચંદ્રય અપર્યાપ્તા અસંખ્યાત ગુણા ” સનતકુમાર ” ” , ચરિંદ્રિય , વિશેષાધિક , તેઈદ્રિય ” બીજી શર્કરામભા પૃથ્વીના » ) , બેઈદ્રિય , સંમૂરિષ્ઠમ મનુષ્ય ” પર્યાપ્ત પ્રત્યેક બાદર વનસ્પતિકાયિક અ.ગુણ » ઈશાન કલ્પના દે » નિગોદ ” » ” ” ની દેવીએ સંખ્યાતગુણી પૃથ્વીકાય ” » સૌધર્મ ” ના દે ” ગુણ અપકાય * * ના દેવીઓ ” ગુણ | વાયુકાય ? . ” ભવનવાસિ દેવે અસંખ્યાતગુણા | » અ » તેઉકાય. » ?? પૃથ્વીકાય Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૮૧ બાદ ) સૂક્યો છવદ્રવ્ય પ્રમાણ તેનાથી અપર્યાપ્ત બાદર પ્રત્યેક શરીરી | તેનાથી અપર્યાપ્ત બાદર વનસ્પતિકાય અસં ગુણ વનસ્પતિકાય અસંખ્યાતગુણા » » બાદર વિશેષાધિક ” અપર્યાપ્ત બાદર નિગોદ અસંખ્યાતગુણા ?? ?? ” પૃથ્વીકાય ” , અપર્યાપ્ત સુકમ વનસ્પતિકાય અસં ગુણ ? ?? અપકાય ?' , , સૂમ વિશેષાધિક * * વાયકાય ? પર્યાપ્ત , વનસ્પતિકાય સં. ગુણ અપર્યાપ્ત સૂમ તેઉકાય ? છે પર્યાપ્ત વિશેષાધિક ” ” પૃથ્વીકાય વિશેષાધિક - ' > અપાય ? તિર્યંચો વાયકાય ? ભવ સિદ્ધિ પર્યાપ્ત . ” તેઉકાય સંખ્યાતગુણ નિગોદ છે પૃથ્વીકાય વિશેષાધિક વનસ્પતિ જીવો એકેન્દ્રિ વાયુકાયા તેનાથી તિર્લી ચેનિક વિશેષાધિક નિગદ આ ગુણ મિથ્યાષ્ટિઓ પર્યાપ્ત ” » સં, ગુણ અવિરત » અંભળ્યું સિદ્ધિ અનંતગુણા પરિપતિત સમ્યગદષ્ટિ છે ? છમસ્થ સગીઓ પર્યાપ્ત બાદર વનસ્પતિકાય, સંસાર ' ' , બાદર વિશેષાધિક | તેનાથી સર્વ વિશેષાધિક પ્ર. : પ્રજ્ઞાપના મહાદંડકમાં જે નપુંસક બેચર પંચેન્દ્રિય તિર્ય વગેરે જીવરાશિઓ તિષ સુધીના દેવેથી અસંખ્યગુણ વગેરે રૂપે કહેલા છે, તે રાશિઓના ઉપરજ આગળ પર્યાપ્તા પંચેદ્રિયે વિશેષાધિક રૂપે કહેલા છે. તે પછી પર્યાપ્તા પદ્રિય તિર્યંચ દેવોથી અસંખ્યાતગુણ કેમ ન થાય ? . અપકાય ? સકષાયીઓ ઉ. : પ્રજ્ઞાપના મડાદંડકમાં જે પર્યાપ્ત પચંદ્રિ ગ્રહણ કર્યા છે. તે સામાન્યથી ચારે ગતિના પર્યાપ્ત પચંદિયે સમજવા. અને તે વધુ હોવાથી દેવાથી અસંખ્યાત ગુણ ધરી જ શકે છે. પરંતુ ચાલુ ગાથામાં કહેલ પર્યાપ્ત પંચેંદ્રિય તિર્યએ ફક્ત એક તિર્યંચગતિના વિષયરૂપે હોવાથી ચેડા છે.' એ પ્રમાણે તમે કહે છે તે તે Page #209 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ બરાબર નથી. કેમ કે મહાદંડકમાં સામાન્યથી પર્યાપ્ત પંચેન્દ્રિય લીધા હોવા છતાં પર્યાપ્ત પંચંદ્રિયે તિર્યો જ રહે છે. કારણકે નારક અને મનુષ્ય પંચેદિયે તે અલ્પ હેવાથી તિષિ દેવેની પહેલા ઘણે દૂર અસંખ્યાતના ભાગ રૂપે કહેલ છે. માટે તેઓને ગ્રહણ કરવાથી અહીં કશો જ વધારે થતું નથી. તેથી પર્યાપ્ત ચઉરિદિયથી પણ વિશેષાધિક પણે કહેવાવડે અહીં પણ પર્યાપ્ત પચંદ્રિય તિર્ય • જ ખરેખર કહ્યા છે. આથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્યચે પ્રજ્ઞાપના સૂત્રના અભિપ્રાય દેવથી સંખ્યાત ગુણ જણાય છે. તે પ્રમાણે હોવાથી દેવ પ્રતરના અપહાર કાળથી તેઓને તે અપહાર કાળ પૂર્વની જેમ અસંખ્યાત ગુણ હીન જ ઘટી શકે છે. પણ સંખ્યાગુણ હીન નહિં. એમ અમે જાણીએ છીએ. પંડિતએ પણ જે બીજી રીતે ઘટી શકે એમ હોય તે કઈપણ જાતના વિરોધ વગર ઘટાવવું. પ્રસંગથી સયું. આ પ્રમાણે વિશેષથી પર્યાપ્ત પંચંદ્રિય તિર્યંચનું પ્રમાણ કહ્યું હવે ઉત્તરાર્ધ વડે એઓમાંથી તીય સ્ત્રીઓના પ્રમાણને નકકી કરી કહે છે તે દેવ સંબંધી પ્રતાપહાર કાલથી સંખ્યાત ગુણ કાળ વડે તિર્યચીના પ્રતરને અપહાર જાણુ આ વાત મહાદંડક વડે સંગત થાય છે. જેથી ત્યાં પણ વ્યંતર વગેરે દેવેથી આગળ પહેલા તિર્યચીણીઓ સંખ્યાત્મા ભાગે રહેલ છે. એમ કહ્યું છે. વ્યંતર વગેરે દે તે તેઓથી સંખ્યાતગુણા કહ્યા છે. આથી દેવી ઘણા હેવાથી તીર્યચીણીના પ્રત્તરાપહાર કાળથી સંખ્યાત ગુણહીન કાળ વડે પહેલા કહેલ રીતે પ્રતને અપહાર કરે છે. તિર્યચિણીઓ દેથી સંખ્યાતગુણહીન હોવાથી અલપ છે. માટે તેના અપહરકાળથી સંખ્યાતગુણ કાળે પ્રત્તરને અપહાર કરે છે. એ જ યુક્તિયુક્ત છે. આ સર્વ તિર્યંચગતિમાં મિશ્રાદ્રષ્ટિનું પ્રમાણ કહ્યું. સાસ્વાદન, મિશ્ર, અવિરત અને દેશવિરત વગેરે સામાન્ય ચાર ગતિ અનુસાર કહેલ ઔધિક જે પ્રમાણ કહ્યું છે તે અનુસાર વિભાગથી અહીં પણ સમજવું. કંઈક જાતે જ જાણવું પ્રમત્ત વગેરે તે તિર્યંચગતિમાં હતા જ નથી. એમ પહેલા જ નકી કરી લીધું છે. (૧પર) આ પ્રમાણે તિર્યંચગતિમાં સામાન્યથી તિર્યંચોનું પ્રમાણ કર્યું તે પછી સામાન્ય અને વિશેષથી પંચેદ્રિય તિર્યને પ્રમાણ કહ્યું. હવે પૃથ્વીકાય વગેરેનું વિશેષથી પ્રમાણુ કહેવાનું છોડી દઈ પંચેન્દ્રિયપણાના સામ્યતાથી મનુષ્યગતિમાં મનુષ્યનું પ્રમાણ Page #210 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્ય પ્રમાણ ૧૮૩ संखेजा पज्जता मणुयाऽपज्जत्तया सिया नस्थि । उकोसेण जइ भवे सेढीए असंखभागो उ ॥१५३॥ ગાથાર્થ - પર્યાપ્ત મનુષ્ય સંખ્યાતા જ હોય છે અપર્યાતા મનુષ્ય કેઈક વખત હેય છે, કેઇવખત નથી હતા, જ્યારે હોય ત્યારે શ્રેણીના અસંખ્યાતમા ભાગે હોય છે. (૧૩) ટીકાર્ય : મનુષ્ય બે પ્રકારે છે (૧) સ્ત્રીના ગર્ભમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ. (૨) અને મનુષ્યના વાયુના પ્રકોપથી પડેલ પિત્ત. (માત્ર વાયુમાં ઉત્પત્તિને અસંભવ છે માટે વાયુના પ્રકોપથી થયેલ ઉલટી પિત્તમાં બે ઘડી પછી સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય. તે સમુચ્છિમે. જેમનું સ્વરૂપ પહેલા વિસ્તારથી કહી ગયા છે. તેમાં ગર્ભજે પર્યાપ્ત અને અપર્યાપ્ત બંને હોય છે. મૂર્છાિમે અંતમુહૂર્ત આયુષ્યવાળા અપર્યાપ્તા જ મરે છે. આથી તેઓ પર્યાપ્તા થતા જ નથી. વગેરે પણ પહેલા કહી ગયા છીએ. તેથી અહીં પર્યાપ્ત ગ્રહણ વડે ગર્ભજ પર્યાપ્ત જાણવા. અપર્યાપ્ત લેવા વડે ગર્ભજ અપર્યાપ્તા અને સંમર્ણિમ અપર્યાપ્તાઓ સ્વીકારેલા છે એમ સમજવું. આ પ્રમાણે જે પર્યાપ્ત ગર્ભ છે તેઓ (પ્રવ) નક્કી સંખ્યાવડે હોવાથી હંમેશા સંખ્યાતા જ હોય છે. પણ સંખ્યાતાના સંખ્યાતા ભેદ છે. એમાથી કઈ સંખ્યાવડે સંખ્યાતા જાણવા. છઠ્ઠા વર્ગને પાંચમાં વર્ગને સાથે ગુણવાથી જે સંખ્યા આવે તે સંખ્યા પ્રમાણ ગર્ભજે જાણવા. હવે વર્ગ એટલે શું ? તે કહે છે. આ પંચમે વર્ગ શું છે? છો વગે કેવા પ્રકાર છે? વગેરેનું સ્વરૂપ કહે છે. જેમાં કઈ એક સંખ્યા ને તેજ સંખ્યા વડે ગુણતા જે સંખ્યા આવે તે વર્ગ એકજ કહેવાય છે તેમને એક વૃદ્ધિ હવાથી એકને વર્ગ થાય છે. માટે તે વર્ગ જ ન ગણાય. (૧)બેને વર્ગ ચાર થાય છે આ પહેલો વર્ગ. (૨) ચાર ને વર્ગ સેળ થાય એ બીજો વર્ગ. (૩) સેળને વર્ગ બને છપ્પન થાય, (૨૫૬) એ ત્રીજે વર્ગ બસે છપનને વર્ગ (૬૫૫૩૬) પાંસઠ હજાર પાંચસો છત્રીસ એ ચે વર્ગ. (૫) આ સંખ્યાને વર્ગ દેઢ ગાથા વડે કહે છે. ચાર કરોડ ઓગણત્રીસ કોડ ઓગણપચાસ લાખ સડસઠ હજાર બસન છનું(૪૨૯ ૪૯ ૬૭૨૯૬) એ પાંચમે વર્ગ (૬) આ સંખ્યાને વર્ગ ત્રણ ગાથા વડે કહે છે નવલાખ કેડીકેડી ચેર્યાશી હજાર ચાર સડસઠ કડાકડી, ચુંમાલીસ લાખ ક્રેડ, સાત હજારૂ, ત્રણસો સીત્તર કોડ, પંચાણુ લાખ, એકાવન હજાર છસો ને સેલ, (૯૮૪૪૬૭,૪૪૦,૭૩ ૭૦૯૫૫૧૬૧૬) પ્રમાણ છઠ્ઠો વર્ગ આ છે આ છઠ્ઠા વર્ગને ઉપર કહેલા પાંચમા વર્ગવડે ગુણતા જે સંખ્યા થાય તેમાં જઘન્યથી પણ પર્યાપ્ત ગર્ભજ મનુષ્ય હોય છે. તે સંખ્યા આ પ્રમાણે છે ૭૨, ૨૮૧, ૬૨પ, Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ જીવસમાસ ૧૪૨, ૬૪૩, ૩૭૫,૯૩૫, ૪૩૯, ૫૦૩, ૩૬, આ સંખ્યાને કેડા કેડી વગેરે કેઈપણ પ્રકારે કઈ પણ કહી શકે નહીં આથી છેલેથી આંકડાના સંગ્રડ રૂપ બે ગાથા કહે છે. तिन्न तिन्न सुन्न पंचेव य नव य तिन्नि चत्तारि । पयेव तिन्न नव पंच सत्त तिण्णेव तिण्णेव ॥१॥ चउ छट्टो चउ एक्को पण दो छक्केक्कगो य अट्ठवा । दो दो नव सव य अंकठाणा इगुणतीस ॥२॥ આ પ્રમાણે ઉપર કહેલ ઓગણત્રીસ આંકડાવાળી સંખ્યા વડે સંખ્યાતા જઘન્યથી પણ ગર્ભજ પર્યાપ્તા મનુષ્ય હોય છે. એમ નકકી થયું. જે ગર્ભજ અપર્યાપ્તા મનુ તથા સમરિછમ અપર્યાપ્તા મનુષ્ય એ બંને . કેઈક વખત હોય છે અને કોઈક વખત નથીયે હતા. જ્યારે ન હોય ત્યારે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત સુધી. ને ગર્ભજ મનુષ્યને ઉત્પત્તિ વિરહકાળ તથા સં મુશ્કેિમ મનુને ઉત્પત્તિ વિરહ કાળ જઘન્યથી એક મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને આગમમાં કહે છે. પૂર્વમાં ઉત્પન્ન થયેલ પણે અંતમુહૂર્ત આયુષ્ય પૂર્ણ થયે છતે બિલકુલ નિર્લેપ થાય છે. તેથી આ બને અપર્યાપ્ત અવ હોવાથી કઈક વખત હોય છે કેઈક વખત ન હોય, જે હોય ત્યારે આ પર્યાપ્તાએ પૂર્વમાં કહેલ પર્યાપ્તાએ બધાયે મળીને મનુ ઉત્કૃષ્ટ શ્રેણીના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ થાય છે. એટલે ભેગે કરેલ ધનરૂપ લેકની એક શ્રેણીના પ્રદેશ પક્તિનાં અસંખ્યાત્મ ભાગે જેટલા પ્રદેશો હોય તેટલા પ્રમાણ સર્વે મનુષ્ય ઉત્કૃષ્ટથી જાણવા. (૧૫૩) આ પ્રમાણે એક શ્રેણીના અસંખ્યાતમાં ભાગ રૂપ પ્રદેશ રાશિ પ્રમાણે ઉત્કૃષ્ટથ સમસ્ત મનુષ્યોને કહ્યા હોવા છતાં પણ બીજા પ્રકારે તેનું નિરૂપણ કરે છે. उकोसेण मणुयासेढी च हरति रूवपकिन्खता । अंगुल पढमयतिय वग्गमूल संवग्ग पलिभागा ॥१५४॥ ગાથાર્થ - ઉત્કૃષ્ટપણે મનુષ્યોમાં એક રૂપ ઉમેરવા વડે તે એણુના અંગુલ પ્રમાણ ક્ષેત્રના પહેલાં વર્ગમુળને ત્રીજા વર્ગમુળ સાથે ગુણતા જે શ્રેણખંડરૂપ નિયતભાગ હોય તેને અપહાર કર (૧૫) ટીકાથ : ૪ કાર બીજા પ્રકારે પણ ઉત્કૃષ્ટ મનુષ્યની સંખ્યા છે એમ બતાવવા માટે છે. તે બીજે પ્રકાર આ પ્રમાણે થાય છે. ફક્ત શ્રેણીના અસંખ્યાતા ભાગ પ્રમાણ પ્રદેશરાશિ જેટલા સમસ્ત મનુષ્ય નથી, પરંતુ શ્રેણીને એટલે પ્રદેશ પંકિત રૂપને સંપૂર્ણ પણે અપહાર કરાય છે, તે શ્રેણી કેવી છે તે કે ઉત્કૃષ્ટ પદે રહેલ મનુષ્યમાં એક મનુષ્ય એ છો છે. તેમાં અસતકલ્પનાએ એક મનુષ્ય ઉમેરવું. પછી શું તે શ્રેણીના દરેક Page #212 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્ય પ્રમાણ ૧૮૫ પ્રદેશને એક એક કરીને અપહાર કરવો ? ના એમ નહીં. પણ તે શ્રેણીના અંગુલ પ્રમાણ ક્ષેત્રનું પહેલું વર્ગમૂળ કરવું તે પછી આગળ કહેવા પ્રમાણે બીજુ વર્ગમૂળ, તે પછી ત્રીજુ વર્ગમૂળ કરવું. તેમાં જે અંગુલ પ્રમાણ શ્રેણીક્ષેત્રના પહેલા વર્ગમૂળને ત્રીજા વર્ગમૂળ સાથે ગુણાકાર કરવો તે ગુણાકાર કરવા વડે જે શ્રેણી અંડરૂપ પ્રતિનિયત ભાગ છે. તેમાથી તેને આશ્રયીને તેઓ સંપૂર્ણ શ્રેણીનો અપહાર કરે છે. આને તત્પર્યાર્થ આ પ્રમાણે છે. આગળના પહેલા વર્ગમૂળની જે ક્ષેત્રપ્રદેશ સંખ્યા છે તેને ત્રીજા વર્ગમૂળની પ્રદેશ સંખ્યાવડે ગુણતા જે પ્રદેશ રાશિ થાય તે પ્રમાણ ક્ષેત્રના ખંડને જે દરેક મનુષ્ય શ્રેણીમાંથી અપડશે ત્યારે ઉત્કૃષ્ટ પદે રહેલા સર્વ મનુષ્ય એકીસાથે તે લોકપ્રદેશની એક શ્રેણીને સંપૂર્ણ પણે અપહરે છે. જે એક મનુષ્ય રૂપ વધારે તે મનુષ્યરાશિમાં ઉમેરવામાં આવે તે તે ન ઉમેરાય. કેમકે મનુષ્યની ઉ:કૃણ સંખ્યા પરમગુરૂ તીર્થકાએ એક સંખ્યા ન્યૂન રૂપે જોઈ છે. કેમકે એ પ્રમાણે ઉપર કહેલા પ્રમાણવાળા ક્ષેત્રખંડેને એક લેક શ્રેણીમાં જેટલા પ્રદેશે થાય તેટલા રૂપ નાખવાથી ઉત્કૃષ્ટથી સર્વ મનુ થાય છે. એ પ્રમાણે સામર્થ્યથી જણાય છે. અને આ રીતે પૂર્વ ગાથામાં કહેલ શ્રેણીના અસંખ્યાત ભાગવતી પણાને વિરોધ આવતું નથી. જો કે એક મનુષ્ય પિતાના અપહત ક્ષેત્રખંડ પ્રદેશના અસંખ્યાતમે ભાગે હોય છે. આથી પ્રસ્તુત સંપૂર્ણ ક્ષેત્રખંડરૂપ સર્વ શ્રેણીના અસંખ્યાતમે ભાગે સર્વ મનુષ્ય હોય છે. એ પ્રસિદ્ધ છે. વધુ વિસ્તારથી સર્યું. આ પ્રમાણે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પંચેન્દ્રિય મનુષ્યનું પ્રમાણ કહ્યું. અહીં મનુષ્યગતિમાં મિથ્યાદ્રષ્ટિથી લઈ અગી સુધીના ચૌદે જીવસમાસે હોય છે તેમાં સંમૂછિમ મનુષ્ય તે સર્વે મિથ્યાદ્રષ્ટિ જ છે. ગર્ભમાં પણ ઘણા મિથ્યાદ્રષ્ટિ જ છે બાકીના તો સાસ્વાદનથી અગી સુધીના પ્રમાણાનુસારે જાતે જ વિચારી લેવા. (૧૫) હવે પચેંદ્રિય ક્રમથી જ દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, જતિષ્કનું પ્રમાણ એક ગાથા વડે જ કહે છે. सेढीओ असंखेज्जा भवणे वणजोइसाण पयरस्स । संखेजा जोयणंगुल दोसय छप्पन्न पलिभागो ॥१५५॥ ગાથાથ : ભવનપતિ દેવ પ્રત્તરના અસંખ્યાતમા ભાગમાં રહેલ શ્રેણું પ્રમાણ છે. જ્યારે વ્યંત જતિષીઓ એક પ્રદેશવાળી સંખ્યાતા જન પ્રમાણ શ્રેણી તથા એક પ્રદેશવાળી ૨૫૬ અંગુલ પ્રમાણ શ્રેણી જેટલા છે, (૧૫૫) ટીકાર્ય : ગાથામાં મળે એ વિભક્તિને વ્યત્યય થવાથી થયું છે. તથા પદના એક દેશ વડે સમસ્ત પદ જણાય એ ન્યાયે અહીં મળે પરથી ભવનપતિ દેવે જાણવા. છે. ૨૪ Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ સમાસ તે દેવા પ્રત્તરના અસંખ્યાતમા ભાગમાં રહેલ શ્રેણીઓમાં જેટલા પ્રદેશેા છે તેટલા પ્રમાણમાં છે. તે શ્રેણોએનુ માપ આગળ કહેવાશે. વ્યતા અને જ્યાતિષીએ અનુક્રમે પહેલા કહેલ સ્વરૂપવાળા એક પ્રત્તરના એક પ્રદેશવાળી સંખ્યાતા ચેજન પ્રમાણુ પક્તિ, તથા એક પ્રાદેશિકી ખસેછપ્પન અ ગુલ પ્રમાણ પક્તિને ભાગાકાર કરવા પ્રમાણ થાય છે. આના તાત્પર્યા આ પ્રમાણે છે. એક પ્રદેશવાળી સંખ્યાતા ચૈાજન પ્રમાણ પ`ક્તિમાં જેટલા આકાશ પ્રદેશેા છે. તે સવ` વડે પ્રતર પ્રદેશ રાશિને ભાગ અપહરાય છે. અને આ ભાગ કરવા વડે જેટલા પ્રમાણ પ્રદેશશ્નેત્રખંડ મળે છે. તેમાં જેટલા આકાશ પ્રદેશો છે તેટલા પ્રમાણમાં બધાય ન્ય'તર દેવા છે. અથવા ઉપર કહેલ ભાગાકાર પ્રમાણ પ્રતરક્ષેત્રખંડને જો એકએક વ્યંતર ધ્રુવ અપરણ કરે તેા સમસ્ત પ્રતર તે વ્યંતર દેવા એકીવખતે અપહરી લે છે. એ પ્રમાણે ઉપરના અને આ એકજ અથ છે. તથા ૨૫૬ અગુલપ્રમાણ એકપ્રદેશવાળી પંક્તિમાં જેટલા આકાશ પ્રદેશ છે. તે સ પ્રદેશા વડે પ્રતર પ્રદેશના રાશિના ભાગ કરવામાં આવે અને તે ભાગ કરવા વડે જેટલા પ્રમાણમાં પ્રતર ક્ષેત્રખડ મળે, તેમાં જેટલા આકાશ પ્રદેશેા હોય તેટલા પ્રમાણુ જયેતિષિ દેવા હોય છે. અથવા ઉપર ભાગ કરેલ પ્રતર ક્ષેત્રખંડને જો દરેક દરેક જ્યાતિષો ધ્રુવ અપહાર કરે તે સપૂર્ણ પ્રત્તર તે જ્યાતિષી દેવા એકી વખતે અપહરી લે. એ પ્રમાણે અહી પણ એકજ અર્થ છે. મહાદડકમાં જન્મ્યાતિષી દેવા વ્યંતરોથી સંખ્યાતગુણુ કહ્યા છે. તે અડી. બ્યતા અસંખ્યાતગુણુ હીન પ્રત્તરના ભાગ પ્રમાણ તેમને કહ્યા છે. (૧૫૫) હવે દેવગતિમાં વૈમાનિકનું પ્રમાણ કહે છે, सक्कीसाणे सेढीअसंख उवरि असंखभागो उ । आणपाणयमाई पल्लम्स असंखभागो उ ॥ १५६ ॥ ગાથા: સૌધમ અને ઇશાન દેવલાકમાં અસંખ્યાતી શ્રેણી પ્રમાણ દેવા છે. તેની ઉપરના ધ્રુવલેાકમાં શ્રેણીના અસખ્યાતમાં ભાગ પ્રમાણ છે. આનતપ્રાણત વગેરે ધ્રુવલાકમાં પલ્યાપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેવા છે. (૧૫૬) ટીકા : શક્ર એટલે સૌધર્મેન્દ્ર તેનાથી જણાતા સૌધમાં ફ્રેબ્લેક જ અહી' લેવે. સૌધમ' દેવલાકમાં સર્વે દેવે પૂર્વમાં કહેલ સ્વરૂપવાળા ધન કરેલ લાકના જે પ્રતરની - અસંખ્યાતી શ્રેણીઓ થાય છે. તે પ્રતરના અસખ્યાતમા ભાગે રહેલ અસ ખ્યાતી શ્રેણીઓમાં જેટલા આકાશ પ્રદેશેા છે. તેટલા પ્રમાણમાં સૌધમ દેવલાકમાં સવાઁ દેવા થાય. Page #214 -------------------------------------------------------------------------- ________________ જીવદ્રવ્યપ્રમાણુ ૧૮૭ ઈશાન દેવેલેકમાં પણ દેવેનું પ્રમાણ આ પ્રમાણે જ એટલે પ્રતરના અસંખ્યામાં ભાગે રહેલ અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ રાશિસમાન કહેવું. ફક્ત ઈશાન દેવ સૌધર્મ દેવા સંખ્યાતગુણહીન છે. આ પ્રમાણે મહાદંડકમાં કહ્યું છે. સૌધર્મશાનથી ઉપર સનતકુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, માશુક સહસ્ત્રાર, આ છ દેવેલેકમાં સમરસ ઘન કરેલ લેકની એકપ્રાદેશીક શ્રેણીના અસંખ્યાતમા ભાગે જેટલા પ્રદેશ હોય તેટલા પ્રમાણમાં દરેક દેવલોકમાં હંમેશા દે હોય છે. પરપરનું અ૫બહુવ મહાદંડકમાંથી જાણી લેવું. આનત, પ્રાણત, આરણ, અચુત, દેવેલેક, અધસ્તન, મધ્યમ અને ઉપરિતન વેયકે અને અનુત્તર વિમાનમાં દરેકમાં ક્ષેત્ર પપમના અસંખ્યાતમા ભાગે જેટલા પ્રદેશે છે તેટલા દે હંમેશા હોય છે. પરસ્પરનું અપમહત્વ દંડકમાં કહ્યા પ્રમાણે છે. (૧૫૬) અહીં આગળ કઈ પૂછે છે કે -- ભવનપતિઓ, રત્નપ્રભા પૃથ્વી ના નારકો સૌધર્મઇશાન દેવ પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલ અસંખ્યાતી શ્રેણીઓના પ્રદેશ પ્રમાણ રૂપે સામાન્યથી પહેલા તમે કહી ગયા છે. પરંતુ તે પ્રતરના અસંખ્યાત્મા ભાગે રહેલ અસંખ્યાતી શ્રેણીઓ અસંખ્યાતા કડાકોડી જન પ્રમાણ પણ છે. તો શું આ માપની શ્રેણીઓ તેમાં લેવી કે બીજા માપની શ્રેણીઓ લેવી. તેની શંકા કરી ભવનપતિ વગેરેની શ્રેણીઓનું નકકી વિસ્તાર પ્રમાણ કહે છે. सेढीसूइपमाणं भवणे धम्मे तहेव सोहम्मे । अंगुलपढमं बियतिय समणंतर वग्गमूलगुणं ॥१५७॥ ગાથાર્થ : ભવનપતિ, ધમ્માનક તથા સધર્મ દેવલોકના છ શ્રેણી સૂચી પ્રમાણ છે. તેમાં ભવનપતિદેવ અંગુલના પ્રથમ વર્ગમૂળને સમ અનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી ધનારકે બીજા વર્ગમૂળ સાથે ગુણવાથી સૌધર્મ દે ત્રીજા વર્ગમૂળ સાથે ગુણવાથી થાય છે. ૧૫૭). ટીકાર્થ : પ્રત્તરમાં પહેલા કહેલ અસંખ્યતી જે પ્રદેશ પક્તિઓ ઉર્ધ્વગામી હેય તે શ્રેણીઓ તરીકે ગણાય છે. અને તે જ તિર્શીિ જાય તે સૂચિ તરીકે મનાય છે. તેથી પહેલા કહેલ સાતરોજ લાંબી ઉર્ધ્વગામીની પ્રદેશ પંક્તિરૂપ શ્રેણીઓના તિચ્છ વિસ્તાર રૂપ સૂચિ. તે શ્રેણી સૂચિ પ્રમાણ થાય છે. તે શ્રેણી સૂચિ પ્રમાણ કેને થાય છે? ભવનપતિઓને, ધર્મા એટલે રતનપ્રભા પૃથ્વીના નાકે અને સૌધર્મકપના દેને થાય છે. તે શ્રેણી સૂચિ પ્રમાણ થાય તેમને કેટલા પ્રમાણમાં હોય છે. તે કહે છે સમનંતર વર્ગમૂળ વડે ગુણેલુ એ દરેકની સાથે જોડવું તેથી અંગુલના પહેલા વર્ગમૂળ રૂપ સંખ્યાને Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જીવસમાસ સમાંતર તેજ) વર્ગમૂળ સાથે ગુણવાથી ભવનપતિની શ્રેણીના વિસ્તાર રૂપ સૂચિ થાય છે. તે પહેલા વર્ગમૂળને પણ બીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી રત્નપ્રભાના નારકેની શ્રેણીના વિસ્તાર રૂપ સૂચિ થાય છે. આ બીજા વર્ગમૂળને પણ ત્રિીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણવાથી સૌધર્મદેવની શ્રેણી વિસ્તાર રૂપ સૂચિ થાય છે. હવે આને તાત્પર્યા કહે છે. અત્તરનું જે અંગુલ પ્રમાણ ક્ષેત્ર છે તે વાસ્તવિક રીતે અસંખ્યાતશ્રેણી રૂપ છે જે શ્રેણીઓ શિષ્યને સુખપૂર્વક જાણી શકાય માટે બસે છપન પ્રમાણ તેની કલ્પના કરે છે. આ સંખ્યાનું પહેલું વર્ગમૂળ બીજુ વર્ગમૂળ અને ત્રીજું વર્ગમૂળ લેવાય છે. આ ત્રણે વર્ગમૂળ અસંખ્યાત શ્રેણી રૂપ છે છતાં પણ પહેલા કહેલ કારણથી જ પ્રથમ વર્ગમૂળમાં સેળ શ્રેણીઓ બીજા વર્ગમાં ચાર શ્રેણી અને ત્રીજામાં બે શ્રેણી કપાય છે. આ પ્રમાણે કર્યા પછી વાસ્તવીક પણે અસંખ્યાત શ્રેણીરૂપ અને કલ્પનાથી બને છપ્પન શ્રેણીરૂપ અંગુલપ્રમાણ પ્રતર ક્ષેત્રને વાસ્તવીક પણે અસંખ્યાત શ્રેણીરૂપ અને કલ્પનાથી સોળ શ્રેણરૂપ પહેલા વગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ વડે ગુણવાથી વાસ્તવિકપણે અસંખ્યાત શ્રેણીના વિસ્તાર રૂપ કલ્પનાવડે (૪૦૯૬) ચાર હજાર છ-નુ શ્રેણીના વિસ્તારરૂપ ભવનપતિઓની વિષ્કભસૂચિ થાય છે. આટલી પ્રત્તર શ્રેણીઓમાં જેટલા આદેશપ્રદેશે થાય છે તેટલા ભવનપતિ દેવે થાય છે એ પ્રમાણે આગળ ભાવાર્થ જાણવો. જે પહેલું વર્ગમૂળ છે તેને બીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમૂળ સાથે ગુણતા રત્નપ્રભાના નારકેની વિષ્ઠભ સૂચિ થાય છે. આ પણ વાસ્તવિક પણે અસંખ્યાત શ્રેણી રૂ૫ છે. કલ્પથી ૬૪ ચોસઠ શ્રેણીરૂપ જાણવી. જે બીજુ વર્ગમૂળ છે તેને ત્રીજા વર્ગમૂળ રૂપ સમનંતર વર્ગમુળ સાથે ગુણવાથી સૌધર્મ દેવની વિકેભ સૂચિ થાય છે. આ પણ સદુભાવથી અસંખ્યાત શ્રેણી રૂપ છે પણ કલ્પનાથી આઠ (૮) શ્રેણી રૂપ જાણવી. આ ચાલુ ગ્રંથને અભિપ્રાય છે. આ વાત પ્રજ્ઞાપના મહાદંડક તેમજ અનુગદ્વાર વગેરે સાથે વિસંવાદ પામે છે. તે આ પ્રમાણે પ્રજ્ઞાપના મહાદંડકમાં ભવનપતિઓથી રત્નપ્રભા નારકે અસંખ્યાતગુણ કહ્યા છે જ્યારે ચાલુ ગ્રંથની ગાથામાં રત્નપ્રભા વિષ્કભ સૂચિ લઈ ભવનપતિ સુચિ અસંખ્યાત ગણી મોટી રૂપે કહી છે માટે રત્નપ્રભાનારકેથી ભવનપતિએજ અસંખ્યાત ગુણા થયા આમ આ સ્પષ્ટ વિસદશતા જણાય છે. અનુગ દ્વારમાં પણ રત્નપ્રભા નારકની સંખ્યાના વિચારમાં “ તેઓની વિકંભ શ્રેણી સૂચી અંગુલ પ્રથમ વર્ગમૂળને બીજા વર્ગમૂળ સાથે ગુણવાથી” પ્રત્યુત્પન્ન એટલે ગુણાકાર. એ વચન ભવનપતિ સંખ્યાના વિચારમાં તેઓની વિખંભ શ્રેણી સૂચી અંગુલના પ્રથમ વર્ગમૂળના સંખ્યાત ભાગે છે. આ પ્રમાણે રત્નપ્રભા નારકની વિર્ક સૂચીથી Page #216 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્યપ્રમાણ ૧૮ટ ભવનપતિની વિકેભ સૂચિ અસંખ્યાતમે ભાગે પ્રગટપણે કહી છે. એમ જણાય છે. આ વાત પ્રસ્તુત ગ્રંથ સાથે વિપરીત આવે છે તેથી અહીં “ધજે મળે તે તો આ પ્રમાણે પાડને ફેરફાર કરવાથી કંઇક શેડો પણ અર્થે મેળ આવે છે. પરંતુ મૂળ સુત્રની પ્રતમાં કઈ પણ જગ્યાએ આ પ્રમાણે દેખાતું નથી વધુ વિસ્તારથી સયુ. અહીં ઇશાન દેવેની વિખુંભ સૂચિ કડી નથી. પણ ઈશાન દેવેથી સૌધર્મ દેવે સંખ્યાત ગુણ છે એમ મહાદંડકમાં કહેલ છે. તેના અનુસારે વિષ્કભસૂચિ પણ જાતે જાણી લેવી. (૧૫૭) હવે શર્કરપ્રભા વગેરે પૃથ્વીના નારક અને સનતુ કુમાર વગેરે દેવેનું વિશેષતર પ્રમાણ કહે છે. वारस दस अठेव य मूलाई छत्ति दुन्नि नरएसुं । एक्कारस नव सत्त य पणग चउक्कं य देवेसु ॥१५८॥ ગાથાર્થ : સાતમી વગેરે પૃથ્વીમાં અનુક્રમે બાર, દશ, આઠ છે, ત્રણ, બે વર્ગમળે ને પ્રદેશ પ્રમાણ છે છે તથા સહસ્ત્રાર દેવલાકથી સનતકુમાર મહેન્દ્ર સુધી અનુક્રમે અગ્યાર નવ, સાત પાંચ ચાર વર્ગમૂળના પ્રદેશ પ્રમાણ દે છે, (૧૫૮) ટીકાર્ય : આ ગાથાની વ્યાખ્યામાં અર્વાચીન ટીકાકાર કહે છે કે “ મૂળ ટીકામાં આ ગાથાની વ્યાખ્યા કરેલ નથી અમને તે આ અર્થ જણાય છે. ઘન કરેલ લેકની જીવસમાસ ગ્રંથની ૧૩૮મી ગાથાના ટીકાકારે જ સાતમી નરકથી બીજી નરક સુધીના છ કમશ. શ્રેણીના બારમાં, દસમાં આઠમાં છઠ્ઠા, ત્રીજા અને બીજા વર્ગમૂળ જેટલા કહ્યા છે. તે પ્રમાણે દેવલોકમાં સહસ્ત્રારથી ક્રમશઃ ત્રીજા-ચોથા દેવલેજ સુધીના છ ક્રમશઃ અગ્યારમાં, નવમા, સાતમા, પાંચમા, અને ચેથા વર્ગમૂળ જેટલા બતાવ્યા છે એટલે કે ત્રીજી નરકના જીવ ત્રીજા વર્ગમૂળ જેટલા અને ત્રીજા-ચોથા દેવલોકના છ ચોથા વર્ગમૂળ જેટલા છે. અને તેથી આ મતે સ્વભાવિક રીતે ત્રીજી નરકના જ ત્રીજ ચેથા દેવલોકના દેવા કરતાં અસંખ્ય ગુણ થાય એ જ પ્રમાણે છઠ્ઠી નરક અને આઠમા દેવલેક અંગે સમજવું. જ્યારે સંપ્રદાયમતે બારમાં વર્ગમૂળ વગેર વડે શ્રેણીના પ્રદેશને ભાગતા આવતી સંખ્યા બોજ વગેરે નરકના જીવોની છે. મૂળ સંખ્યાના ઈષ્ટ છેલ્લા વર્ગમૂળ સુધીના વર્ગમૂળોને પરસ્પર ગુણાકાર અને મૂળસંખ્યા પેલું ઈષ્ટ વર્ગમૂળ આ બને સરખા જ આવે. પણ જીવસમાસ ટીકાકારની ગણત્રી ભાવિક રીતે જુદી પડે છે, અને તેના કારણે અ૫ બહુતમાં પણ તફાવત પડે. बारस दस अठेव मूलाई छत्ति दुन्नि नरएसु। एक्कारस नव सत्त य पणग चउक्कच देवे सु ॥२५८॥ શ્રેણીરાત પ્રદેશ રાશિને ૧૨ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે બીજી નરકના જીનું પ્રમાણુ. શ્રેણીગત પ્રદેશ રાશિને ૧૦ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ત્રીજી નરકના જીવોનું પ્રમાણુ. શ્રેણી મત પ્રદેશ રાશિને ૮ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ચેથી નરકના જીનું પ્રમાણ. Page #217 -------------------------------------------------------------------------- ________________ ૧eo છસમાસ એક પ્રદેશવાળી શ્રેણીમાં અસંખ્યાતા વર્ગમૂળ થાય છે. તેમાં બારમા વર્ગમૂળમાં જેટલા પ્રદેશે છે તેટલા સાતમી પૃથ્વીના નારકે છે, છઠ્ઠી પૃથ્વીમાં તે દશમા વર્ગમૂળ જેટલા પ્રદેશ પ્રમાણે પાંચમી પૃથ્વીમાં આઠમા વર્ગમૂળ જેટલા પ્રદેશ પ્રમાણ, ચેથી પૃથ્વીમાં તે છઠ્ઠા વગ મૂળ પ્રદેશ પ્રમાણ જેટલા, ત્રીજી પૃથ્વીમાં ત્રીજા વર્ગમૂળ જેટલા પ્રદેશ શ્રેણિગત પ્રદેશ રાશિને ૬ ઠ્ઠા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે પાંચમી નરકના જીવોનું પ્રમાણ શ્રેણિત પ્રદેશ રાશિને ૩ જા વર્ગમૂળથી ભાગતા જે ભાગળ તે છઠી નરકના છાનું પ્રમાણ. શ્રેણિગત પ્રદેશ રાશિને ૨ જા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે સાતમી નરકના જીવોનું પ્રમાણ. શ્રેણીગતે પ્રદેશ રાશિને ૧૧મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ત્રીજા-ચોથા દેવલોકના જીનું પ્રમાણ શ્રેણીગત પ્રદેશ રાશિને ૯ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે પમા દેવલોકના જીવોનું પ્રમાણ. શ્રેણીગત પ્રદેશ રાશિને છ મા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે છડા દેવલોકના જીનું પ્રમાણું. શ્રેણિત પ્રદેશ રાશિને ૫ માં વર્ગમૂળથી ભાગતા જે ભાગળ તે ૭મા દેવલોકના જનું પ્રમાણ. શ્રેણીગત પ્રદેશ રાશિને ૪ થા વર્ગમૂળથી ભાગતા જે ભાગફળ તે ૮મા દેવલેકના જીવોનું પ્રમાણુ. અથવા શ્રેણિત પ્રદેશના પ્રથમ મૂલથી આર ભી યથાવત ૧૨ મા વર્ગમૂળ સુધીના ૧૨ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે બોજી નરકના જીનું પ્રમાણ. ૧૦ માં વર્ગમૂળ સુધીના ૧૦ વર્ગ મૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ત્રીજી નરકના જીવોનું પ્રમાણ. ૮ મા વર્ગમૂળ સુધીના ૮ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ચોથી નરકના જીનું પ્રમાણ. કે ઠા વર્ગમૂળ સુધીના ક વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે સાતમાં નરેકને એનું પ્રમાણ. ૩ જા વર્ગમૂળ સુધીના ૩ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે જ ઠી નરકના ઇવેનું પ્રમાણ, ૨ જા વર્ગમૂળ સુધીના ૨ વમળાને પરસ્પર ગુણતા જે આવે તે સાતમી નરકના જીનું પ્રમાણ. ૧૧ માં વર્ગમૂળ સુધીના ૧૧ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે ત્રીજા-ચોથા દેવલોકનાજીનું પ્રમાણ ૯ માં વર્ગમૂળ સુધીના ૯ વર્ગમૂળાને પરસ્પર ગુણતા જે આવે તે પાંચમાં દેવલેકના જીવનું પ્રમાણ. ૭ માં વર્ગમૂળ સુધીના ૭ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે છઠ દેવલોકના નું પ્રમાણ. ૫ માં વર્ગમૂળ સુધીના ૫ વર્ગમૂળોને પરસ્પર ગુણતા જે આવે તે છ મા દેવલેકના જીવનું પ્રમાણ. ચેથા વર્ગમૂળ સુધીના ૪ વર્ગમૂળને પરસ્પર ગુણતા જે આવે તે ૮ મા દેવલેકના જીવનું પ્રમાણુ. અાગમનિકા ૫ ગાથાની વ્યાખ્યા ઉપર પ્રમાણે બને રોતે કરીને હવે આના અર્થને વિચાર કરીએ. નીકૃત લેની ૧ શ્રેણિમાં જે અસંખ્ય પ્રદેશ છે તેના વર્ગમળો પણ જેમકે ૧લું વર્ગમૂળ, ૨ જ વમળ, ૩ જી વર્ગમૂળ, આ પ્રમાણે અસંખ્ય (વર્ગમૂલે) થાય છે. દાત. ૬૫૫૩૬ ની સંખ્યાનું ૧ લું વર્ગમૂળ ૨૫૬, ૨ નું વર્ગમૂળ ૧૬, ૩ જું વર્ગમળ ૪ અને ૪થે વર્ગમૂળ ૨ થાય તે પ્રમાણે શ્રેણિને અસંખ્ય વર્ગમૂલે જાણવા. - અંહિ શ્રેણિગત પ્રદેશ રાશિ પણ અસંખ્ય છે છતા સસ્થાપનાએ તેને (૧) ૪૦૯૬ કલ્પીએ અર્થાત્ ૨ની સંખ્યાને ૩૦૬ વાર સ્થાપીને પરસ્પર ગુણતા જે આવે તેને અસત કલ્પનાએ શ્રેણિગત પ્રદેશ રાશિ જાણવી. હવે તેના વર્ગલો નીચે પ્રમાણે જે રીતે આવે તે જોઈએ. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ ત્રીજ - જખ્યપ્રમાણ પ્રમાણ બીજી પૃથ્વીમાં બીજા વર્ગમૂળ જેટલા પ્રદેશ પ્રમાણ નારક હોય છે. પહેલી પૃથ્વીના નારકે તે “જો માન મળે અને વગેરેમાં વિશેષતા રૂપે પ્રમાણને આગળ જ કહ્યા છે. માટે અહીં કહ્યા નથી. શ્રેણિરત રાશિ ૨૪૦૬નું પ્રથમ વર્ગમૂળ ૨૦૦૪૮ બીજુ વર્ગમૂળ ર૧૨૪ ત્રીજુ , ૨૨ ચોથું પાંચમું , ૨ ૧૨૮ છ સાતમું ,, ૨૩૨ આઠમું , ૨૧૬ નવમું , ૨૮ દશમું , ૨૪ અગ્યારમું , ફર બારમું , (૨) - હવે પ્રથમ વ્યાખ્યાનુસાર શ્રેણિગત રાશિ ૨૪૦૯૬ ને બારમા વર્ગમૂળ ૨ થી ભાગતા ભાગફા = ૨૪૦૯૫ (બીજી નરકના જીવો) દશમાં , ૨૪ , , , = ૨૪૦૯૨ (ત્રીજી , ,, ,, આઠમાં , , ૨૧૬ ”, • = ૨૪૦૮૦ (ચેથી ,, , ) ” છેડા ૨૬૪ , , = ૨** (પાંચમી , , ) = ૨૩૫૮૪ (છડી ,, , .) = ૨ ૩૭૨ (સાતમી ,, , , , અગીયારમા ,, ૨ = ૨૪૦૯૪ (ત્રીજા ચેથા દેવલેકર ) નવમા , ૨૮ = ૨૪૦૮૮ (પાંચમાં ” સાતમા ' ' ર૩૨ ” '' ” = ૨૪૦૬૪ (છડા પાંચમ '' * ૨૧૨૮ = ૨૩૯૬૮ (સાતમા ચેથા " ૨૫૬ ” ” ” = ૨૩૮૪૦ (આઠમા ” બીજી વ્યાખ્યાનુસાર પણ આ પ્રમાણે જ આવે છે તે જોઈએ. પ્રથમ વર્ગમૂળથી આરંભી પ્રત્યેક વર્ગમૂલ રાશિને સ્થાપી યાવત બારમાં વર્ગમૂળ સુધી પરસ્પર ગુણતા ગુણાકાર જે ૨૪૦૯૫ તે ૨ જી નરકના ” ૨૪૦૯૨ તે ૩ જી. ૨૪૦૮૦ તે ૪ થી છઠે ૨૪૦૩ર તે ૫ મી ત્રીજા , , ૨૩૫૮૪ તે ૬ઠી , ૨૩૦૭૨ ને ૭મી અગીયારમાં , , , ૨૪૦૯૪ તે ૩જા થા દેવલોકના નવમાં. ૨૪૦૮૮ તે ૫ મા સાતમાં ૨૪૦૬૪ તે ૬ ઠા • પાંચમાં ” ૨૩૯૬૮ તે છ મા ભાવ કે, છ , , , ૨૩૮૪૦ તે ૮ માં એ ક ૨૧૨૪ આઠમા by બીજા " : *, : ચેથા : Page #219 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ જીવસમાસ હવે અહીં બૈમાનિકદેવનું વિશેષરૂપે પ્રમાણને કહે છે. તેમાં સૌધર્મ ઈશાન દેવેનું પ્રમાણ આગળની ગાથામાં કહ્યું છે આથી સનકુમાર વગેરે દેવેનું પ્રમાણ પશ્ચાનુપૂવીએ ગાથાના ઉત્તરાર્ધ સુધી કહે છે તે આ પ્રમાણે, શ્રેણીનું જે ચોથું વર્ગમૂળ તેના પ્રદેશપ્રમાણ વૈમાનિક દેવમાં સનતકુમાર મહેન્દ્ર દેવો છે. બ્રહ્મકમાં તે પાંચમા વમળમાં પ્રદેશ રાશિપ્રમાણ, લતકમાં સાતમા વર્ગમૂળની પ્રદેશ રાશિ પ્રમાણ, મહાશુકમાં નવમા વર્ગમૂળની પ્રદેશ રાશિપમાણ, સહસારમાં અગ્યારમા વર્ગમળની પ્રદેશ રાશિપ્રમાણ દેવ છે. આનત, પ્રાણત વગેરેમાં તે “શાળા પાક મા પણ અણમોલ વગેરે રૂપે વિશેષતાથી પ્રમાણ કહ્યું છે માટે અહીં કહ્યું નથી. ચાલુ ગાથાની વ્યાખ્યા અર્વાચીન ટીકાકારે કરેલ છે. તે બતાવી, અમે તે આવા પ્રકારને નક્કી કરેલા અર્થની બીજા કોઈ પણ આગમમાં જરા પણ સુસંગતતા જોઈ નથી. પ્રજ્ઞાપના મહાદંડક સાથે પણ આ જ વ્યભિચાર થાય છે. તત્ત્વતે કેવલીઓ કે બહુશ્રુતે જાણે. (૧૫૮) ઉપરની બંને વ્યાખ્યાનની રીતથી માત્ર ગાથાનો અર્થ સંપૂર્ણ થાય છે એટલું જ નહીં પરંતુ ટીકાકાર ભગવંતની વ્યાખ્યાને શ્રી પ્રજ્ઞાપના સૂત્રગત અ૮૫ બહુત્વના મહાદક સાથે જે વિસંવાદ થાય) છે. તે પણ દૂર થઈ જાય છે. અત્રે શંકા થાય છે કે તે વિસંવાદ કેવી રીતે છે? તે તે આ પ્રમાણે જાણુ.. ટીકાકાર ભગવંતની વ્યાખ્યાનુસાર ૩-૪થા દેવકના દેવોનું પ્રમાણ કરતા ૩જી નારકના જીવનું પ્રમાણ અસંખ્યાતગુણ આવે છે. તથા ૮મા દેવલોકના દેવાના પ્રમાણ કરતા છઠ્ઠી નરકના જીનું પ્રમાણ પણ અસંખ્યાતગુણ આવે છે. તે વાત શ્રી પ્રજ્ઞા પના સૂત્રથી સંગત નથી થતી કારણ ત્યાં આનાથી વિપરીત છે અર્થાત અસંખ્ય ભાગ છે, પરંતુ ઉપરની બંને રીતની વ્યાખ્યાઓથી પ્રાપ્ત થતું અહ૫બહુ શ્રી પ્રજ્ઞા પના સૂત્ર સાથે મળતું આવે છે. તે આ પ્રમાણે. ૨૩૦૭૨ ૭મી નરકના જીવો સૌથી ઓછા તેના કરતાં ૨૩૫૮૪ ૬ઠી અસંખ્યગુણ , , ૨૩૮૪૦ ૫મી ૨૩૯૬૮ ૪થી ૨૪૦૩૨ ૩૭ ) = , , ૨૪૦૮૦ ૩જાથા દેવલોકના ૨૪૦૯૨ ૬ઠ્ઠા , ૨૪૦૯૪ ૭માં ૨૪૦૯૫ ૮મા હેય છે. Page #220 -------------------------------------------------------------------------- ________________ દિવ્યજીવસમાસ ૧૯૩ આ પ્રમાણે ચારે ગતિના પંચેન્દ્રિયોનું પ્રમાણ કહ્યું હવે તિર્યંચગતિમાં પૂર્વમાં ન કહેલ બાદરપર્યાપ્ત પૃથ્વીકાય તથા અપૂકાય અને પ્રત્યેક વનસ્પતિકાયનું પ્રમાણ કહે છે. बायर पुढवी आऊ पत्तेय वणस्सई य पन्जता । ते य पयर भवहरिजंसु अंगुलासंख भागेणं ॥१५९॥ ગાથાર્થ : પર્યાપ્ત બાદર પૃથ્વીકાય તથા અપકાય અને વનસ્પતિકાય એ ત્રણે રાશિઓ પ્રતરને અપહાર કરવા માંડે તો અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ખતરને અપહેરે છે. (૧૫૯) ટીકાર્થ: બાદર પર્યાપ્ત પથ્વીકાય, બાદર પર્યાપ્ત અપૂકાય અને બાદર પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાય એ ત્રણેય રાશિઓ દરેક અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ પ્રતરને અપહાર કરે છે. આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છેઃ બાદર પર્યાપ્ત પથ્વીકાયે સર્વ મળીને એક સમયમાં દરેક એક એક પ્રતર પ્રદેશને અપરીને અસકલ્પનાએ બી 1 સ્થાને મૂકે, ફરી બીજા સમયે પણ દરેક એક એક પ્રતર પ્રદેશને અપહરીને બીજા સ્થાને મૂકે એ પ્રમાણે ત્રિજા સમયમાં, ચોથા સમયમાં યાવત્ અંગુલના અસંખ્યાતમા ભાગ રૂપે આકાશપ્રદેશ રૂપ શ્રેણખંડમાં જેટલા પ્રદેશ હોય છે તેટલા સમયે વડે તેઓ સમસ્ત પ્રતરને અપહાર કરે છે. ' અથવા અંગુલના અસંખ્યાતમા ભાગરૂપ આકાશપ્રદેશની શ્રેણીખંડમાં જેટલા પ્રદેશો છે તેના વડે, સંપૂર્ણ પ્રતરના પ્રદેશની રાશિને ભાગ કરીએ તે જે પ્રતર પ્રદેશખંડ ભાગાકાર રૂપે આવ્યા હોય તેમાં જેટલા પ્રદેશ છે તેટલા સર્વ પ્રદેશ પ્રમાણ બાદર પર્યાપ્ત પૃથ્વીકાયે થાય છે. અથવા સમસ્ત બાદર પર્યાપ્ત પૃથ્વીકાયિકે દરેકને જે અંગુલના અસંખ્યાતમાં ભાગરૂપ પ્રતર પ્રદેશખંડ આપીએ ત્યારે એકી સાથે એક જ સમયમાં તેઓ સંપૂર્ણ પ્રતરને અપહાર કરે છે. આ ત્રણે વિકલ્પને તાત્પર્યાથે એક જ છે, જેમ બાદરપર્યાપ્ત પૃથ્વીકાયને આ પમાણ વિચાર કર્યો તેમ બાદર પર્યાપ્ત અપકાયની અને બાદર પર્યાપ્ત વનસ્પતિ કાયની પણ આ પ્રમાણે ભાવના કરવી. કારણકે સમાન પ્રમાણ રૂપે ગાથામાં જણાવ્યું છે. આ પ્રમાણે સમાન પ્રમાણને નિર્દેશ હોવા છતાં પણ અંગુલના અસંખ્યાત ભાગના અસંખ્યાતા ભેદ હેવાથી પિતપોતાના સ્થાને એમનું પરસ્પરનું અલ્પબદુત્વ જોઈ લેવું. તે આ પ્રમાણે બાદરપર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિથી બાદર પર્યાપ્ત પૃથ્વીકાયે અસંખ્યાતગુણ છે. (૧૫૯) છે. ૨૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ હવે બાદર પર્યાપ્ત તેજસકાય અને વાયુકાયનું પ્રમાણ કહે છે. पज्जत जायराणल असंख्या हुंति आवलिय वग्गा । पज्जत वायुकाया भागो लोगस्स संखे जा ॥१६०॥ ગાથાર્થ : પયત બાદર અગ્નિકાય અસંખ્યાતી આવલિકાના વર્ગ કરીએ તેટલા પ્રમાણમાં બાદરપર્યાપ્ત વાયુકાય લોકકાશના સંખ્યાતમા ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રમાણમાં છે. (૧૬૦), ટીકાર્થ : બાદરપર્યાપ્ત તેજસકા અસંખ્યાતી આવલિકાના વર્ગો પ્રમાણ થાય છે. એટલે આવલિકામાં જેટલા સમયે છે તેને વર્ગ કરીએ તેથી તે આવલિકામાં અને તે સંખ્યાના વર્ગોમાં જેટલા સમયે થાય તેટલા પ્રમાણમાં બાદર પર્યાપ્ત તેજસકાય થાય છે. બાદર પર્યાપ્ત વાયુકાય લોકના સંખ્યાતમે ભાગે છે. એટલે કા કાશના સંખ્યાતમે ભાગે જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રમાણમાં સર્વે બાદર પર્યાપ્ત વાયુકાર્ય થાય છે. (૧૬) - અસંખ્યાત આવલિકાના વર્ગો વડે આવલિકાને ઘન થાય અને તે વધારે અથવા ઓછા પણ હોય. આથી અપંખ્યાતા આવલિકા વર્ગો એટલા માત્રથી બાદર પર્યાપ્ત અગ્નિકાયનું નક્કી પ્રમાણ જાણી શકાતું નથી. તથા લેકના સંખ્યાતમે ભાગે પણ કેટલા પ્રત થાય એ પણ અમે જાણી શક્તા નથી. માટે આ બન્નેનું વિશેષરૂપે પ્રમાણ કહે છે. ___ आवलिवग्गाऽसंखा घणस्स अंतो उ बायरा तेऊ । - पज्जत वायराणिल हवन्ति पयरा असंखेज्जा ॥१६॥ ગાથાર્થ બાદર પર્યાપ્ત અગ્નિકા ઘનની અંદર એટલે વચ્ચે રહેલા અસંખ્યાતા આવલિકા વર્ગો પ્રમાણ જાણવા તેમજ પર્યાપ્ત બાદર વાયુકાયના અસંખ્યાતા પ્રતરે થાય છે. (૧૬૧) ટીકાર્થ : જે બાદર પર્યાપ્ત અગ્નિકાય પહેલા અસંખ્યાતી આવલિકાના વર્ગો પ્રમાણ કહ્યા તે આવલિકા વર્ગો ઘનની અંદર એટલે વચ્ચે રહેલા લેવા. એને અર્થ આ આ પ્રમાણે છે. અસંખ્યાતી આવલિકાના વર્ગો એટલાજ લેવા કે જેટલાથી આવલિકાને ઘન પૂરું ન થાય પણ અધુરે રહે આ જ વાત શિષ્યના ઉપકાર માટે અસત્ કલ્પના વડે એની સિદ્ધિ કરે છે. તે આ પ્રમાણે અસંખ્યાત સમય રૂપ આવલિકામાં દશ (૧૦) સમયની કલ્પના કરાય છે. તેને વર્ગ કરવાથી સો (૧૦૦) થાય છે. આ અસંખ્યાતા વર્ગો કલ્પનાથી જે દશ (૧૦) પણ થાય, પરંતુ એટલા વર્ગો ન કલ્પી શકાય, કારણ કે એટલા વર્ગો વડે આવલિકા સંબંધિત ઘનપૂર્ણ સંપૂર્ણ થઈ જવાનો સંભવ છે. તે આ પ્રમાણેક Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ જીવદ્રચપ્રમાણ આવલિકામાં દશ સમયા કલ્પેલા હતા અને તે દર્શને ઘન હજાર થાય છે અને તે હૈજાર દશ વર્ગો વડે પણ થાય છે માટે તે ગ્રહણ કરવાથી ઘન સપૂર્ણ થાય છે. તેથી આઠ અથવા નવ આવલિકા વર્ગોની અસ`ખ્યાત રૂપે કલ્પના કરવી. તે પ્રમાણેની કલ્પનાથી આસા (૮૦૦) કે નવસા (૯૦૦) અથવા વાસ્તવિકપણે અસ`ખ્યાતા ખદરપર્યાપ્તા તેજસકાયા સિદ્ધ થાય છે તેથી આલિકાના ઘનની મધ્યવૃત્તિપ' થાય છે આ પ્રમાણે એક આવલિકાના વ કઇક ન્યૂન આવલિકાના સમયેાની સ ંખ્યા સાથે ગુણતા જે સખ્યા આવે તેટલા પ્રમાણમાં આદર પર્યાપ્ત તેજસકાય જાણવા. ખાદર વાયુકાય પર્યાપ્તના અસંખ્યાતા પ્રતો થાય છે. તે આ પ્રમાણે. પહેલા કહ્યા પ્રમાણે લેકના સંખ્યાતમા ભાગે અસંખ્યાતા પ્રતરા જાણવા. તેથી લોકના સ`ખ્ય.તમા ભાગે રહેલ અસંખ્યાત પ્રતરમાં જેટલા પ્રદેશેા થાય તેટલી સખ્યા પ્રમાણુ ખાદર પર્યાપ્ત વસુકાય થાય છે. આ અને જેનુ પ્રમાણુ કહ્યુ છે એવા ખાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપુકાય, તેજસ્કાય, વાયુકાય, પ્રત્યેક વનસ્પતિકાયેનું પરસ્પર અલ્પ અહુત્વ આ પ્રમાણે વિચારવું. સૌથી થાડા ખોદર પર્યાપ્ત અગ્નિકાય, તેનાથી અસંખ્યાતગુણા પ્રત્યેક વનસ્પતિકાય, તેનાથી અસંખ્યાતગુણા પૃથ્વીકાય, તેતાથી અસંખ્યાતગુણા અકાય, તેનાથી અસંખ્યાતગુણા વાયુકાય, જે અગ્નિકાય થાડા છે તેા શા માટે પહેલા તેનું પ્રમાણ ન કહ્યું એમ શંકા ન કરવી કેમકે સૂત્રકારોની પ્રવૃત્તિ વિચિત્ર પ્રકારની હાય છે. (૧૬૧) આ પ્રમાણે બાદર પર્યાપ્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને પ્રત્યેક વનસ્પતિકાય રૂપ પાંચ એકેન્દ્રિયાનુ પ્રમાણ કહ્યું. હવે એમના જ અપર્યાપ્ત સંબંધી જે એકરાશિ પ્રમાણ કહ્યા વગરના બાકી છે. બીજો રાશ સૂક્ષ્મ પર્યાપ્ત પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સ’બધી પ્રમાણુ ત્રીજો રાશિ સુધમ અપર્યાપ્તા સંબધી બાકી છે. આ ત્રણે રાશિએ પ્રત્યેક શરીરીના જાણવા. અને સાધારણ વનસ્પતિના સૂફમ અને બાદર, પર્યાપ્ત, અપર્યાપ્ત સબંધી ચાર રાશીએ કહ્યા વગરની ખાકી છે. માટે આ સાત રાશિઓનું પ્રમાણ કહે છે. सेसा तिणिवि रासी वसुं लोया भवे असंखेज्जा । साहारण उ उवि वीसु लोया भवेऽणंता ॥ १६२॥ ગાથ : ખાકી રહેલ ત્રણ રાશિઓ દરેક અલગ અલગ અસખ્યાતા લાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. અને ચારે પ્રકારના સાધારણ વનસ્પતિ દરેક અલગ અલગ અનતા લેાકાકાશ પ્રદેશ પ્રમાણ છે. (૧૬૨) ટીકા : પ્રત્યેક શરીરી એકેન્દ્રિયાની ચાર રાશિએ થાય છે (૧) બાદર પર્યાપ્ત, (ર) અપર્યાપ્ત, (૩) સૂક્ષ્મ પર્યાપ્ત, (૪) સૂક્ષ્મ અપર્યાપ્ત, તેમાં આદર પર્યાપ્તરૂપ એકરાશિનુ Page #223 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ જ વસમાસ પ્રમાણુ કહ્યું. બાકી રહેલ ત્રણે રાશિઓ પણ જુદી જુદી અસંખ્યાત લેકે કાકાશ જેટલા છે. અસંખ્યાત કાકાશમાં જેટલા પ્રદેશે છે તેટલા પ્રમાણમાં એકએક સશિ થાય છે. આ પ્રમાણે ત્રણે રાશિઓના પ્રમાણમાં સરખે જ નિર્દેશ હોવા છતાં પણ પોતપોતાના સ્થાને અલ્પબહુ આ પ્રમાણે વિચારી લેવું. પ્રત્યેક શરીર બાદર અપર્યાપ્તા એકેન્દ્રિથી પ્રત્યેક શરીરી સૂદમઅપર્યાપ્તા અસંખ્યાતગુણા, તેનાથી સૂમ પર્યાપ્તા સંખ્યાતગુણા છે. - સાધારણ શરીરવાળા વનસ્પતિ એકેન્દ્રિયે આદર પર્યાપ્ત, અપર્યાપ્ત, સૂક્રમ પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ ચારે રાશિઓમાં જુદાજુદા અનંતા (કાકા) થાય છે. એટલે અનંતા કાકાશમાં જેટલા આકાશ પ્રદેશ છે તેટલા પ્રમાણે દરેક રાશિ થાય છે. અહીં પણ સમાનરૂપે પ્રમાણ કહ્યું હવા છતાં પણ આ ચારે રાશિઓનું પરસ્પર પિતાના સ્થાને અલ્પબહુ આ પ્રમાણે વિચારવું -સાધારણ શરીર બાદર પર્યાપ્ત એકેન્દ્રિયેથી સાધારણ શરીરી આદર અપર્યાપ્ત અસંખ્યાતગુણ, તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા સંખ્યાતગુણા, તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા. હવે આ સાતે રાશિઓનું અ૫બહુત આ પ્રમાણે કહેવું - (૧) સર્વથી છેડા પ્રત્યેક શરીરી બાદર અપર્યાપ્ત એકેન્દ્રિ, (૨) તેનાથી સૂક્ષ્મ અપર્યાપ્તા અસંખ્યાતગુણ, (૩) તેનાથી સૂક્ષ્મપર્યાપ્તા સંખ્યાતગુણ, () તેનાથી સાધારણ શરીરી બાદરપર્યાપ્ત એકેન્દ્રિય અનંતગુણા. (૫) તેનાથી બાદર અપર્યાપ્ત અસંખ્યગુણા, (૬)સૂમઅપર્યાપ્ત અસંખ્યાતગુણ, (૭) તેનાથી પણ સૂક્ષ્મ પર્યાપ્તા સંખ્યાતગુણા. (૧૨) હવે બાદર પર્યાપ્ત વાયુકાયામાં કેટલાક ઉત્તરક્રિય શરીરીવાળા પણ હોય છે. તેનું પરિમાણ કહે છે. बायरवाउमग्गा भणिया अणुसमयमुत्तर सरीरा । पल्लासंखिय भागेणऽवहीरंतित्ति सव्वं वि ॥१६३॥ ગાથાર્થ: પર્યાપ્ત બાદરે વાયુકાયામાં કેટલાક વાયુકાયે ઉત્તર ક્રિય શરીરવાળા નિરંતર હોય છે. તેઓ સર્વ પલ્યોપમના અસંખ્યાતમે ભાગે અપહરી શકાય છે. (૧૬૩) ટીકાર્થ : ખાદર વડે ઉપલક્ષણથી પર્યાપ્ત વિશેષણ પણ જાણવું. કેમકે અપર્યાપ્તાઓને ઉત્તરક્રિય કરવાને અસંભવ છે. તેથી સમસ્ત પર્યાપ્તા બાદર વાયુકામાં સતત ઉત્તરક્રિય શરીરવાળા વાયુકો પણ હોય છે. પ્ર. : તે બાદર પર્યાપ્તા વાયુકાયે ઉત્તરક્રિય શરીર કેટલાવાળા હોય છે? જ. : તેઓ સર્વે પપના અસંખ્યાતમા ભાગે અપહરી શકાય એટલે દરેક સમયે એકેક પ્રદેશને અપહાર કરતા જેટલા કાળે ક્ષેત્ર મને અસંખ્યાતમો ભાગ Page #224 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્યપ્રમાણ પૂર્ણ થાય તેટલા કાળે વૈક્રિયશરેરી વાયુકાયના જીવ પણ દરેક સમયે અપહરતા સર્વ પૂરા થાય છે. ક્ષેત્રપાપમના અસંખ્યાતમાં ભાગે જેટલા આકાશપ્રદેશે છે. તેટલા ક્રિયશરીરી બાદરપર્યાપ્ત વાયુકાયે થાય છે. એ તાત્પર્યાર્થ થશે. બીજાએ જે એ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે “બાર પર્યાપ્ત સર્વે વાયુકાય જીવો અનવરત ઉત્તરક્રિય શરીરપણાને પામે છે. તે બરાબર નથી કેમકે સમગ્ર બાદર પર્યાપ્ત વાયુકાય છે લેકના સંખ્યાત ભાગ વર્તી પણા રૂપે પહેલા નિર્ણય કર્યો છે તેથી અહીં ઉત્તરક્રિય વાયુ છે ક્ષેત્ર પાપમના અસં. ખ્યાત ભાગવૃત્તિરૂપે ઘટી નહિં શકે. સમગ્ર બાદર પર્યાપ્ત વાયુકાય જીવોના વેક્રિયશરીરનો આગમમાં નિષેધ કર્યો છે. (૧૩) - હવે બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉન્દ્રિય, અને પદ્રિય પર્યાપ્ત, અપર્યાપ્ત ભેદોનું પ્રમાણ કહે છે. बेइंदियाइया पुण पयर पज्जत्तया अपज्जता । संखेज्जा संखेज्जेणउंगल भागेणऽवहरेज्जा ॥१६४॥ ગાથાર્થ : પર્યાપ્ત, અપર્યાપ્ત બેઈકિય, ઈન્દ્રિય, ચરિંદ્રિય, પચંદ્રિય દરેક પર્યાપ્ત પ્રત રમાં અંગુલનો અસંખ્યાતમાં ભાગ અપહરે છે. (૧૬) ટીકાથ ઃ બેઈદ્રિય આદિ એટલે તે ઈદ્રય, ચઉદ્રિય, પંચેંદ્રિય, લેવા. પર્યાપ્ત અપર્યાપ્ત સ્વરૂપવાળા બેઈદ્રિય, તેન્દ્રિય, ચરિંદ્રિય, પંચેંદ્રિય, દરેક પ્રકરને અપહરે છે કેટલે ભાગ અપહરે છે? પર્યાપ્તા અંગુલને સંખ્યાતભાગ અતરને અપહરે છે. અને અપર્યામ અંગુલને અસંખ્યાતભાગ પ્રતરને અપહરે છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે અંગુલ પ્રમાણ છે પ્રદેશના સંખ્યાતા ભાગ વડે ઘન કરેલા લેક પ્રતરને ભાગાકાર કરીએ. અને તે ભાગાકારવડે જેટલો પ્રતરને ક્ષેત્ર ખંડ આવે, તેમાં જેટલા પ્રમાણ પ્રદેશે તેટલા સ પૂર્ણ પર્યાપ્ત બેઈદ્રિય થાય છે. અથવા સર્વ પર્યાપ્ત બેઈદ્રિયે પહેલા સમયે દરેક એક એક પ્રતર પ્રદેશને અપહરે, એ પ્રમાણે બીજા સમયે સર્વે દરેક એક એક પ્રતર પ્રદેશને અપહરે, એમ ત્રીજા સમયે, ચોથા સમયે યાવત્ અંગુલશ્રેણે પ્રદેશના સંખ્યાતમે ભાગે જેટલા પ્રદેશ હેય તેટલા સમયે સંપૂર્ણ પ્રતરને પર્યાપ્ત બેઈનિદ્રય અપહેરે છે. અથવા અંગુલશ્રેણી પ્રદેશના સંખ્યાત ભાગરૂ૫ ખંડને એક એકને આપીએ તે સર્વે બેઈદ્રિય પર્યાપ્તા એક સાથે એક જ સમયે સંપૂર્ણ પ્રતરને અપહરે છે. એ પ્રમાણે પહેલાની જેમ અહીં પણ ત્રણેય રીતે એક જ અર્થ આવે છે આ પ્રમાણે જ અપર્યાપ્ત બેઈદ્રિયામાં પણ સંપૂર્ણપણે કહેવું ફક્ત અંગુલ શ્રેણી પ્રદેશના સંખ્યાતભાગને સ્થાને અસંખ્યાત ભાગ રૂપે પ્રતિભાગ કહે, કારણકે પર્યાપ્તથી Page #225 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮૯ જીવસમાં અપર્યાપ્ત બેઈદ્રિયે અસંખ્યાતગુણા છે. એમ પહેલા કહી ગયા છીએ. સૂક્ષ્મ પ્રતિભાગ વડે જ એ પ્રરૂપણની પ્રાપ્તિ થાય છે. છે. જેમાં પર્યાપ્ત અપર્યાપ્ત બેઈન્દ્રિયનું પ્રમાણ વિચાર્યું તેમ તેઈદ્રિ, ચરિંદ્રિયે, પદ્રિ પર્યાપ્ત અપર્યાપ્ત રૂપ દરેકનું બંને પ્રકારે પ્રમાણ વિચારવું. રીતે બધાનું સરખું પ્રમાણ કહ્યું હોવા છતાં પણ આ આઠે રાશિઓનું પરસ્પરનું અ૫હત્વ આ પ્રમાણે જાણવું, (૧) સર્વથી શેર પર્યાપ્ત ચઉરિંદ્રિય (૨) તેનાથી પર્યાત પંચેંદ્રિય વિશેષાધિક (૩) તેનાથી પર્યાપ્ત બેઈદ્રિય વિશેષાધિક () તેનાથી અપર્યાપ્ત પંચંદ્રિ અસંખ્યાગુણ (૬) ચરિંદ્રિય અર્થાત વિશેષાધિક (૭) તેનાથી તે ઈદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક (૮) તેનાથી બેઈદ્રિય અપર્યાપ્તા વિશેષાધિક અહીં પંચૅક્રિયાનું પ્રમાણ સામાન્યથી કહ્યું છે. આગળ તે ચારે ગતિઓમાં જુદું જુદું કહ્યું હોવાથી પુનકત દેષની શંકા ન કરવી.(૧૬૪). આ પ્રમાણે નારક વગેરે દ્રવ્યની મોટેભાગે જે અવસ્થિત રાશીઓ છે તેઓનું પ્રમાણ હવે કહ્યું. હવે જયદ્રવ્યમાં જે અનવસ્થિત રાશીઓ છે. જે કઈક વખત લેકમાં હોય છે અને કોઈક વખત નથી હોતી તેઓને એકઠા કરી કહે છે. मणुय अपज्जताऽऽहार मिस्स वेउवि छेय परिहारा। । सुहुमसरागोवसमा सासण मिस्साय भयणिंजा ॥१६५॥ ગાથાર્થ : અપર્યાપ્ત મનુષ્ય, આહારક શરીરે, મિશ્ર, વેક્રિય કાયયોગી છેદો સ્થાપનીય ચારિત્રીઓ, પરિહારવિશુદ્ધિક ચારીત્રીઓ, સૂક્ષમ સંપાય, સરાગી ઉપશામક, સાસ્વાદની, મિત્રદ્રષ્ટિ, આ રાશિઓ કઈક વખત હોય છે અને કેઇ વખત નથી હોતી. (૧૬૫ ટકાઈ : ૧ અપર્યાપ્ત મનુષ્ય, ૨ આહારક શરીરીએ, ૩ મિશ્રક્રિય કાયયેગીઓ, ૪ છેદો પસ્થાપનીય, ચારિત્રીઓ, ૫ પરિહાર વિશુદ્ધિ ચારિત્રીઓ, ૬ સૂક્ષ્મસાપરાયકે, ૭ ઉપશમક લેવા વડે મોહના ઉપસિમ યોગ્ય અપૂર્વગુણસ્થાનીએ, ૮ મેડના ઉપશામક અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનઓ, ૯ ઉપશાંતનેહીઓ આ ત્રણે રાશિઓ લેવી, ૧૦ સાસ્વાદનીઓ, ૧૨ સમ્યમિથ્યાષ્ટિઓ, આ અગ્યારે રાશિઓને વિકલ્પ હોય છે. એટલે લેકમાં કેઈક વખત હોય છે અને કોઈક વખત ન પણ હોય. મનુષ્યગતિમાં ગર્ભજ મનુષ્યને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ઠથી બાર મુહૂર્તને વિકાળ છે. સંમૂચ્છિમ મનુષ્યને તે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ૨૪ મુહૂર્તને ઉત્પત્તિ વિરહકાળ સિદ્ધાંતમાં કહ્યો છે. જ્યારે આ વિરહકાળમાં નવા મનુષ્ય ઉત્પન્ન ન થાય અને પૂર્વમાં ઉત્પન્ન થયેલ ગર્ભજ અપર્યાપ્તાએ કેટલાક મરી Page #226 -------------------------------------------------------------------------- ________________ છવદ્રવ્ય પ્રમાણ જાય અને કેટલાક પર્યાપ્ત થાય. સંમૂચ્છેિ તે અંતર્મુહૂર્ત આયુષ્યવાળા હેવાથી પૂર્વમાં ઉત્પન્ન થયેલ સર્વ મરી જવાથી નિર્લેપ થાય છે. ત્યારે અપર્યાપ્તા મનુષ્યને કદાચિત અભાવ સિદ્ધ થાય છે. આહારક શરીરના આરંભને પણ ઉત્કૃષ્ટથી છ મહિના જેટલે વિરાળ કહ્યા છે. માટે આહારક શરીરીઓ પણ કંઈક વખત નથી જ હોતા કહ્યું છે કે, “આડારક શિરીરીઓ લોકમાં છ માસ સુધી કેઈક વખત નથી હોતા ઉત્કૃષ્ટથી, જઘન્યથી એક સમય સુધી અભાવ હોય છે. જ્યારે હોય છે ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ, પાંચ હોય છે, ઉત્કૃષ્ટથી યુગપતુ સહસ્ત્રપુથકત્વ પણ હોય છે. ” મિશ્ર વૈક્રિય કાયયેગીઓ પણ જેઓ પ્રથમ ઉત્પત્તિકાળે કાર્માણ સાથે મિશ્ર વૈક્રિય હોય છે તે જાણવા, તેઓ નરકગતિ અથવા દેવગતિમાં પ્રથમ ઉત્પત્તિકાળે હોય છે. આ બંને ગતિમાં દરેકને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્તને વિરહકાળ કહ્યો છે. કહ્યું છે કે, “હે ભગવંત! નરકગતિમાં કેટલા કાળનો ઉત્પતિ વિરહકાળ કહ્યો છે? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહુર્ત એમ દેવગતિમાં પણ જ્યારે આટલા કાળ સુધી નારક દેવે કદાચ ઉત્પન્ન ન થાય અને આગળ ઉત્પન્ન થયેલા અંતર્મુહૂર્ત પછી સંપૂર્ણ વૈયિકાયયોગી થાય ત્યારે મિશ્રક્રિયાયોગીઓને કાઢચિત્ક અભાવ ઘટે છે. છેદપસ્થાપનીય ચારિત્રવંતે પણ જઘન્યથી ત્રેસઠ હજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અઢાર કેડા કેડી સાગરોપમને વિરડકાળ છે. પરિડાર વિશુદ્ધિ ચારિત્રીઓને જઘન્યથી ચેર્યાસીહજાર વર્ષ અને ઉત્કૃષ્ટથી અઢાર કડાકોડી સાગરોપમને વિરડકાળ અંતર બીજા સ્થાને કહ્યું છે. અહી પણ આગળ કહેશે. સૂક્રમ સંપાય, અપૂર્વકરણ, અનિવૃત્તિનાદર બે પ્રકારના છે ઉપશમ શ્રેણીવંત અને ક્ષપકશ્રેણીવંત, ઉપશાતમોહી તે ફક્ત ઉપશમશ્રેણીના ટોચે રહેલા છે. તેમાં ઉપશમશ્રેણીનું અંતર ઉત્કૃષ્ટથી વર્ષ પૃથકત્વ અને ક્ષપકશ્રેણીનું અંતર ઉત્કૃષ્ટથી છ મહિના છે, એમ બીજા સ્થાને કહ્યું છે અને અર' પણ કહેશે. સાસ્વાદની અને મિશ્રદષ્ટિએનું પણ જઘન્યથી સમય ઉત્કૃષ્ટથી પલ્યોપમનો અસંખ્યાતમા ભાગનું અંતર અહીં જ કહેશે. આ પ્રમાણે આ સર્વરાશિઓને કદાચિત્ક અભાવ વિચાર અને એ અંતર આ ગ્રંથમાં પણ આગળ પ્રાયઃ કરી સર્વ પ્રગટ થશે. (૧૫) આ પ્રમાણે દ્રવ્ય પ્રમાણ દ્વારમાં, ચાલુ છવદ્રવ્ય પ્રમાણ કડીને હવે ઉપસંહાર કરે છે. एवं जे जे भावा जहिं जहिं हुंति पंचसु गईसु । ते ते अणुमज्जिता दव्वपमाणं नए धीरा ॥१६६ ॥ ગાથાર્થ : એ પ્રમાણે જે જે ભાવે પાંચગતિઓમાં જ્યાં જ્યાં હોય તે તે ભાવને વિચારી બુદ્ધિમાનોએ દ્રવ્ય પ્રમાણમાં લાવવા (૧૬૬) Page #227 -------------------------------------------------------------------------- ________________ છ માસ ટીકાર્ય : આ પ્રમાણે આગળ કહેલ રીત પ્રમાણે જે જે ભાવે એટલે જઘન્ય સ્થિતિ, નારક, તિર્યંચ, મનુ, દેવે, પ્રથમ સમય ઉત્પન્ન સિદ્ધ વગેરે ભાવે છે જેની અવસ્થા વિશેષરૂપ નરક, તિર્યચ, મનુષ્ય, દેવ, સિદ્ધગતિરૂપ પાંચે ગતિમાં જ્યાં જ્યાં જે ભાવે થયા હોય તે તે ભાવને સ્વબુદ્ધિપૂર્વક વિચારી સિદ્ધાંતાનુસારે અને અહીં કહ્યાનુસારે નહીં કહેલા ભાવનું દ્રવ્યપ્રમાણ, બુદ્ધિવડે શોભતા ધીરપુરૂએ સંવેદન પંથમાં લાવવું. (૧૬) આ પ્રમાણે છેવદ્રવ્યપ્રમાણ પૂર્ણ થયું હવે અવદ્રવ્ય પ્રમાણ કહે છે. तिन्नि खलु एक्कयाई अध्धासमया व पोग्गलऽणंता । दुन्नि असंखज्ज. पएसियाणि सेसा भवेऽणंता ॥१६७॥ ગાથાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય એ ત્રણ દ્રવ્યથી એક છે. જ્યારે અદ્ધા સમયરૂપ કાળ અને પુદગલાસ્તિકાય દ્રવ્યથી અનંત છે. પ્રદેશથી ધર્મા સ્તિકાય, અધર્માસ્તિકાય એ બે અસંખ્યાતા છે. બાકીના ત્રણ અનંતા છે, (૧૬૭) ટીકાથે પૂર્વમાં કહેલ સ્વરૂપવાળા અજીતદ્રવ્ય (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) પુદ્ગલાસ્તિકાય, (૫) કાળ એમ પાંચ દ્રવ્યું છે. અહીં એમનું દ્રવ્યથી અને પ્રદેશથી એમ પ્રમાણ વિચારાય છે. તેમાં ધર્માધમકાશાસ્તિકાય રૂપ ત્રણ અજીવ દ્રવ્યથી વિચારતા દરેક એક એક દ્રવ્યજ છે. કાળ એટલે સમયે અને પરમાણુ અને દ્વવ્યાણુક વગેરે સ્કંધ રૂપ જે પુદ્ગલે છે, તે દ્રવ્યથી નિરૂપણ કરતા દરેક અનંતા દ્રવ્ય છે. અદ્ધા સમય દ્રવ્યોનું આનન્ય, ભૂત ભવિષ્યકાળના સમયનું કથંચિત સત્વપણાથી જાણવુ. હવે આ પાંચ અજીદ્રવ્યનું પ્રદેશથી પ્રમાણ વિચારાય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયરૂપ બે અજીવ દ્રવ્યો દરેક અસંખ્યાતા પ્રદેશ રૂ૫ છે. પણ અનંતા પ્રદેશરૂપ નથી કારણકે ફક્તકાકાશમાંજ રહેલા છે. અને કાકાશ અસંખ્ય પ્રદેશ રૂપ જ છે. બાકીના આકાશસ્તિકાયા પુદગલાસ્તિકાય, અદ્ધાસમયરૂપ ત્રણે દ્રવ્ય દરેક અનંત પ્રદેશરૂપ છે. પ્ર. ? અલકાકાશ અનંત હેવાથી અનંત પ્રદેશવ રૂપ હોવું તેનું યુક્ત છે. પુદ્ગલા સ્તિકાયના પણ દ્વવ્યાક, વ્યણુક, ચતુરણુક વગેરેથી અનંતાનંત આક સુધીના અનંતાન્કંધ રૂપ હોવાથી, અને દરેક સ્કંધમાં અનેક પ્રદેશને સંભવ હોવાથી, તથા ફક્ત પરમાણુઓ ત્યાં અનંતા હોવાથી, તેનું પ્રદેશાત્મકપણુ યુક્તિ સંગત છે. પણ અઢા સમયે તે સર્વે ભૂત, ભવિષ્ય અને વર્તમાનકાળના સમયને દ્રવ્યરૂપે હમણ જ કહ્યા છે. તેમાં ક્યા પ્રદેશ છે? કે જેનાથી અનંતપ્રદેશરૂપ તે કાળને કહે છે ? Page #228 -------------------------------------------------------------------------- ________________ છદ્રવ્ય પ્રમાણ ૨૦૧ ઉ. : બરાબર છે. પરંતુ જ્યારે સામાન્ય કાળરૂપ એકદ્રવ્યની વિવક્ષા કરાય છે, ત્યારે તે અપેક્ષાએ દ્રવ્યરૂપે કહેલ ભૂતભવિષ્યના સમયે પણ પ્રદેશ તરીકે ગ્રહણ કરાય છે. જુદાજુદા નિમિત્તોની અપેક્ષાએ એકજ પદાર્થમાં દ્રવ્યત્વ કે પ્રદેશવને વિરોધ હેતે નથી. કારણકે પદાર્થ અનંત ધર્માત્મક છે. અથવા જે સમયે દ્રવ્યરૂપે કહ્યા છે તે તે દરેક સમયના અનંતાનંત ભેદે પડે છે. તે આ પ્રમાણે અનંતાનંત એકેન્દ્રિ વગેરે જેવદ્રવ્ય, અનંતાનંત પરમાણુ કવ્યાક વગેરે, પુદ્ગલ દ્રવ્ય એઓ પણ ક્ષેત્રાવગાહના ભેદથી, એકસમય સ્થિતિ વગેરે કાળના ભેદથી, એક ગુણ કાળું પણું વગેરે ભાવભેદથી અનંતાભે, આ બધા ભેદો સાથે એક એક સમય દ્રવ્યને સંબંધ છે. તે સંબંધથી દરેક સમયના અનંતાનંત ભેદો સ્વીકારાય છે. આ પ્રમાણે હેવાથી અતિત વગેરે સમયે સામાન્યથી દ્રવ્ય છે. પણ જીવ વગેરે દ્રવ્યના સંબંધભેદથી પ્રદેશ છે. એ પ્રમાણે અદ્ધા સમયે પણ દ્રવ્ય કે પ્રદેશભાવ અમે જાણીએ છીએ. આગમમાં તે પુદ્ગલ કે ની જેમ અદ્ધા સમયેના પિંડરૂપને અભાવ હોવાથી પ્રદેશત્વરૂપ સ્વીકાર્યું નથી. તત્ત્વો બહુશ્રુતે જ જાણે છે. (૧૬૭) આ પ્રમાણે વિસ્તારપૂર્વક જીવાજીવ દ્રવ્ય પ્રમાણ કહ્યું. તે કહેવાથી “તાથgવાયા? ગાથામાં કહેલ બીજું પ્રમાણુદ્વાર સમાપ્ત થયું –બીજે વિભાગ સમાપ્ત Page #229 -------------------------------------------------------------------------- ________________ ત્રીજો-વિભાગ ક્ષેત્રદ્વાર પ્રકરણ-૧ લું ચતુર્ગતિ છવ દેહમાન હવે ક્રમાનુસાર ક્ષેત્રદ્વાર કહે છે. खेतं खलु आगासं तविवरीयं च होइ नोखतं । जीवा य पोग्गलवि य धम्माधम्मत्थिया कालो ॥१६८॥ ગાથાર્થ : ક્ષેત્ર એટલે આકાશ ક્ષેત્રથી જે વિપરિતને નક્ષત્ર કહેવાય છે. તે ક્ષેત્ર છ પુગલે, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળ રૂપે છે. (૧૮) ટીકાથ : જેમાં પદાર્થો ઉત્તરપર્યાયની પ્રાપ્તિમાં પૂર્વ પર્યાયના વિલયપૂર્વક નાશ થાય તે ક્ષેત્ર એટલે આકાશ અથવા જ્યાં પ્રાણીઓ પરસ્પર હિંસા કરે તે ક્ષેત્ર તે જ આકાશ છે. આકાશ ક્ષેત્રથી જે વિપરીત તે ક્ષેત્ર એટલે જે ક્ષેત્ર રૂપે ન કહી શકાય તે નક્ષેત્ર છ પુદ્ગલ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને કાળે. આના સિવાય બીજા કઈ પદાર્થો જ નથી. (૧૬૮) ક્ષેત્રનું સ્વરૂપ કહ્યું અહી ચોદ જીવસમાસે સત્પદપ્રરૂપણા વગેરે અનુયોગ દ્વારે વડે વિચારાય છે. તે જીવસમાસે નારક વગેરે રૂપ રહેલા છે. આથી નારકનું શરીર પ્રમાણ વિચારાય છે. सत्त घणु तिन्नि रयणी छच्चेव य अंगुलाई उच्चत्तं । पढमाए पुढवीए बिऊणा विऊणं च सेसासु ॥१६९॥ ગાથાર્થ સાત ધનુષ, ત્રણ હાથ અને છ આંગળની ઉચાઈ પહેલી પૃથ્વીમાં છે તે પછી બાકીની દરેકમાં બમણી બમણી ઉંચાઈ છે. (૧૬૯) ટીકાથે : પહેલી પૃથ્વીમાં નારકેના શરીરની ઊંચાઈ કહે છે. સાત ધનુષ, ત્રણ હાથ, છ આંગળ ઉચાઈ છે. ઉલ્લેધાંગુલ વડે (૩૧) સવા એકત્રીસ હાથ સમજવા બાકીની બીજી વગેરે પૃથ્વીમાં આજ માપને બમણું બમણું કરવું, તે આ પ્રમાણે. શર્કરામભામાં પંદર ધનુષ અને અઢી હાથ વાલુકા પ્રભામાં એકત્રીસ ધનુષ, અને એક હાથ, પંકપ્રભામાં બાસઠ ધનુષ અને બે હાથ, ધુમપ્રભામાં સવાસે ધનુષ, તમભામાં અઢીસે ધનુષ (૨૫૦), Page #230 -------------------------------------------------------------------------- ________________ ચતુર્ગતિ જીવ દેહમાને ૨૦૩ તમતમઃ પ્રભામાં પાંચસે ધનુષ (૫૦૦) પ્રમાણ ઉંચાઈ ઉસૈધાંગુલ વડે જાણવી. જઘન્યથી સર્વે પૃથ્વીઓમાં અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેહમાન જાણવું. આ શરીર પ્રમાણ ભવધારણીય સમજવું. ઉત્તરક્રિય શરીરમાન તે જઘન્યથી દરેક ઠેકાણે અંગુલને સંખ્યાતમે ભાગ છે. અને ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીરમાનથી બમણું જાણવું. તે આ પ્રમાણે. રત્નપ્રભામાં પંદર ધનુષ ને અઢી હાથ, ઉત્તર ક્રિય શરીરમાન જાણવું આ પ્રમાણે ભવધારણીય શરીર પ્રમાણુથી બમણું બમણું ત્યાં સુધી લેવું જ્યાં સુધી સાતમી પૃથ્વીના નારકનું ઉતર ક્રિય શરીરનું માપ આવે તેઓનું જઘન્યથી અંગુલને સંખ્યામાં ભાગ અને ઉત્કૃષ્ટથી એકડજાર ધનુષ દે માન છે. પ્ર. : ક્ષેત્રદ્વારના વિષયમાં જીવસમાસેના શરીર માણની વિચારણું શું અપ્રસ્તુત નથી? ઉ : એ પ્રમાણે નથી. કેમકે તમે અભિપ્રાય જાણતા નથી બીજા ગ્રંથમાં નારક વગેરેના શરીર પ્રમાણ વડે તેમના શરીર વડે અવગાહિત ક્ષેત્રનું જ ખરૂં પ્રમાણ કહ્યું છે. આથી આ ક્ષેત્રદ્વારમાં નારક વગેરે જીવસમાસેના શરીરક્ષેત્રાવગાહનાની વિચારણા અપ્રસ્તુત નથી. (૧૬૯). હવે બેઈ દ્રિય વગેરેનું શરીર પ્રમાણ કહે છે. वारस य जोयणाई तिगाउयं जोयणं च बोद्धव्वं । बेइंदियाइयाणं हरिएसु सहस्समभहियं ॥१७०॥ ગાથાર્થ : ઇન્ડિયનું બાર યોજન, ઈદ્રિયનું ત્રણ ગાઉ, ચઉરિડિયનું એક જન અને વનસ્પતિઓનું હજાર યોજનથી કાંઈક અધિક દેહમાન છે (૧૭) ટકાથે : બાર એજન વગેરે બેઇદ્રિય વગેરેનું ઉત્કૃષ્ટ અનુક્રમે દેહમાન જાણવું તે આ પ્રમાણે, શંખ વગેરે બેઈદ્રિનું બાર એજનનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. કેટલાક ચક્રવર્તિના સૈન્યની નીચે જ કઈક વખત (સંમૂચ્છિમ સમૂચ્છતા) જે આશાલિકા નામે જીવ છે, તે બારયે જન પ્રમાણવાળા હોવાથી બેઈદ્રિય છે એમ માને છે, કેટલાક એને સંમ૭િમ પંચેંદ્રિય માને છે. કાનખજુરો, મંકોડા વગેરે તેઈન્દ્રિયોનું ત્રણગાઉનું ઉત્કૃષ્ટ દેહમાન છે. ભમરા વગેરે ચઉરિંદ્રિયેનું એક એજનનું શરીરમાન ઉત્કૃષ્ટ છે. સમુદ્ર વગેરેમાં રહેલ વેલડી, લત્તાઓ, કમળ વગેરે બાદરવનસ્પતિઓનું ઉત્કૃષ્ટ દેહમાન એક હજાર યોજનથી કંઈક અધિક છે, બેઈદ્રિય વગેરે સર્વેનું જઘન્ય દેડમાન અંગુલને અસંખ્યાતમા ભાગ પ્રમાણ દેડમાન જાણવું. પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુકાય, એકેદ્રિનું જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમાં ભાગપ્રમાણનું શરીરનું દેહપ્રમાણ ગ્રંથકાર જાતે જ કહેશે. (૧૭) Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૦કે. જીવ સમાસ પંચેંદ્રિય તિર્યચે ત્રણ પ્રકારે છે–જળચર, સ્થળચર અને ખેચર, જળચરે સંમૂર્ણિમ ગર્ભજ અને એ બંને પર્યાપ્તા અને અપર્યાપ્તા એમ ચાર પ્રકારે છે. સ્થળચર ચતુષ્પદ અને પરિસર્પ એમ બે પ્રકારે છે. તેમાં ચતુષ્પદે ગર્ભજ અને સંમૂચ્છિમ અને એ બંને પર્યાપ્તા અને અપર્યાપ્ત એમ ચાર પ્રકારે છે. પરિસ, ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પ એમ બે પ્રકારે છે. એમાં ઉરપરિતાપ ચતુષ્પદની જેમ ચાર પ્રકારે તેમજ ભુજપરિસર્પો પણ જાણવા. આમ સ્થળચરે બાર પ્રકારે થયા. બેચરે જળચરની જેમ ચાર પ્રકારે છે. આ પ્રમાણે તિર્યચેના વીસ ભેદ થયા તેમાં સંમૂર્ણિમ અપર્યાપ્ત જળચર, સ્થળચર, બેચરનું અને પર્યાપ્ત સંમૂર્ણિમ જળચરોનું શરીર પ્રમાણ કહે છે. जल थल खह संमुच्छिम तिरिय अपज्जतया विहत्थं । जल संमुच्छिमपज्जतायाण अह जोयण सहस्सं ॥१७१॥ ગાથાર્થ: જળચર, સ્થળચર, બેચર સંમસ્કિમ અપાતાઓનું દેહમાન ઉત્કૃષ્ટથી એક વેંત પ્રમાણ છે. જળચર સંમૂર્ણિમ પતાનું ઉત્કૃષ્ટ દેહમાન એક હજાર યોજન છે. (૧૨) ટીકાર્થ સંમૂર્ણિમ અપર્યાપ્ત જળચરેનું એક વેત પ્રમાણ દેહમાન જાણવું સ્થળચરમાં ચતુષ્પદો, ઉરરિસર્પો અને ભુજપરિસર્પો સંમૂર્છાિમ અપર્યાપ્તાહુ એકવેંત પ્રમાણ દેહમાન જાણવું. સંમૂર્છાિમ અપર્યાપ્ત બેચરનું એકત પ્રમાણ દેહમાન છે. આ દેડમાન ઉત્કૃષ્ટથી જાણવું. જઘન્યથી અંગુલનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પર્યાપ્તા સંમૂચ્છિમ જળચરેનું નદી, તળાવ વગેરેની અપેક્ષાએ જઘન્યથી અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી સ્વયંભૂરમણ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ માછલા વગેરેની અપેક્ષાએ હજાર યોજન પ્રમાણનું શરીર હોય છે. (૧૭૨) આ પ્રમાણે છ પંચેન્દ્રિય તિર્યંચના ભેદોનું શરીરમાન કહી હવે બાકીના ભેદોનું પ્રમાણ કહે છે. उरपरिसप्पा जोयण सहस्सियो गम्भया उ उक्कोमं । . संमुच्छिम पज्जत्तय तेसि चिय जोयण पुहुत्तं ॥१७२॥ ગાથાર્થઃ ગર્ભજ પર્યાપ્ત ઉર પરિસ એક હજાર જન પ્રમાણન છે. સમુચ્છિમ પાતા ઉરપરિક ઉત્કૃષ્ટથી યોજન પૃથક પ્રમાણના છે (૧૭૪) ટીકાર્થ : ઉરસ એટલે હદય, હદય વડે જે પરિસર્પ એટલે ચાલે તે ઉરપરિસર્ષો સાપ વગેરે છે. ગર્ભજ પર્યાપ્તા ઉર પરિસ જઘન્યથી અંગુલના અસંખ્યાત ભાગ Page #232 -------------------------------------------------------------------------- ________________ ચતુગતિ જીવ દેહમાને ૨૦૫ શરીરવાળા છે. ઉત્કૃષ્ટથી સમયક્ષેત્રની બહાર ઉત્પન્ન થયેલ તેઓ જ હજાર જન પ્રમાણના શરીરવાળા છે. ગાથામાં ત શબ્દ વિશેષણના અર્થવાળો હોવાથી પર્યાપ્ત એ અર્થ લે મૂર્ણિમ પર્યાપ્તા ઉરપરિસર્પોનું જઘન્યથી દેહમાન અંગુલને અસંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી જન પૃથકત્વ પ્રમાણ દેહમાન છે. પૃથકત્વને શબ્દાર્થ પહેલા કહેલે તે જ છે. (૧૭૨) હવે બીજા પણ પચેંદ્રિય તિર્યચના બે ભેદનું શરીરમાન કહે છે. भुय परिसप्पा गाउयपुहत्तिणो गम्भया व उक्कोसं । संमुच्छिम पज्जत्तय तेसि चिय धणु पुहुतं च ॥१७३॥ ગાથાર્થ : ગર્ભજ પતા ભુજપરિસનું ઉત્કૃષ્ટ દેહમાન ગાઉ પૃથક છે. અને સામૂચ્છેિ મ પર્યાપ્તા તેઓનું ધનુષ્ય પૃથક ઉત્કૃષ્ટ દેહમાન છે. ટીકાર્ય : મુગાબ્દ ઘણા તિ–નિત કૃતિ મુનg | હાથ વડે જે ચાલે તે ભુજપરિસર્ષ કહેવાય જેમકે ઘે, નેળિયા વગેરે, ગર્ભજ પર્યાપ્તા ભુજપરિસર્પોનું જઘન્યથી દેહમાન અંગુલને અસંખ્યાતમા ભાગે છે. અને ઉત્કૃષ્ટથી મનુષ્ય ક્ષેત્રબહાર ઉત્પન્ન થયેલાનું ગાઉ પૃથકત્વ દેડમાન છે. ગાથામાં તુ શબ્દ અહીં વિશેષણના અર્થ વાળે છે. માટે પર્યાપ્ત રૂપ વિશેષણ લેવું. સંમૂચ્છિમ પર્યાપ્ત ભુજપરિસર્પનું જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગનું દેડમાન છે અને ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્વ છે. (૧૭૩) હવે ગર્ભજ અપર્યાપ્ત જળચર વગેરે પચંદ્રિય તિર્યનું શરીર પ્રમાણ કહે છે. जल थल गम्भऽपज्जता खह थल संमुच्छिमा य पजता । खह गम्भया उ उभए उक्कोसेणं धणुपुहुतं ॥१७४।। ગાથાર્થ : જળચર, સ્થળચર, ગર્ભજ અપર્યાતા તથા બેચર, સ્થળચર મૂર્ણિમ પર્યાપ્તા, બેચર ગર્ભજ પર્યા'તા અને અપર્યાપતા એ બંનેનું ઉત્કૃષ્ટ દેહમાન ધનુષપથકવ છે. (૧૭). ટીકાર્થ : ધનુષ પૃથફત્વ શબ્દ બધાની સાથે જોડવો. તેથી ગર્ભજ અપર્યાપ્ત જળચરોનું ધનુષ પૃથક્ત્વ શરીર પ્રમાણ છે. ગર્ભજ અપર્યાપ્ત સ્થળચર લેવા વડે ત્રણે પ્રકારના ગર્ભજ અપર્યાપ્ત સ્થળચરે લેવા. તેથી ગજ અપર્યાપ્ત ૧ ચતુપદે, ૨ ઉર પરિસર્પો ૩ ભુજપરિસર્પોનું શરીરમાન ધનુષપૃથકૃત્વ, સંમૂર્ણિમ પર્યાપ્ત બેચરનું ધનુષ પૃથક્ત્વ શરીર માન છે. સંમૂર્છાિમ પર્યાપ્ત સ્થળચરે એટલે બાકી રહેલ ચતુષ્પદે જ અડી લેવા કેમકે મૂર્છાિમ પર ઉર પરિસર્પ અને ભુજ પરિસર્પનું શરીરમાન Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જીવસમાસ આગળ જ નક્કી કરી ગયા છીએ. તેથી ચનુપટ્ટા સમૂચ્છિમ પર્યાપ્તાનુ' ધનુષપૃથક્ä દેહમાન છે. ખેચર ગભજ પર્યાપ્તા અને અપર્યાપ્તાઓનુ ઉત્કૃષ્ટથી શરીર પ્રમાણ ધનુષ પૃથક્ત્વ છે. પહેલા કહેલ પણ ચાલુ વિષયોક્ત ગાથાઓમાં ગજ અપર્યાપ્તા જળચર વગેરે સ્થાનામાં ધનુષ્યપૃષ્ઠત્વ શરીરમાન ઉત્કૃષ્ટથી જ જાણવું. જઘન્યથી તે દરેક ઠેકાણે અ'ગુલના અસંખ્યાતમા ભાગ જ જાણવા (૧૭૪) હવે બાકી રહેલ પ'ચેન્દ્રિય તિય ચના બે ભેદોનું પ્રમાણ કહે છે. जलगभय पज्जता उक्कोसं हुंति जोयण सहस्सं । थलगब्भय पज्जत्तो જીયોમમુના ૨૭૩॥ ગાથા : જળચર ગભ'જ પર્યંતનુ` એક હજાર યોજન ઉત્કૃષ્ટ દેહમાન છે. રથળચર ગર્ભજ પયા પ્તની છગાઉની ઉત્કૃષ્ટ ઉંચાઇ છે,(૧૭૫) ટીકાથ : ગભ જ પર્યાપ્તા જળચરનુ જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ શરીરમાન છે. અને ઉત્કૃષ્ટથી સ્વ'યભ્રમણુ. સમુદ્રમાં રહેલ માછલાઓનુ` એક હજાર યેાજન દેહમાન છે. સ્થળચર ગર્ભજ પર્યાપ્તા એટલે બાકી રહેલાના ન્યાયે અહીં ચતુષ્પદો જ લેવા. ગર્ભ જ પર્યાપ્તા ઉ;પરિસ અને ભુજપરિસપેર્પાનું ફ્રેડમાન આગળ જ કહી ગયા છે. તેથી ચતુષ્પો રૂપ ગજ પર્યાપ્તા સ્થળચર ગાય વગેરેની જઘન્યથી અંગુલના અસખ્યાતમા ભાગ પ્રમાણ શરીરમાન છે. અને ઉત્કૃષ્ટથી દેવકુરૂ ઉત્તરકુરૂના હાથી વગેરેનુ છ ગાઉની ઊચાઇ છે. આ પ્રમાણે ‘ન થન્ન વદ' વગેરે પાંચ ગાથાઓ વડે વીસ પ્રકારના પંચેન્દ્રિય તિય ચાનું શરીરમાન કહ્યું. આ પ્રમાણે બીજા ગ્રંથા સાથે કાંઇક કોઇક ઠેકાણે વિસ વાહિત થાય છે તે આ પ્રમાણે :–ત્રીસભેદ્નેમાં દશ ભેદ અપર્યાપ્તના છે. તેમાં પ્રજ્ઞાપના, અનુયાગ દ્વાર વગેરે ગ્રંથામાં કાઇક વિવક્ષાથી દશે અપર્યામાએની જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી કોઈપણ વિશેષતા વગર અંશુલના અસંખ્યાતમા ભાગ જ શરીરપ્રમાણ કહ્યુ છે. આ ગ્રંથમાં તે ‘નહ થર લટ્ટુ’ (૧૭૧) ગાથામાં પાંચે સ’મૂર્છિમ અપર્યાપ્તાની દરેકની ઉત્કૃષ્ટથી વેંત પ્રમાણ શરીરમાન કહ્યું છે. અને પાંચે ગર્ભજ અપર્યાપ્તાઓનુ ઢેઢુમાન ગરુ થરુ રામ અવનત્ત (૧૭૪) ગાથામાં દરેકનું ઉત્કૃષ્ટથી ધનુષ પૃથક્ત કહ્યું છે. માટે અહીં તત્ત્વ તે કેવલીએ કે બહુશ્રુતા જ જાણે, પર્યાપ્ત અવસ્થામાં જેમનું હજાર ચેાજનનું શરીર હોય છે તેએ પણ અપર્યાપ્ત અવસ્થામાં ઉત્કૃષ્ટથી પણ 'ગુલના અસ'ધ્યાનમાં ભાગ પ્રમાણે જ દેહવાળા હાય છે, એમ પ્રજ્ઞાપના વગેરેમાં કહ્યું છે. તે બેસતું નથી, જે આ ગ્રંથમાં લહૈં ગમયાન સમજ્ (૧૪) એ પ્રમાણે જે ગર્ભજ ખેચરનુ` પર્યાપ્તાની જેમ અપર્યાપ્તામેનું ઉત્કૃષ્ટથી ધનુઃ Page #234 -------------------------------------------------------------------------- ________________ ચતુતિ જીવ ક્રેહમાન ૨૦૭ પૃથક્ત્વ દેહમાન કહ્યું છે તે પણ પૃથશ્ર્વના ઘણા ભેદો હોવા છતાં એ કથન અમને ચેગ્ય લાગતુ નથી. બીજી' સ્થળચર ચતુષ્પદો સમૃચ્છિમ પર્યાપ્તાનુ ઉત્કૃષ્ટ દેહમાન પ્રજ્ઞાપના ,અનુચેાગદ્વાર વગેરે ગ્રંથમાં ઉત્કૃષ્ટથી ગાઉ પૃથ કહ્યું છે. અને આ ગ્રંથમાં આ વિચાર ૧૪ મી ગાથામાં સાળમા સ્થાને તેઓને ધનુષ પૃથ。 ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ કહ્યું છે. અહી પણ તવતા અતિશય જ્ઞાનિએ જાણે છે. (૧૭૫) એકેન્દ્રિયામાં પહેલા ફક્ત વનસ્પતિઓનું જ શરીરમાન કહ્યુ છે હવે ખાકી રહેલ પૃથ્વી વગેરે સર્વનું શરીરમાન કહે છે. अंगुल असंख भागो बायर सुहुमा य सेसया काया । सव्वेसिं च जहणं मणुयाण तिगाउ उक्कोसं ॥ १७६ ॥ ગાથાર્થ : ખાકી રહેલ કાયામાં ખાદર અને સૂક્ષ્મ એ બન્નેનું ઉત્કૃષ્ટ અને જઘન્યથી તથા સવજીવ નિકાયાનું જધન્યથી અગુલના અસંખ્યાતમા ભાગ દેહુમાન છે, મનુષ્યાનુ ઉત્કૃષ્ટ દેહમાન ત્રણ ગાઉનું છે. (૧૭૬) ટીકા ; કહ્યા “સિવાય બાકી રહેલ જે પૃથ્વી, અપ, તેજસ અને વાયુ કાયાનુ દરેકનુ સૂક્ષ્મ કે બાદર હોય તેનુ જઘન્ય તેમજ ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગનું શરીરમાન છે ફક્ત એમનુ' જ અંગુલના અસંખ્યાત ભાગ છે. એમ નથી પરંતુ જે નારક, એઇદ્રિય, તેઇંદ્રિય ચઉરિદ્રિય, વનસ્પતિ, સમૃઈિ મગČજ અપર્યાપ્ત પચેન્દ્રિય તિય "ચા જેમનુ પહેલા જઘન્ય શરીરમાન કહ્યું નથી અને આગળ પણ મનુષ્ય વગેરેની કહેવાના નથી તે સંતુ જઘન્યથી અગુલના અસ`ખ્યાતમા ભાગ જ શરીરમાન જાણવું. મનુષ્યાનું ઉત્કૃષ્ટ શરીરમાન ત્રણ ગાઉ છે. જઘન્ય ઉપર કહ્યું છે. (૧૭૬) હવે દેવાનુ શરીર પ્રમાણ કહે છે. भवणवs वाणवंतर जोइसवासी य सतरयणीया । सक्का सतरयणी एक्केका हाणि जावेक्का ॥ १७७॥ દાળિ નાવેદ ॥૨૭ના ગાથા : ભવનપતિ, વ્યંતર અને જયાતિષિઓ, અને શક્ર વગેરે દેવલાકમાં સાત હાથનુ શરીર છે તે પછી એક એક હાથ આ કરતા એક હાથ આવે ત્યાં સુધીનું કહેવુ (૧૭૭) ટીંકા : ભવનપતિ, વ્યંતર અને નૈતિષિઓ, સર્વવાને દરેકને સાત હાથ પ્રમાણ દેડ હોય છે. શક એટલે સૌધર્મેન્દ્ર તેના વડે જણાતા સૌધ દેવલેાક જ અહીં Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ જીવસમાસ લે. વગેરે શબ્દથી ઈશાન ક૫ મણ કરે તે સૌધર્મ ઈશાન દેવેનું દરેકનું ઉત્કૃષ્ટ શરીર સાત હાથનું છે તે પછી એક એક હાથની હાનિ એક હાથ સુધી કરવી તે આ પ્રમાણે સનતકુમાર મહેન્દ્ર કેવલેકના દેવેનું (ઉત્કૃષ્ટ સ્થિતિવાળા) ઉત્કૃષ્ટ શરીર છે પ્રમાણ શરીર થાય છે. બ્રહ્મલેક, લાંતકમાં પાંચડાથ, મહાશુક અને સહસ્ત્રારને દેવે ચાર હાથ, આનત, પ્રાકૃત, આરણ અને અચુતમાં ઉત્કૃષ્ટ આયુવાળા દેવનું ઉત્કૃષ્ટ શરીર ત્રણ હાથ, રૈવેયકમાં સર્વથી ઉપર બે હાથ, અનુત્તરવિમાનમાં ઉત્કૃષ્ટ આયુવાળા દેને એક હાથનું શરીર પ્રમાણ છે આ દેવનું જઘન્ય શરીર તે પહેલા કહી ગયા છેઆ સાત હાથ વગેરે દેવેનું શરીરમાન ભવધારણીય સહજ શરીરની અપેક્ષાએ છે ઉત્તર ક્રિય તો અચુત દેવલેક સુધીના દેવોનું જઘન્યથી અંગુલને સંખ્યાત ભાગ અને ઉત્કૃષ્ટથી એક લાખ યે જનનું જાતેજ જાણી લેવું. શ્રેયેક અનુત્તર દેવેને તે ઉત્તર વૈક્રિય લબ્ધિ હોવા છતાં પણ સ્વભાવથી કેઈપણ વખત કરતા જ નથી એમ માનવું. * આ અને આગળ કહેવ સર્વ શરીરમાન રૂ પમાન મિને હમેં એ વચનથી ઉત્સધાંગુલથી જ જાણવું. આતે દિશાસૂચન જ છે. વિસ્તારથી તે દેવેન્દ્ર, નરકેન્દ્ર વગેરે ગ્રંથેથી જાણવું. (૧૭૭) આ પ્રમાણે નારકી વગેરેની અવગાહનાના ચિંતન દ્વારા ક્ષેત્ર દ્વારા ક્રમાનુસાર આવેલ ક્ષેત્ર વિચાર્યું અને ગુણસ્થાનરૂપ જીવસમાસેનાં વિષયમાં જે નારક વગેરેની અવગાહના પ્રમાણે વિચાર્યું તેનું કારણ પહેલા જ કહ્યું છે. હવે તે જ ગુણસ્થાનરૂપ સમાસેની મુખ્યતાથી જ લેકના જેટલા ભાગમાં તેમનું જે અવગાડ ક્ષેત્ર છે તેના પ્રમાણને વિચારે છે. Page #236 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જી ગુણુસ્થાન અવગાહ ક્ષેત્ર मिच्छा य सव्वलोए असंखभागे य सेसया हूंति । केवलि असंखभागे भागे व सव्वलोए वा ॥ १७८ ॥ ગાથા' : મિથ્યાદ્રષ્ઠિ સર્વલોકમાં હોય છે. બાકીના લેાકના અસંખ્યાતમા ભાગે છે કેવલીઓ લેાકના અસખ્યાતમા ભાગે તથા કેવલી સમુદ્રઘાતમાં અસખ્યાતમા ભાગે તેમજ સલાક વ્યાપી છે. (૧૭૮) ટીકાથ : મિથ્યાદષ્ટિએ સંપૂર્ણ ચૌદ રાજલેાકમાં હોય છે. સૂક્ષ્મ એકેન્દ્રિયા સંપૂર્ણ લેાકમાં હાય છે અને તે સર્વે મિથ્યાદષ્ટિએ છે. માટે મિઋષિઓનુ સČલાક તિત્વ ચાગ્ય છે શેષ એટલે બાકીના સાસ્વાદની મિશ્રદ્રષ્ટિ, અવિરત સમ્યદ્રષ્ટિ વગેરે સર્વે ફક્ત સયેાગી કેવલીએ છેડીને દરેક લેાકના અસંખ્યાતમા ભાગે રહેલા છે મિશ્રદ્રષ્ટિ વગેરે સર્વ' સજ્ઞીપચેન્દ્રિયામાં જ હોય છે. સાવાદની કેટલાક ચેડા જ અપર્યાપ્ત એઈન્દ્રિય, તેઇ દ્રિય ચઉરિદ્રિય, અપની પચેન્દ્રિય વગેરેમાં મળે છે. મા સંજ્ઞી પંચેન્દ્રિય વગેરે થાડા હોવાથી લાકના અસંખ્યાતમા ભાગે જ મળે છે માટે સાસ્વાદની વગેરે લાના અસ ંખ્યાતમા ભાગે વતે છે તે યુક્તિયુક્ત છે. સયેગી કેવલીએ જ્યારે કેવલી સમુદ્દાત ન કરતા હાય અને પેાતાની સ્વાભાવિક સ્થિતિમાં વર્તતા હ્રાય ત્યારે તેમજ કેવલી સમુદઘાતમાં પણ જયારે ઈંડ, કપાટ અવસ્થામાં હોય ત્યારે લોકના અસંખ્યાતમા ભાગે વતે છે મથાન કરતા પશુ તેઓ લેકના અસખ્યાતમા ભાગે જ વર્તે છે. ચેથા લોક વ્યાપી સમયે એએ સંપૂર્ણ લાકમાં હોય છે. (૧૭૮) આ ગાથામાં મિથ્યાદ્રષ્ટિએ સર્વ લેકતિ એમ કહ્યુ છે તે એકેન્દ્રિય વગેરે બેટ્ટાથી ઘણા ભેદે છે તે શું તે બધાયે સલાક વિત છે કે કેટલાક જ? तिरि एर्गिदिय सुहुमा सव्वे तह बायरा अपज्जता । सव्वेव सव्वलोए सेसा उ असंख भागम्मि ॥ १७९ ॥ ગાથા : સર્વે સૂક્ષ્મ એકેદ્રિય તિય "ચા તથા ખાદર્ અપર્યાપ્ત સર્વે એકેન્દ્રિય સમસ્ત લાકમાં હાય છે અને બાકીના લાકના અસંખ્યાતમા ભાગે હાય છે. (૩૭૯) ટીકા : સૂક્ષ્મ, પૃથ્વી, અપૂ તેજસ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિય તિય ચા સવે સમ્પૂ લેાકમાં પ્રાપ્ત થાય છે. સુઝુમા ય સવ્વ હોવું એ પ્રમાણેના શાસ્ત્ર વચનના એમાં જી. ૨૫ Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ જીવસમાસ આધાર છે. તથા બાદર અપર્યાપ્ત પૃથ્વી, અપૂ, તેજ, વાયુ, વનસ્પતિ રૂપ સર્વે એકેદ્રિયે દરેકને સમુદાયરૂપે વિચારતા સમસ્ત લેકમાં હોય છે. પ્ર. સૂક્ષ્મ એકેદ્રિયને છોડી બાકીના જીવેનું સર્વ લેક વ્યાપિત્વ આગમમાં કયાંય કહ્યું નથી તે પછી શા માટે અહીં બાદર અપર્યાપ્ત એકે દિયે દરેકનું સર્વવર્તિપણું કહે છે? ઉ. : સાચી વાત છે કે સ્વસ્થાન આશ્રયી સૂક્ષ્મ એકેન્દ્રિયો જ સર્વ લેકવ્યાપી હોય છે. ઉત્પાદ અને સમુદ્યાત આશ્રયીને બાદર અપર્યાપ્તા દરેક એકેન્દ્રિય સંપૂર્ણ લોકવ્યાપી છે પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે –“હે ભગવંત! બાદર પૃથ્વીકાય અપર્યાપ્તાના કયાં સ્થાને છે? હે ગૌતમ ! જ્યાં આગળ બાદર પથ્વીકાય પર્યાપ્તાના સ્થાને કહ્યા છે ત્યાં જ બાદર અપર્યાપ્ત પથ્વીકાયના સ્થાન કહ્યા છે. ઉત્પાદ વડે સર્વલોકમાં, સમુદઘાત વડે સર્વલોકમાં અને સ્વથાનવડે લોકના અસંખ્યાતમા ભાગે.” તેમાં ઉત્પાદ એટલે ભવાંતરાલ ગતિ રૂપ છે. તેમાં બાદર અપર્યાપ્ત પૃથ્વીકાયે વિગ્રહગતિમાં હોવાના કારણે સંપૂર્ણ લોકમાં વ્યાપે છે તથા સમુદ્દઘાત એટલે જેનું સ્વરૂપ કહેવાશે તે મારણતિક સમુદઘાતમાં તેઓ રહ્યા હોય ત્યારે સર્વલોકવ્યાપી થાય છે. સ્વાસ્થાનમાં તે રત્નપ્રભા પથ્વી વગેરે આશ્રયી લોકને અસંખ્યાતકી ભાગે જ હોય છે આમ બાદર અપર્યાપ્ત વાયુકાય અને વનસ્પતિકાય ઉત્પાદ અને સમુદુઘાત વડે બને સર્વક વ્યાપી થાય છે બાદર અપર્યાપ્તા અગ્નિકા તે સમુદ્દઘાત વડે જ સર્વક વ્યાપી થાય છે. વધુ વિસ્તારથી સયું. આ વિષયના અર્થીઓએ પ્રજ્ઞાપના સૂત્ર જેવું. આ પ્રમાણે બાદર અપર્યાપ્ત એકેન્દ્રિયેના ઉત્પાદું અને સમુઘાતને આશ્રયી અહીં સર્વક વ્યાપિન્દ કહ્યું છે. એમ માનવું. ઉપર કહ્યા સિવાયના બાકી રહેલ મિથ્યાદષ્ટિએ બાદર પૃથ્વીકાય વગેરે એટલે બાઇર પર્યાપ્ત વાયુ અને વનસ્પતિ છેડી સર્વે ઉત્પાદું અને સમુદુઘાતને આશ્રયીને પણ લેકના અસંખ્યામા ભાગે છે. બાદર પર્યાપ્ત વનસ્પતિઓ તે બાદર પર્યાપ્ત પૃથ્વી વગેરેની જેમ જાણવા. તે પછી બાદર પર્યાપ્ત વાયુકાયની શી હકીકત છે ? पज्जत बायराणिल सट्ठाणे लोगऽसंखभागेसु । उववाय समुग्धारण सव्वलोगम्मि होजण्हु ॥१८०॥ ગાથાર્થ – બાદર પર્યાપ્ત વાયુકા સ્વસ્થને લેકના અસંખ્યાત ભાગમાં હોય છે. ઉપપાત સમુદ્દઘાત આશચી સવલકમાં હોય છે. (૧૮૦ ટીકાર્ય : બાદર પર્યાપ્ત વાયુકાયે ઘનવાત તનુવાત વગેરે પિતાના સ્થાનાશ્રયી લેકના અસંખ્યાતમ ભાગમાં હોય છે. લેકના એકજ અસંખ્યાતમા ભાગે આ છે નથી હતા પણ બાકીના લેકના અસંખ્યાતા ભાગમાં હોય છે. લેકના જેટલા પિલાં ભાગ હોય તે સર્વમાં વાયુને સંચાર હોય છે. જે ભાગ પિલાણ રહિત ઘન હેય જેમકે Page #238 -------------------------------------------------------------------------- ________________ ગુણસ્થાન અવગાહ ક્ષેત્ર ૨૧ મેરૂપર્વતના મધ્ય ભાગમાં રહેલ શિવા વગેરેમાં વાયુનો સંચાર હેત નથી, તે ભાગ બધે મળી લેકના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ છે, આથી તે જ એક ભાગને છોડી બાકીના બીજા અસંખ્યાતા પિલા ભાગમાં બાદર પર્યાપ્તા વાયુકાની હયાતીમાં વિરોધ આવતું નથી. કેમકે યુક્તિયુક્ત છે અને પ્રજ્ઞાપના આગમ વડે સિદ્ધ છે. એક ભવમાંથી બીજા ભવમાં જવાં રૂપ ઉપપાત અને મારણાંતિક વગેરે સમુદ્રઘાત વડે સંપૂર્ણ લેકમાં બાદર પર્યાપ્ત વાયુકા હેય છે. ભવાંતરાલ એટલે વિગ્રહ ગતિમાં રહેલા અને મારણાંતિક સમુદ્દઘાતમાં આગળના ભાવમાં ઉત્પન્ન થવાના સ્થાને પિતાના આત્મ પ્રદેશને દંડ સ્થાપન કરીને સમસ્ત લોકમાં ફેલાય છે. અને પહેલા જે બાદર પર્યાપ્ત વાયુકાને લેકના સંખ્યાત ભાગ પ્રમાણપણે કહ્યા તે સંખ્યાને આશ્રયીને જાણવું. અહીં તે લેકના સંખ્યાત ભાગ પ્રમાણુ પ્રદેશ રાશિ જેટલા છે, એમ આગળ નિર્ણય કરેલો છે તે બાદર પર્યાપ્ત વાયુકાયે પિતાના અવગાહ વડે કેટલાં ક્ષેત્રને રેકે છે એ વિચાર કર્યો છે. માટે કઈપણ જાતને પૂર્વાપરને વિરોધ નથી. (૧૦૦) આ પ્રમાણે જીવદ્રવ્યનું ક્ષેત્ર કહ્યું હવે અજીવ દ્રવ્યનો વિષય હોવા છતાં પણ, સૂત્રગતિ વિચિત્ર હોવાના કારણે કહેવાતા ક્ષેત્ર દ્વારમાં રહેલ ક્ષેત્રની અને સ્પર્શના દ્વારમાં રહેલ સ્પર્શનાની જે વિશેષતા છે તે બતાવે છે. सठाणसमुग्धाएणुववाएणं च जे जहिं भावा । संपइकाले खेत्तुं फासणा होइ समईए ॥१८१॥ - ગાથાથ:- સંસ્થાન, સમુદ્દઘાત, અને ઉપપાત વડે જે ભાવો જ્યાં હોય છે તે ભાવનું વર્તમાનકાળ વિષયક ક્ષેત્રે કહેવાય છે. અને ભૂતકાળ વિષયક સ્પર્શના કહેવાય છે. (૧૮૧) ટીકાર્ય : જે છે જ્યાં ઉત્પન્ન થાય તે તેમનું સ્વસ્થાન કહેવાય છે. જેમ પૃથ્વીકાયનું રત્નપ્રભા પૃથ્વી વગેરે. સમુદ્દઘાત એટલે જેનું સ્વરૂપ કહેવાશે એ મારણાંતિક સમુદુઘાત. ઉપપાત એટલે એક ભવમાંથી બીજા ભવમાં જતા વચ્ચેનો સમય. આ સ્વસ્થાન, સમુદ્દઘાત અને ઉપપત વડે જે પૃથ્વી વગેરે ભાવે જે રત્નપ્રભા વગેરે સ્થાને માં જ્યાં ઉત્પન્ન થાય તે તેઓનું વર્તમાનકાળ વિષયક ક્ષેત્ર જાણવું. અને ભૂતકાળ વિષયક પણ સ્પર્શન થાય છે. તે આ પ્રમાણે - વિગ્રહગતિની અવસ્થામાં પોતાના આત્મપ્રદેશે વડે સમસ્ત લેક રૂપ ક્ષેત્રને સર્વ બાજુથી આક્રાન્ત કરવા રૂપ બાદર અપર્યાપ્ત અકેંદ્રિયનું ક્ષેત્ર પહેલા કહ્યું છે અને સ્પર્શના ભૂતકાળ વિષયક છે તે કહેશે જેમ દેશવિરત વગેરેને આ સ્થાનની અશ્રુત દેવલેક વગેરેમાં ઉત્પન્ન થયેલાને છ રાજલોક વગેરેની સ્પર્શને છે. Page #239 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ તે સ્પર્શના જ આ સ્થાનથી છ રાજકને સ્પર્શીને અશ્રુત દેવલોકમાં ગયેલો હોવા છતાં પણ નજીકના ભૂતકાળમાં છ રાજલોકની સ્પર્શનના કારણે છ રજજુ લોકને સ્પર્શક કહેવાય છે. એ પ્રમાણે બીજા સ્થાનમાં પણ વિચારવું (૧૮૧) હવે પહેલાં ન કહેલ અજીવ દ્રવ્યોનું ક્ષેત્ર કહે છે. लोए धम्मऽधम्मा लोयाए लोए होई आगास । कालो माणुस लाए उ पग्मिला सव्व लायम्मि ॥१८२॥ ગાથાર્થ - લેકમાં ધમાસ્તિકાય અધમસ્તિકાય લોક, અલેકમાં આકાશસ્તિકાય મનુષ્ય કાય, મનુષ્યલેકમાં કાળ અને પુદગલે સર્વલોકમાં છે (૧૮૨) ટીકાર્થ : આગળ કહેલ સ્વરૂપવાળા ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય એ બન્ને સંપૂર્ણ લેક કાકાશ ક્ષેત્રમાં છે. એટલે સંપૂર્ણ લોકાકાશ ક્ષેત્રમાં ફેલાઈને ધર્મારિતકાય અને અધર્માસ્તિકાચ રહેલા છે. આકાશસ્તિકાય તે લોક અને અલોકમાં ફેલાઈને રહેલા છે. ચંદ્ર સૂર્યની ગતિ કિયો વડે જણા કાળ અઢી દ્વીપ સમુદ્રરૂપ મનુષ્ય ક્ષેત્રમાં જ હોય છે. આગળ નહીં કારણ કે મનુષ્યક્ષેત્રથી આગળ ચંદ્રસૂર્યની ગતિક્રિયાને જ અભાવ છે. દ્રવ્યનું જે તે તે રૂપ વડે વર્તન, તે રૂપ કાળ મનુષ્યક્ષેત્રની બહાર પણ હોય છે. એમ સિદ્ધાંતમાં કહ્યું છે એમ જાણવું. પરમાણુ, યહુકથી લઈ અનંતાણુક ર્ક ધ સુધીના પુદ્ગલો સંપૂર્ણ લોક ક્ષેત્ર માં હેય છે. (૧૮૨) , આ પ્રમાણે અજીવ કાનું પણ ક્ષેત્ર બતાવ્યું તે બતાવવા વડે ક્ષેત્ર દ્વારા સમાપ્ત થયું. હવે સંસપર જવા વગેરે ગાથામાં કહેલ સ્પર્શના દ્વાર ગ્ય છે. સ્પર્શને સ્પર્શનીય હોય છતે જ હોય છે. અને સ્પર્શનીય ઉદ્ગલોક અલેક, તિøલોક વગેરેના ભેદથી અનેક પ્રકારે થાય છેઆથી તેને બતાવવા માટે પ્રયત્ન કરે છે. " Page #240 -------------------------------------------------------------------------- ________________ વિભાગ–૪થી -સ્પર્શના દ્વાર પ્રકરણ-૧ સ્પર્શનીય ક્ષેત્ર आगासं च अणंतं तस्स य बहुमज्झ देसभागम्मि । सुपइदिव्य संठाणो लोगो कहिमो जिणवरेहिं ॥१८३॥ ગાથાર્થ : અંકાશ અનંત છે તેના ઘણું મધ્ય પ્રદેશરૂપ ભાગમાં સુપ્રતિષ્ઠિત સંસ્થાન વાળે લોક જિનેશ્વરે એ કહેલ છે. (૧૮૩) ટીકર્થ : સામાન્યથી વિચારાતું લોકાલેક રૂપ આકાશ અનંત છે તે અનંત આકાશને ધણે મધ્ય ભાગ રૂપ પ્રદેશ એટલે તે કંઈક વધારે ઓછો હોય તે પણ ઉપચારથી મધ્યભાગ જ કહેવાય છે. આથી તેને નિષેધ કરવા માટે વહુ એટલે અત્યંત નિરૂપચાર જે મધ્યભાગ તે ભાગ સર્વ આકાશના અંશરૂપ બહ મધ્યદેશ ભાગ છે. તેમાં સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાળે પંચાસ્તિકાયના સમુદાયરૂપ લેક જિનેશ્વરએ કહેલ છે. અહીં ઘણ પાઠાંતરો દેખાય છે. તે પાઠાંતરની પણ દેશ શબ્દની જુદા જુદા સ્થાનમાં જોડવા વગેરે દ્વારા ઉપર કહ્યાનુસાર વ્યાખ્યા કરવી. સુપ્રતિષ્ઠિત એટલે વાસણના આધાર રૂપ ત્રણ લાકડાનું બનાવેલ સાધન. વિશેષ (માંચી) જે લેકમાં આખલક તરીકે પ્રસિદ્ધ છે. આખલક એટલે નીચે પડતા વાસણને અટકાવે નિવારે છે. આથી જ સારી રીતે પ્રતિષ્ઠિત છે ભાજન વગેરે જેમાં તે સુપ્રતિષ્ઠિત. સુપ્રતિષ્ઠિતની જેમ જેનું સંસ્થાન એટલે આકાર છે તે – સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાન લેક કહેવાય છે. આ સુપ્રતિષ્ઠિત લેક ઊંધા કરેલ શરાવ વગેરે ભાજનને નીચેનો ભાગ ઉપર છે. કે જેથી આખલનકની જેમ લેક પણ નીચે નીચે ક્રિમપૂર્વક વિસ્તાર પામતે જાય છે, મધ્યભાગ સાંકડ, ઉપર પણ ક્રમપૂર્વક બ્રહ્મદેવલોક સુધી વિસ્તાર પામતે અને તે પછી સિદ્ધશીલા સુધી સાંકડે થતું જાય છે. આ પ્રમાણે તે બ્રહ્મલોક સુધી જ લેક સુપ્રતિષ્ઠિત સંસ્થાનવાળે થાય છે. સિદ્ધ શિલા સુધી વિચારતા ઉપર નીચા મોઢાવાળા તિલક વગેરે વાસણ સુપ્રતિષ્ઠિત ઉપમાવાળા જ થાય છે, એમ વિચારવું. (૧૮૩) Page #241 -------------------------------------------------------------------------- ________________ સમાસ આ લોકનો નીચેનો ભાગ અર્ધલેક, વચ્ચેનો ભાગ તિર્યશ્લેક, અને ઉપરનો ભાગ ઉર્વલોક છે. આથી આ ત્રણે ભાગેનાં જુદા જુદા સંસ્થાનના નિરૂપણ માટે કહે છે. हेट्ठा मज्झे उपरि वेत्तासणझल्लरी मुइंगनिभो । मज्झिम वित्थाराहिय चोदस गुणमायओ लोओ ॥१८४॥ ગાથાર્થ : અધોલક ત્રાસન જે છે, મલક ઝલરી જે છે અને ઉર્વિલોક મૃદંગ (ઢાલક)ના જેવું છે. મધ્યકના વિસ્તારથી સમસ્ત લોક ચૌદગુણમાં મટે છે. (૧૮) ટીકાર્થ : આલેક નીચેથી ત્રાસન સમાન છે. કમળ નેતરની સોટી વડે બનાવેલ આસન વિશેષ કે જે નીચેના ભાગે પહેલું અને ઉપરના ભાગે કંઈક સાંકડું હોય છે. • તે પ્રમાણે લેક પણ રત્નપ્રભાના ઉપરના તળથી નીચે ક્રમસર વિસ્તારવાપૂર્વક ત્રાસન સમાન થાય છે. ઝલ્લરી એટલે જાવાલપુર વગેરેમાં પ્રસિદ્ધ વાજીંત્ર. વિશેષ છે કે જે બંને બાજુથી અત્યંત વિસ્તારવાળું હોય છે તેમ મધ્ય તિચ્છ લેક પણ તેવા આકારને છે. જેમ ઊભી રાખેલ ઝલવરી વાજીંત્ર ઉપરથી લઈ નીચે સુધી અતિ વિસ્તૃતતા અને ગળાકારતા છે અને વચ્ચે ભાગ થોડે દેખાય છે. એ પ્રમાણે તિસ્થલેક રૂપ મધ્યલેકમાં પણ ઉપર અને નીચે કંઈક અધિક રજુ વિસ્તાર છે. વચ્ચે અઢારસે જનની ઊંચાઈ હોવાથી શેડો છે. મૃદંગ (ઢાલક) ઉપર અને નીચે કંઈક આંકડે અને વચ્ચે પહેલું એવું વાત્ર વિશેષ જ છે તે પ્રમાણે લેક પણ ઉપરના ભાગ એટલે ઉર્વ લેક તિર્યગલેકના ઉપરના ભાગેથી સિદ્ધશિલા સુધી વિચારતા મૃદંગ સમાન આકારવાળે થાય છે. આ પ્રમાણે સામાન્યથી અને વિશેષથી લેકનું સ્થાન કર્યું. હવે તે લેકની જ ઊર્ધ્વ અને અધેનું લંબાઈ રૂપ પ્રમાણ કહે છે. | મધ્યભાગ એજ વિસ્તાર તે મયવિસ્તાર, અને અધિક તે ચૌદગણું અધિક ચૌદગણું, મચવિસ્તારથી અધિકઅધિક ચૌદગણ તે મધ્યમ વિસ્તારાધિક ચૌદગણ. જુમાં જે અનુસ્વાર છે તે અલાક્ષણિક છે મધ્યમવિસ્તારથી અધિક ચી ગુણુ પ્રમાણ વડે જણાય છે જેની લંબાઈ તે લેક એટલે મધ્યમવિસ્તાર રૂપ તિર્જીકના વિસ્તારથી અધિક ચદગુણો વિસ્તાર રૂપ લંબાઈ છે તે લેક, આ પ્રમાણે સમાન થયે હવે ભાવાર્થ કહે છે. આ રત્નપ્રભાના ઘણા સમાન ભાગે મેરૂના વચ્ચે આકાશપ્રદેશના બે પ્રતરે છે. આ પ્રતો લંબાઈ અને પહોળાઈથી બંનેથી સંપૂર્ણ રજજુ પ્રમાણ છે. સર્વલકના મધ્યભાગમાં રહેલ હોવાથી આ બે પ્રતરે મધ્યમ કહેવાય છે. તે પ્રતરસંબંધી જે રજ પ્રમાણનો Page #242 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ સ્પર્શનીય ક્ષેત્ર વિસ્તાર અહીં મધ્યમ વિસ્તાર કહેવાય છે. તે મધ્યમ વિસ્તારથી અધિક ચદગુણ સંપૂર્ણ - લેક છે. એ તાત્પર્યાર્થ. બીજી જગ્યાએ સંપૂર્ણ ચૌદ રજજુ લાંબે લેક સંભળાય છે અહીં તે કંઈક સાધિકપણે કહ્યું છે આ વિષયમાં તત્ત્વને કેવલિઓ જ જાણે. (૧૮) પ્ર. : જે આ લેક ત્રણ પ્રકારે વહેંચાયેલું છે તે પછી જીવ વગેરેને તિ છલેકમાં શું સ્પર્શનીય છે? તે કહો. उत्तर : मज्झे य मज्झलोयस्स जंबुद्वीवो य वट्ट संहाणो । जोयण सय सहस्सो विच्छिण्णो मेरुनाभीओ ॥१८५॥ ગાથાર્થ : મધ્યલકના મધ્યમાં ગળાકાર બદ્વીપ છે જે એક લાખ એજનના વિરતા વાળે અને જેને મેરુની નાભિ છે એ જંબુદ્વીપ છે. (૧૮૫ ટીકાર્થ : ઊર્વિલક અને અધોલેકની વચ્ચે હોવાથી મધ્યક કે તિટ્ઝલેક તેની મધ્ય ભાગમાં સમરત દ્વીપ અને સમુદ્રોની વચ્ચે જંબુદ્વીપ નામે દ્વીપ છે દ્વીપ એટલે સ્થાન દાન અને આહાર વગેરેને ટેકે આપવા રૂપ બે પ્રકારે વડે પ્રાણીઓનું જે પાલન કરે છે, રત્નમય, શાશ્વત જબૂવૃક્ષ વડે ઓળખાતે દ્વીપ તે જંબૂદ્વીપ છે. તે સંપૂર્ણ ચન્દ્રમંડળની જેમ ગળાકાર વાળે છે તથા ગોળાકાર લેવાથી પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ એકલાખ યેજના વિસ્તારવાળે છે બીજું જેના મધ્યભાગમાં મેરૂપર્વત હોવાથી મેરૂ નાભિ તરીકે જે ઓળખાય છે (૧૮૫) તેના બે પડખામાં શું છે તે કહે છે. तं पुण लवणो दुगूणेण वित्थडो सबओ परिक्खिवइ । ... तं पुण धायइसंडो तदुगुणो तं च कालोओ ॥१८६॥ ગાથાર્થ : તે જબદ્વીપને ચારેબાજુથી વિટળાઈને તેનાથી બમણા વિસ્તારવાળે લવણ સમુદ્ર છે તેને તેનાથી બમણું વિસ્તારવાળો ઘાતકીખંડ છે અને તેને તેનાથી બમણ વિસ્તારવાળો કાલેદધિ સમુદ્ર વીટળાઈને રહેલ છે. (૧૮૬). ટીકાર્થ : જેનું સ્વરૂપ કહ્યું છે તે જંબુદ્વીપને ખારા રસવાળો અને જંબુદ્વીપથી બણુણા વિસ્તારવાળે એટલે બે લાખ એજનના વિસ્તારવાળે લવણસમુદ્ર સર્વ બાજુથી વીંટળાયેલ છે તે લવણસમુદ્રને શાશ્વત રનમયઘાતકી વૃક્ષવડે ઓળખતે ઘાતકીખંડ જે તેનાથી બમણું એટલે ચારલાખ એજનના વિસ્તારવાળો ઘાતકીખંડ ચારે બાજુ વીંટળાયેલ છે એમ અહીં પણ જેવું, તે ઘાતકીખંડને શુદ્ધપાણીના સ્વાદવાળે કાલેદધિ નામે સમુદ્ર, તેનાથી બમણ વિસ્તારવાળે એટલે આઠલાખ જનના વિસ્તારવાળે ચારેબાજુથી વીંટળાઈને રહેલ છે. (૧૮૬) Page #243 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ - તે પછી પણ શું છે તે કહે છે. तं पुण पुक्खरदीवो तम्मज्झे माणुसोतरो सेलो । एतावं नरलोओ बाहिं तिरिया य देवा य ॥१८७॥ ગાથાર્થ તે કાલેદધિને પુષ્કરદ્વીપ વીટળાઈને રહેલ છે તેની માએ માનુસાર પર્વત છે. અહિં સુધી જ મનુષ્યક્ષેત્ર છે એની બહાર તિય અને દેવ છે, (૧૮૭) ટીકાર્થ : તે કાલેદધિ સમુદ્રને શાશ્વત રત્નમય પુષ્કરે એટલે કમળ વડે ઓળખાતે જે દ્વીપ તે પુષ્કરદ્વીપ કે જે કાલેદધિથી બમણા એટલે સેળલાખ જનના વિસ્તારવાળે ચારેબાજુથી વીંટળાયેલ છે. તે પુષ્કરદ્વીપની મધ્યભાગમાં કાલેદધિ સમુદ્રથી આઠલાખ જન પછી વલય આકારવાળે માનુત્તર નામને પર્વત છે. માનુષેત્તર પર્વત સુધી જ મનુષ્યને જન્મ, મૃત્યુ, હંમેશના રહેઠાણ રૂપ જે લેક તે નરલેક જાણ. ' તે પર્વત પછી તે મનુષ્યના જન્મ, મરણ, હમેશનું રહેવાનું વગેરેને અભાવ છે. પ્ર. તે પછી તે મનુષત્તર પર્વતની બહાર શું છે? ઉ. : તે પર્વતની બહાર તિર્થ, દેવ અને દેવની નગરીઓ હમેશાં હોય છે પણ મનુષ્ય હેતા નથી. (૧૮૭) પ્ર. પુષ્કરદ્વીપ પછી દ્વીપસમુદ્ર છે કે નહીં ? 6. : एवं दीवसमुद्दा दुगुण दुगुण वित्थरा असंखेजा । एवं तु तिरियलोगो सयंभुरमणोदहिं जाव ॥१८॥ ગાથાર્થ એ પ્રમાણે બમણા બમણા વિસ્તારવાળા અસંખ્યાતાદ્વીપસમુદ્ર સ્વયંભુરમણ સમુદ્રો સુધી છે. આ પ્રમાણે તિલક થયો. (૧૮૮) ટીકાર્ય : જે પ્રમાણે આગળ દ્વિપસમુદ્રો કહ્યા તે પ્રમાણે બીજા પણ અસંખ્યાતા દ્વિીપસમુદ્રો કહેવા. અસંખ્યાતાનું પ્રમાણ તે આગળ કહ્યું છે તે અસંખ્યાતા દ્વીપસમુદ્રનું કેવા પ્રકારનું સ્વરૂપ છે? અનુક્રમે તે બધા બમણું બમણા વિસ્તારવાળા છે તે આ પ્રમાણે, પુષ્કર દ્વીપથી પછી તેના બમણ પ્રમાણુવાળે શુદ્ધ પાણીના સ્વાદવાળો પુષ્કર સમુદ્ર કહે તે પછી વરૂણુવરદ્વીપ, તે પછી વારૂણી (દારૂ) સ્વાદવાળો વરૂણોદધિ સમુદ્ર, તે પછી ક્ષીરવાર દ્વીપ, તે પછી ક્ષીરના સ્વાદવાળો ક્ષીરેદધિ સમુદ્ર, તે પછી વૃતવરદ્વીપ, તે પછી ઘીના સ્વાદ વાળે વૃદધિ સમુદ્ર, તે પછી ઇક્ષુવરદ્વીપ, તે પછી શેરડીના રસના સ્વાદવાળે ઈશુરસ સમુદ્ર, અડીંથી આગળ સર્વે સમુદ્રોદ્વીપના સમાન નામવાળા જાણવા, બીજું સ્વયંભૂરમણ સમુદ્રોને છોડી સર્વે સમુદ્ર શેરડીના રસના સ્વાદ જેવા પાણીવાળા છે.. " Page #244 -------------------------------------------------------------------------- ________________ પર્શનીય ક્ષેત્ર ૨૧૭ તે દ્વીપના નામે આ પ્રમાણે :-ઈશુરસ સમુદ્ર પછી નંદીશ્વર દ્વીપ, અરુણુવર, અરુણાવાસ, કુંડલવર, શંખવર, રૂચકવર. અનુગદ્વાર ગૂણના અભિપ્રાયે તેરમે રૂચકવર દ્વીપ કહ્યો છે. પરંતુ અનુગદ્વાર સૂત્રમાં અરૂણાવાસ અને શંખવરદ્વીપ ન કહેલ હેવાથી તેને અભિપ્રાયે અગીયારમે રૂચવરદ્વીપ છે. આ બે માં પરમાર્થ તે ગી પુરૂષ જ જાણે છે. નંદીશ્વર વગેરે દ્વીપની વચ્ચે પિતાના દ્વિપ સમાન નામવાળા સમુદ્રો જાતે જ જાણી લેવા એમ કહ્યું છે. આ જંબુદ્વીપ વગેરેથી લઈ રુચકવર સુધીના દ્વીપસમુદ્ર આંતરા વગર રહેલાના નામે કહ્યા છે. આનાથી આંતરા વગર રહેલા દીપે અસંખ્યાતા છે. માટે દરેક ના કહેવા અશક્ય છે. આથી અસંખ્યાતા દ્વીપમાં કેટલાના નામે કડીએ? તે આ પ્રમાણે રૂચકવર દ્વીપથી અસંખ્યાતા દ્વીપ સમુદ્ર ગયા પછી ભુંજગલરનામને દ્વિીપ જાણ. તે પછી અસંખ્યાતા દ્વીપ ઓળંગ્યા પછી કુશવર નામને દ્વીપ જાણો, તે પછી અસંખ્યાતા દ્વીપ ઓળંગ્યા પછી કોંચવર નામને દ્વીપ છે. એ પ્રમાણેઅસંખ્યાતા અસંખ્યાતા દ્વિીપસમુદ્રો ઓળંગ્યા પછી સિધ્ધાંતમાં કહેવ બે ગાથાઓમાં જણાવેલ વસ્તુઓ નામ સમાન દ્વીપસમુદ્રો જાણવા તે ગાથાઓ આ પ્રમાણે છે. “બામાળ વ શ ૩ઘરું ઉતા ય દુવિરહિયો છે वासहर : दह नइओ विजया वक्खार कप्पिदा ॥१॥ कुरू मन्दर आवासा कूडा नवखत्त चंद सूरा य । देवे नागे जक्खे भूए. य सयंभुरमणे य' ॥२॥ આભરણ, વસ્ત્ર, ગંધ, કમળ, તિલકે, પૃથ્વી, નિધિ, રતને વર્ષધર, દ્રો, નદીઓ . વિજે, વક્ષસ્કારે, કલ્પે ઇદ્રો (૧) કરૂ, મેરુ, આવાસ, શિખરો, નક્ષત્રો, ચંદ્ર, સૂર્ય અને દેવ, નાગ, યજ્ઞ, ભૂત, સ્વયંભૂરમણ....(૨) આ બે ગાથામાં કહેલ આભરણું, વસ્ત્ર, ગંધ, કમળ, તિલક વગેરે વસ્તુઓ પર્યાય વાચક જેવા સમાન નામવાળા એકેક દ્વીપે સ્વયંભૂરમણ સુધી કહેવા. તે દ્વિીપ પછી શુદ્ધ પાણીના સ્વાદવાળે સ્વયંભૂરમણ સમુદ્ર આવે છે. પ્ર. : જે આ પ્રમાણે અસંખ્યાત અસંખ્યાત દ્વીપ ઓળંગ્યા પછી જે દ્વીપ આવે છે તેને જ આ નામ કહ્યા છે. પણ તે દ્વીપની વચ્ચે જે કરે છે તેને શું નામ છે? ઉ.: સાચી વાત છે લેકમાં શંખ, વજ, કળશ, સ્વસ્તિક, શ્રીવત્સ વગેરે શુભ પદાર્થના જે શુભ નામે છે તે સર્વ નામે વડે તે દ્વાપે ઓળખાય છે એમ જાતે જ જાણી * જી. ૨૮ Page #245 -------------------------------------------------------------------------- ________________ ૧૮ અમાસ લેવુ. સમય સાગરમાં પણ કહ્યુ છે કે “ુ ભગવંત ! દ્વીપ સમુદ્રોના કેટલા નામેા કહ્યા છે ? હે ગૌતમ ! લેકમાં જેટલા શુભનામે શુભરૂપ, શુભગા, શુભસે શુભસ્પર્શી છે એટલા દ્વીપ સમુદ્રોના નામે કહ્યા છે.” જેટલા શ ́ખ ધ્વજ વગેરે શુભનામા, જેટલા શુભ રૂપ ગંધ વગેરેને જણાવનારા શબ્દો તેના નામાવાળા અસખ્યાતા દ્વીપ જાણવા. સમુદ્રો દ્વીપ સમાન નામવાળા જ છે એમ કહ્યું જ છે. આ પ્રમાણે અનુક્રમે બમણા બમણા વિસ્તારવાળા અસખ્યાતા દ્વીપ સમુદ્રો વિચારવા આમ અસખ્યાતા દ્વીપ સમુદ્ર યુક્ત સ્વયંભૂરમણ સમુદ્ર સુધી તિર્છાલાક જાણવા, સિધ્ધાંતની પરિભાષા વડે ઉલાક અને અલેકની વચ્ચે રહેલ લાક તે તિર્ઝાલાક કહેવાય છે અથવા અહીં તિક્ શબ્દના અ` મધ્યમપણાના વાચક છે. તેથી તિર્થંગ એટલે મધ્યમ પરિણામવાળા દ્રવ્યા જેમાં કેવલી વડે જોવાય છે તે તિય લાક આ તિર્થ્યલાકમાં ક્ષેત્રના પ્રભાવથી જ સર્વે દ્રવ્યેા માટે ભાગે મધ્યમ પરિણામવાળા જ હેાય છે. ઉર્ધ્વલાકની જેમ ઉત્કૃષ્ટ પરિણામવાળા દ્રવ્ચે હાતા નથી અને અધેલાકની જેમ અત્યંત જઘન્ય પરિણામવાળા દ્રબ્યા પણ હાતા નથી. (૧૮૮) તિૉલાકમાં જીવને સ્પર્શનીય વસ્તુ કહી. અધેાલેકમાં જીવને સ્પર્શ કરવા ચેગ્ય કઈ વસ્તુ છે? રત્નપ્રભા વગેરે સાત પૃથ્વીએ સ્પર્શનીય છે. તેા પછી તે પૃથ્વીઓનું તિથ્થુ, પ્રમાણ શુ છે ? તે પૃથ્વીએ આંતરાવાળી છે કે આંતરા વગરની છે ? નીચેની પૃથ્વી ઉપરની પૃથ્વી કરતાં શુ અધિક વિસ્તારવાળી છે કે સમાપ્ત વિસ્તાર છે ? એ વગેરેનું પ્રતિપાદન કરો. હવે એનુ પ્રતિપાદન કરે છે. तिरियं लोगायामं पमाण हेट्ठा ऊ सव्व पुढवीणं । आगासंतरिआऊ विच्छिन्नयरा उ हेठेट्ठा ॥ १८९ ॥ ગાથા' : નીચે સવ પૃથ્વીનુ તિં પ્રમાણ તિાંલાકના પ્રમાણ જેટલું છે અને સવ પૃથ્વી વચ્ચે આકાશનુ અંતર છે. નીચે નીચે વિસ્તારવાની છે. (૧૮૯) ટીકા : તિર્મૂલાકમાં સ્પનીય વસ્તુ કહી. હવે નીચે સાત નરક પૃથ્વી સ્પનીય જાણવી. તે સવ પૃથ્વીનુ તિચ્છુ" એટલે પૂર્વ-પશ્ચિમ કે ઉત્તર-દક્ષિણ પ્રમાણુ તિૉલાકના વિસ્તાર જેટલું જાણવું, નિર્દેશની વિભક્તિ લુપ્ત હાવાથી ‘જોવામ’ થયું છે. આનું તાત્પ આ પ્રમાણે છેઃ- જેટલા પ્રમાણમાં તિર્થ્યલેાકાકાશ છે તેટલા જ પ્રમાણમાં આ સાતે પૃથ્વીએ પણ તિર્થ્ય છે, Page #246 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શનીયક્ષેત્ર ૨૧૯ પ્ર : તિર્થ્યલકાકાના વિસ્તાર લેકના અંત સુધી છે. અને આ સાત પૃથ્વીએ તે અલેાકને સ્પર્શતી નથી, પૃથ્વી અને અલોકના અંતરમાંજ નૈવ અદ્રુપ ચમનાયળમધ્ય ૨ ક્રુતિ રથળા વગેરે શાસ્ત્રગ્રંથ વડે ઘનેદધિ, ઘનવાત, તનુવાત વલયેના અને ફક્ત થોડાક આકાશની જ હયાતિ આગમમાં કહી છે તે પછી તે પૃથ્વીનું તિક્ષુ પ્રમાણ (તિÁ) લોકાયામ જેટલુ શા માટે કહે છે ? ઉ. : સાચી વાત છે. પરંતુ ઘણા લોકાકાશમાં તિી સર્વે પૃથ્વીએ તેટલાજ પ્રમાણવાળી છે. જયાં છેડે કઈક છેડેના ભાગમાં થાડો ભાગ નથી હોતા તે અહીં' અલ્પ હાવાથી ગણ્યા માટે કોઇ દ્વેષ નથી. અહીં ‘ચિ' હોયવમળ', તિત્ત્વિ' સ્રોશાયામ વમળ' વગેરે પાઠાંતરો જોવામાં આવે છે. તેની પણ ઉપર કહ્યા પ્રમાણે વ્યાખ્યા કરવી. આ સાતે પૃથ્વીએ અસંખ્યાતા હજાર ચૈાજન વિસ્તારવાળા આકાશખડો વડે પરસ્પર એકબીજાથી અંતરિત છે. તે આ પ્રમાણે રત્નપ્રભાના પછી નીચે અસ`ખ્યાતા ચાજન વિસ્તારવાળા આકા શખ’ડના આંતર પછી શર્કરાપ્રભા પૃથ્વી રહેલી છે પણ અંતર વગર નથી રહેલી તે શર્કરા પ્રભાની નીચે વાલુકાપ્રભા પણ શર્કરાપ્રભાની જેમજ જાણવી. એ પ્રમાણે છઠ્ઠી પૃથ્વીની નીચે અસ ંખ્યાતા હજાર ચાજન વિસ્તારવાળા આકાશતા આંતરાપૂ ક સાતમી પૃથ્વી રહેલી છે. પણ આંતરા વગર નથી રહેલી. કહ્યું છે કે, “ હે ભગવત ! આ રત્નપ્રભા પૃથ્વીથી શર્કરા પૃથ્વી કેટલી અખાધના અ ંતરે કહેલ છે ? હે ગૌતમ ! અસખ્યાતા હજાર ચાજન અબધાએ અંતર કહેલ છે. એ પ્રમાણે છઠ્ઠી પૃથ્વી સુધી જાણવું. હે ભગવંત! તમા પૃથ્વીની નીચે સાતમી પૃથ્વી કેટલી અખાધાના અતરે કહેલ છે?' હે ગૌતમ ! અસખ્યાતા હાર ાજન અખાધાની 'તરે રહેલ છે. ’ આ સાતે પથ્વીએ નીચે નીચે વિસ્તારવાળી જાણવી. કેમકે લેક નીચે અનુક્રમે વિસ્તાર પામે છે. તિતિલાકની એની પહોળાઇનું પ્રમાણ આ સાતે પૃથ્વીનુ હાલમાં જ નિરૂપણ કર્યું છે. માટે સામર્થ્યથી લેાક વિસ્તારાનુસારે પૃથ્વીઓના નીચે નીચે વધુ વિસ્તાર સિદ્ધ થાય છે. (૧૮૯) આ પ્રમાણે અધેલાકમાં પશુ સ્પર્શનીય પદાર્થીનું નિરૂપણ કર્યું. હવે ઉલાકના સ્વરૂપને નિર્ગુય કરે છે. उड़ पagsढी निद्दीहा जाव बंभलोगोति । अधुट्टा खलू रज्जू तेण परं होई परिहाणी ॥ १९०॥ ગાથા:- ઊલાકમાં પ્રદેશ વૃદ્ધિ પૂર્વક બ્રહ્મદેવલોક સુધી એટલે સાડા ત્રણ રજ્જુ સુધી વૃદ્ધિ થાય છે. તે પછી હાની થવા માંડે છે એમ કહ્યું છે(૧૯૦) Page #247 -------------------------------------------------------------------------- ________________ રર. જીવસમાસ ટીકાથ; પૂર્વમાં કહેલ લેકના મધ્યમાં રહેલ રત્નપ્રભાના બે પ્રતરમાંથી ઉપરના પ્રતરથી ઉપર અંગુલના અસંખ્યાતમાં ભાગ ચડવા માત્રથી અંગુલને અસંખ્યાતમા ભાગની વૃદ્ધિપૂર્વકની પ્રદેશવૃદ્ધિ નંદીસૂત્રમાં કહેલી છે. તે પ્રદેશવૃદ્ધિ કેટલે દૂર સુધી કહીં છે ? તે પ્રદેશવૃદ્ધિ પાંચમા દેવલેક સુધી એટલે ૨જુ પ્રમાણુ વડે કેટલી પ્રદેશવૃદ્ધિ જાણવી? સાડાત્રણ રજજુ પ્રમાણ લેકની પ્રદેશવૃદ્ધિ ઉર્વમાં જાણવી. તે પછી સાડાત્રણ રજૂ પછી અંગુલના અંસખ્યાતમભાગ ચડતા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હાનિ પૂર્વક પ્રદેશ હાનિ લેકાંત સુધી જાણવી તે હાનિ પણ સાડાત્રણ રજજુ જેટલી જ જાણવી. સાડાત્રણ શબ્દ હાનિ અને વૃદ્ધિ બંનેમાં જોડવો. પ્ર. : જે ઉર્વિલોકમાં સાડાત્રણ રજજુ પ્રમાણ ક્ષેત્ર સુધી પ્રદેશવૃદ્ધિ થાય અને પછી સાવત્રણ રજજુક્ષેત્ર સુધી પ્રદેશની હાનિ થાય તે બને મળી સાતરજજુ પ્રમાણુ ઉર્વક થયે કહેવાય. જ્યારે સિદ્ધાંતમાં તે ઉર્વક કંઈક ન્યૂન સાત રજજુ પ્રમાણ રૂપે સંભળાય છે તે આ બેમાં સાચું શું ? ઉ. ? સાચી વાત છે પણ ન્યૂનતા અતિ અલ્પ હેવાથી તેની અહીં વિવક્ષા કરી નથી માટે કેઈ દેષ નથી. આ પ્રમાણે બ્રહ્મદેવલેક સુધી સાડાત્રણ રજજુ પ્રમાણ અને લેકના અંતભાગ સુધી સાત રજજુ પ્રમાણ ક્ષેત્ર જીવે અને અ ને સ્પર્શનીયપણે અહીં કહે છે. એમ જણવું.(૧૯૦) જે એ પ્રમાણે છે તે પછી ઈશાન વગેરે દેવલોકની પણ કેટલા રજજુ પ્રમાણ જીવ વગેરેને સ્પર્શનીય ક્ષેત્ર છે તે કહે ? ईसाणम्मि दिवढा अडढाइजा य रज्जु माहिंदे । पंचेव सहस्सारे छ अच्चूए सत्त लोगंते ॥१९१॥ ગાથાર્થ : ઈશાન દેવલોક દેટ રજુએ માહેન્દ્ર અઢી રજુ સહષારપાંચ રજજુએ અચુત છ રજજુએ લોકાંતે સાત રજુ થાય છે (૧૯૧) ટીકાર્થ : પૂર્વમાં કહેલ લોક મધ્યથી સૌધર્મ, ઈશાન દેવલોક સુધીમાં દેઢ રજજુ પ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર થાય છે. એ પ્રમાણે સનત્કુમાર, મહેન્દ્ર સુધીમાં અઢી રજજુ, સહસ્ત્રાર સુધીમાં પાંચ રજજુ, આરણ અચુત સુધીમાં છ રજજુએ અને લોકાંત સુધીમાં સાત રાજ પ્રમાણે સ્પર્શનીય ક્ષેત્ર થાય છે. આગળની ગાથામાં ઊર્વ લોક પ્રદેશની હાનિવૃદ્ધિના પ્રસંગથી લોકોને સાત રજુએ કહ્યા હતા. અહીં મુખ્યપણે કહ્યા છે માટે પુનરુકતતા દેષની શંકા ન કરવી. (૧૯૧) Page #248 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું સ્પર્શ પ્ર : લોકમાં રહેલ સર્વ સ્પર્શનીય પદાર્થો કહ્યા. ફક્ત આ કહો કે, આ કહેવાતા મિથ્યા દષ્ટિ વગેરે સ્પર્શક છે પોતાના સ્વરૂપમાં રહીને સ્પર્શે છે કે કઈ બીજી અવસ્થા વિશેષને પ્રાપ્ત કરી સ્પર્શે છે ? ઉ. ? બન્ને પ્રકારે સ્પર્શે છે. પ્ર. ? જે એમ છે તે પછી સ્વરૂપતા તે જણાય જ છે પણ અવસ્થા વિશેષ કઈ છે ? ઉ. : સાત સમુદ્યાત રૂપ અવસ્થા વિશે છે. પ્ર. : તે તે સાત સમુદ્દઘાત કયા છે? તે કહે છે. ' वेयणं कसाय मरणे वेउब्बि य तेयए य आहारे । केवलि य समुग्धाए सत्तय मणुएसु नायव्वा ॥१९२॥ ગાથાથ:- વેદના, કષાય, મરણ, ક્રિપ, તેજસ, બાહારક અને કેવલી સમુદ્રઘાત આ ' સાતે સમુઘાતો મનુષ્યોને જાણવા. (૧૨) ટીકાથઃ - એકીભાવ વડે ૩ત્ત પ્રબળતાથી ઘra -- એટલે વેદનીય વગેરે કર્મ પ્રદેશને હણવું એટલે નિજ કરવી. એકી ભાવને પ્રાપ્ત થવા પૂર્વક જીવને પ્રબ ળતાથી કર્મોને જે હણવું એટલે નિર્જરવું તે સમુદ્દઘાત તેમાં જીવને કોની સાથે એકીભાવને પ્રાપ્ત થવાનું છે. તે કહે છે જ્યારે વેદના વગેરે સમુદ્રઘાતને પામેલ છવ વેદના વગેરેના અનુભવના જ્ઞાનમાં પરિણમેલ હોય ત્યારે તે બીજા જ્ઞાનમાં અપરિણત હોય છે. માટે વેદના વગેરેના અનુભવજ્ઞાન સાથે જીવના એકપણાની પ્રાપ્તિ જાણવી. પ્ર. : પ્રબળતા પૂર્વકને ઘાત કેવી રીતે થાય છે.? ઉ. : જે વેદના વગેરે સમુદ્રઘાતને પરિણમેલો જીવ વેદનીય વગેરેના ઘણા કર્મ પ્રદેશને જે અન્યકાળે ભેગવવા યોગ્ય હતા તેને ઉદીરણુકરણ વડે ખેંચી, ઉદયમાં લાવી, ભગવર્ટ કરવા પૂર્વક નિર્જરે તે અવસ્થાને પ્રબળતા પૂર્વક વાત કહેવાય. આ પ્રમાણે સમુઘાતને તાત્પર્યાથે થયે. તે સમુદ્રઘાત વેદના વગેરેના ભેદથી સાત પ્રકારે છે તે આ પ્રમાણે વેદના સમુદ્રઘાત રકષાય સમુદૂઘાત ૩મારણાંતિક સમુદ્દઘાત કવૈકિય સમુઘાત પતૈજસ સમુદુઘાત આહારક સમુદુઘાત કેવલી સમુદ્ઘાત Page #249 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ૧ વેદના સમુદ્દઘાત – અશાતા વેદનીયના ઉદયથી ઉત્પન્ન થયેલ પીડા રૂપ કારણ વડે જે સમુદુઘાત થાય તે વેદના સમુદ્દઘાત. વેદનાથી આકુળ વ્યાકુળ થયેલ છવ પિતાના અનંતાનંત કર્મ સ્ક વડે વીંટળાયેલ આત્મપ્રદેશોને શરીરમાંથી બહાર કાઢે છે પછી તે પ્રદેશ વડે પેટ, મોટું, હાથ વગેરે પિલાણ ભાગ તેમજ કાન વગેરે કંધના આંતરાઓને પુરે છે. આથી શરીરપ્રમાણ વિસ્તારના ક્ષેત્રમાં ફેલાય ને અંતમુહૂર્ત સુધી રહે છે તે અંતમુહૂર્ત કાળમાં ઘણા અસાતા વેદનીય કર્મોના પુદ્ગલોને નાશ કરે છે. તે પછી સમુદ્રઘાતથી નિવૃત થઈ પિતાના સ્વરૂપમાં સ્થિર થાય છે. ૨ કષાય સમુદ્દઘાતઃ- ક્રોધ વગેરે કષાયે રૂ૫ કારણે વડે જે સમુદ્દઘાત તે કષાયસમુદ્ઘાત તીવ્ર કવાયના ઉદયથી આકુળ થયેલ જીવ પિતાના અનંતાનંત કર્મષ્ક વડે વીંટળાયેલ આત્મપ્રદેશને બહાર કાઢે છે તે આત્મપ્રદેશે વડે પેટ, મુખ, ગળું, વગેરે. પિલાણ ભાગને તથા કાન વગેરે ના અતરાને પૂરે છે. તે પૂરીને લંબાઈ-પહેળાઈથી શરીર પ્રમાણ ક્ષેત્રમાં ફેલાય ને અંતમુહૂર્ત સુધી રહે છે. તે અંતમુહૂર્તમાં કષાય મેહની યના ઘણાં કર્મ પુદ્ગલોને નાશ કરે છે પછી તે સમુદ્રઘાતથી નિવૃત થઈ સ્વરૂપમાં આવે છે. ૩ મારણતિક સમુદ્રઘાત – પ્રાણીઓના અંતને એટલે મરણ જ કરનાર હોવાથી મરણાંત તે મરણાંતમાં જે ઉત્પન થયેલ તે મરણાંતિક, તે મરણાંતિક એજ સમુદ્રઘાત તે મારણાંતિક સમુદ્રઘાત. મૃત્યુના સમયે કેઈક જીવ, અંતમુહૂર્ત પિતાનું આયુષ્ય બાકી રહે ત્યારે આ સમુદ્ધાત કરે તે મારણાંતિક સમુદ્રઘાત કહેવાય છે. તે મારણાંતિક સમુદ્રઘાત આ પ્રમાણે જાણવો. કોઈક જીવ પિતાનું અંતમુહૂર્ત આયુષ્ય બાકી છે. ત્યારે પિતાના શરીર પ્રમાણ જાડાઈ યુક્ત અને લંબાઈથી જઘન્ય પણે અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત જન જેટલે શરીર બહાર પિતાના આત્મપ્રદેશેને કાઢે છે. કાઢીને આગળના ભાવમાં જ ઉત્પન્ન થવાનું હોય તે સ્થાને તે પિતાના આત્મપ્રદેશ રૂપ દંડને નાખે છે તે ઉત્પત્તિ સ્થાનને અજગતિ વડે એકજ સમયે તે આત્મપ્રદેશને દંડ પ્રાપ્ત કરે છે અને વિગ્રહગતિવડે આગળની જેમ ચાર સમયે પ્રાપ્ત કરે છે આ મારણાંતિક સમુદ્રઘાત અંતર્મુહૂર્ત પ્રમાણન જ છે તે અંતર્મુહૂર્તમાં આયુષ્ય કર્મના ઘણા પુદ્ગલોને નાશ કરે છે, ૪ વૈક્રિય સમુદ્દઘાતઃ- વૈક્રિય શરીર નામ કમ વિષયક જે સમુદ્દઘાત તે ક્રિય સમુદ્દઘાત અથવા વૈક્રિય શરીર કરવાના સમયને જે સમુદ્દઘાત તે વૈક્રિય સમુઘાત. આ સમુદૂઘાત પણ આ પ્રમાણે જાણ. જેન ક્રિયશરીરની લબ્ધિવાળો કોઈક જીવ વૈક્રિય કરવાના સમયે જાડાઇથી પિતાના શરીર પ્રમાણુ, અને લંબાઈ વડે જઘન્યથી અંગુલને સંખ્યાત Page #250 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાના જન પ્રમાણ પિતાના આત્મપ્રદેશેને દંડ શરીરમાંથી • બહાર કાઢે છે અને કાઢીને પૂર્વમાં બાંધેલ વક્રિયશરીર નામકર્મના જે સ્થવ પુદ્ગલો છે તેને નાશ કરે છે જેથી કહ્યું છે કે, “ક્રિયસમુદઘાત કરે છે. કરીને સંખ્યાતા જનનો દંડ કાઢે છે. કાઢીને બાદર પુદ્ગલોને ત્યાગ કરે છે આ સમુઘાત અંતર્મુહૂર્ત કાળનો જ છે તે પછી વૈક્રિયશરીરની સમાપ્તિ થવાથી પિતાના સ્વરૂપમાં આવે છે. પ તેજસ સમુદુઘાતઃ તેજ શબ્દ વડે તૈજસ શરીરના કારણરૂપ તૈજસ શરીર નામકર્મને પણ ઉપચારથી તેજસ શરીર કહેવાય છે તેથી તેજસ વિષયક જે સમુદ્દઘાત તે તેજસ સમુદઘાત એની પણ આ પ્રમાણે વિચારણા કરવી. જેમતેશ્યાની લબ્ધિવાળે સાધુ વગેરે ગુસ્સે થઈને સાત આઠ ડગલા પાછળ હટી જાડાઈથી શરીરપ્રમાણ અને લંબઈથી જઘન્ય પણે અંગુલને સંખ્યાતમે ભાગ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા જન પ્રમાણુ પિતાના અનંતા તેજસશરીર નામકર્મને સ્કંધ વડે વીંટળાયેલ આત્મપ્રદેશને દંડ શરીર બહાર કાઢે છે તે પછી જેના પ્રત્યે કે ધ વખેરે ઉત્પન્ન થયેલ હેય તે મનુષ્ય વગેરેને બાળે છે. આ સમુદુઘાત પણ અંતમુહૂર્ત પ્રમાણને જ છે તે અંતર્મુહૂર્ત પ્રમાણ કાળમાં તેજસશરીર નામકર્મના ઘણા પુદ્ગલો નાશ કરે છે. તે અંતર્મુહૂર્ત પછી સમુદઘાતથી નિવૃત્ત થઈ સ્વરૂપસ્થ થાય છે. ૬ આહારક સમુઘાત-આહારકશરીર નામકર્મ વિષયક જે સમુઘાત આહારક તે સમુદ્દઘાત અથવા આહારક શરીર કરવાના સમયને જે સમુદ્દઘાત તે આહારક સમુદ્દઘાત. આ સમુદુઘાત વૈક્રિય સમુદ્રઘાતની જેમ જ સમજ. જેમ આહારક લબ્ધિવંત ચૌદપૂર્વ ઘર આહારકશરીર કરવાના વખતે જાડાઈથી શરીરપ્રમાણુ અને લંબાઈથી જઘન્યપણે અંગુલને સંખ્યાતભાગ અને ઉકૃષ્ટથી સંખ્યાતા એજનને પિતાના આ પ્રદેશને દંડ શરીરમાંથી બહાર કાઢે છે અને કાઢીને જે આહારકશરીર નામકર્મના પૂર્વમાં બાંધેલ ઘણા સ્થળ પુદ્ગલોને નાશ કરે છે આ પણ અંતમુહૂર્ત પ્રમાણ માત્ર જ છે અને અંતમુહૂર્ત પછી સમુદ્દઘાતથી જીવ નિવૃત્ત થાય છે. ૭ કેવલિ સમુદ્દઘાત : કેવલિઓને સમુદ્દઘાત તે કેવલિ સમુદ્દઘાત તે કરવાના વખતે કેવલિ ભગવંત અંતમુહૂર્ત સુધી ઉદીરણ આવલિકામાં કર્મને પ્રક્ષેપ કરવારૂપ વ્યાપાર રૂપ આર્જિકરણ કરે છે. તે પછી સમુદધાત કરે છે તે સમુદ્દઘાતને આ પ્રમાણે ક્રમ છે પહેલા સમયે પિતાના શરીરની જાડાઈ જેટલે અને લંબાઈથી ઊર્વકના અને અલકના અંત સુધી પહોંચતે છપ્રદેશના સમૂહ રૂપ દંડ કેવળજ્ઞાનના ઉપયોગ પૂર્વક કરે છે. બીજા સમયે તે તેજ દંડને પૂર્વ પશ્ચિમ બે દિશામાં ફેલાવવા વડે ચ્છિકના અંત સુવીને કપાટની જેમ કપાટ કરે છે. ત્રીજા સમયે તે જ કપાને Page #251 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જીવસમાસ દિશામાં ફેલાવવા વડે તિચ્છલોકના અંત સુધી મંથાનની જેમ મંથાન કરે છે એ દક્ષિણ ઉત્તર પ્રમાણે લોકને ઘણે ભાગ પૂરાઈ જાય છે. મંથાનના આંતરાઓ નહીં પૂરાયેલા મળે છે કેમકે જીવના પ્રદેશ આયુશ્રેણીએ (સીધી લાઈને) જાય છે. ચોથા સમયે તે તે આંતરાઓ સાથે લોકના નિષ્કટ (ખૂણાઓ) પુરાઈ જાય છે. આ પ્રમાણે સમસ્ત લોક ભરાય છે. પ્ર : જે લોકના મધ્યમાં રહી જ્યારે કેવલી કેવલી સમુદુઘાત કરે ત્યારે તે ત્રીજા સમયેજ લોકને ભરી દે છે. તે પછી ચેથા સમયે આંતરા પૂરવાથી શું ? ઉ : એમ ન હોઈ શકે કેમકે લોકને મધ્યભાગ તે ખરેખર મેરૂના મધ્યમાં જ સંભવે છે ત્યાં મેટે ભાગે સમુદ્દઘાત કરતા કેવલિઓને અસંભવ જ હોય છે. બીજા સ્થાને સમુંદ્ઘાત કરતા તેને ત્રીજા સમયે આંતરાઓ જ ઉદ્ધરે જ છે એમ વિચારવા જેવું છે તે પછી પાંચમા સમયે ઉપર કહ્યા પ્રમાણે ઊલટા ક્રમ પ્રમાણે મેથાનના આંતરાઓ , સંહરે છે એટલે ફેલાયેલા જીવપ્રદેશને સંકેચ કરે છે. છઠ્ઠી સમયે મંથાનને સંહરે છે, સાતમા સમયે કપાટને સંકેચ કરે છે અને આઠમા સમયે દંડને પણ સંહરીલે છે. અને શરીરથ થાય છે આ પ્રમાણે આઠ સમયને કેવલિ સમુદ્દઘાત છે. આગળના સમુદ્રઘાતે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણના છે. આ આઠ સમયમાં કેવલિ વેદનીય વગેરેના ઘણા કર્મ પુદ્ગલોને ખપાવે છે. આમ સ્વરૂપથી આ સાતે સમુદ્ઘતે જાણ્યા ફક્ત આ સાતે સમુદ્ધાતે કયા ને હેઈ શકે ? તે કહે છે પહેલા કહેલ આ સાતે સમુદ્ઘા જુદા જુદા છે આશ્રયીને મનુષ્ય જાતિમાં મળે છે. (૧૨) બાકીના જેમાં કેને કેટલા સમુદ્રઘાત હોય છે તે કહે છે. पज्जत्तबायरानिल नेरइएमु य हवंति चत्तारि। पंचसुरेसु तिरिय पंचिंदिएसु सेसेसु तिगमेव ॥१९३॥ ગાથાથ : પર્યાપ્ત બાદર વાયુકાય અને નારકીમાં ચાર, પચેન્દ્રિય તિર્યંચ અને દેવોને પાંચ અને બાકીનાને ત્રણ સમુદ્દઘાત છે. (૧૯૩) ટીકા : ક્રિય કરણ લબ્ધિવાળા પર્યાપ્ત બાદર વાયુકાયને અને નારકને આગળના ચાર સમુદ્દઘાતે હોય છે તેજસ સમુદઘાત એમને હેતે નથી તેજસલબ્ધિને અભાવ હોવાથી આહારક સમુદ્દઘાત ચૌદ પૂર્વધરને જ હોય છે. અને કેવલિ સમુદ્દઘાત ક્ષાયિક જ્ઞાનદર્શન ચારિત્રવાળાને જ હોય છે માટે એમને કેવલિ સમુદ્ઘાત, આહારક : સમુદ્દઘાત અને તેજસ સમુદુઘાત લેતા નથી, Page #252 -------------------------------------------------------------------------- ________________ દેવે અને પંચેંદ્રિય તિર્યમાં આગળના પાંચ સમુદ્દઘાતે હોય છે કેમકે એમને તેજસલબ્ધિને સંભવ છે. આહારક અને કેવલી સમુદઘાત ન હોવાનું કારણ ઉપર કહ્યા પ્રમાણે જાણવા. બાકીના કહ્યા સિવાય રહ્યા તે પૃથ્વી, પાણી, અગ્નિ, બાદર પર્યાપ્ત વાયુકાય સિવાય વાયુકાયે, વનસ્પતિ, બેઈન્દ્રિય. તેઈદ્રિય, ચરિંદ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યચે રૂપ જીવોમાં આગળને ત્રણજ સમુદુઘાત હોય છે. કારણ કે આ જેમાં વૈક્રિય સમુદ્દઘાત વગેરેની લબ્ધિને અભાવ છે માટે. (૧૯૩) આ પ્રમાણે સમુધાના સ્વામિ કહ્યા હવે તે સમુદ્રઘાતને કાળ વિશેષ કહે છે. दंडकवाडे रूयए लोए चउरो य पडिनियर्तते । केवलिय असमये भिन्नमुहत्तं भवे सेसा ॥१९४॥ ગાથાર્થ છે, પણ અચકા અને લોક એમ ચાર સમયે લોક સંપૂર્ણ ભરાય છે એ જ પ્રમાણે સંક્ષેપના પણ ચાર સમય જાણવા એમ આઠ સમયને કેવલિ સમુદઘાત છે અને બાકીના અંતમુહૂર્ત પ્રમાણ કાળને છે. (૧૯૪) ટાર્થ : પૂર્વે કહ્યા પ્રમાણે પ્રથમ સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે રૂચક એટલે મંથાન અને ચોથા સમયે સંપૂર્ણ લેક ભરે છે. આ પ્રમાણે ચાર સમયે થયા પછાં સમુદૂઘાતને સંહરતાપૂર્વમાં કહેલ યુકિત મુજબ ચાર જ સમયે થાય છે. બાકીના સર્વે સમુદ્ઘતે અંતમુહૂર્ત પ્રમાણુના છે એ સર્વ પહેલા જ વિચારેલું છે. (૧૪) પહેલા લેક વગેરે સ્પર્શનીય ક્ષેત્રનું નિરૂપણ કર્યું તે પછી સ્પર્શની અવસ્થા વિશેષરૂપ મુદ્દઘાને બતાવ્યા. મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન વગેરે ચૌદ જીવસમાસરૂપ સ્પર્શ કે તે પ્રસિદ્ધ છે. આથી તેઓમાં કેણ કેટલું ક્ષેત્ર સ્પર્શે છે તે કહે છે. मिच्छेहिं सव्वलोओ सासणमिस्सेहिं अजयदेसेहिं । पुछा चउदसभागा बारस अ ट्ठ छच्चेव ॥१९५॥ ગાથાર્થ : મિથાદષ્ટિએ સંપૂર્ણ લોક, સાસ્વાદની, મિત્ર દ્રષ્ટિએ અવિરત સમ્ય ગદ્રષ્ટિ, દેશવિરતધરે, લોકના ચૌદ ભાગમાંથી અનુક્રમે બારભાગ, આઠ ભાગ, આઠ ભાગ અને છ ભાગ પ્રમાણે ક્ષેત્રને સ્પર્શે છે. (૧૫) ટીકા : સૂમ એકેદ્રિય વગેરે મિથ્યાદ્રષ્ટિએ વડે યથાયોગ્ય પિતાના સ્વરૂપમાં રહેવા વડે કે સમુદ્રઘાત કરતી વખતે દરેક પહેલા કહેવ યુક્તિ પ્રમાણે સંપૂર્ણ લેકને Page #253 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ૨૧૬ હ ંમેશા સ્પશી રહે છે. સાસ્વાદની વગેરેને બાર વગેરેની સાથે યથાયાગ્ય રીતે જોડવા, તે આ પ્રમાણે-ચૌદને પૂર્ણ કરનાર ચૌદભાગ તે સંપૂર્ણ લેાકના અશ છે. તે ચૌદ ભાગ વડે સ ંપૂણું લેાક ચૌદ રજુ રૂપ કહેવાય છે. લેાકને ચૌદમા ભાગ એક રજ્જુ કહેવાય છે. તે ચૌદ ભાગમાંથી ખાર ભાગને ખાર રજ્જુ કહેવાય. આથી સામાન્ય પણે સાસ્વાદન સમ્યગદૃષ્ટિ ખાર રજુ પ્રમાણ લોકના ક્ષેત્રને સ્પર્શે છે એવા અથ થાય છે તે આ પ્રમાણે, છઠ્ઠી પૃથ્વીના નારક જીવ સાસ્વાદન સમ્યકત્વ યુક્ત જ્યારે અહીં તિ‚àકમાં ઉત્પન્ન થાય ત્યારે પાંચ રન્તુ પ્રમાણ ક્ષેત્રને સ્પર્શે છે. જયારે અહીંના જ તિય ચ કે મનુષ્ય સાસ્વાદન સમ્યકત્વ યુક્ત ઉપર લોકાંતે, અને કમગ્રંથના મતે જંતુ પ્રાગભાર પૃથ્વી ઉપર પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થાય ત્યારે સાત રત્તુ પ્રમાણ ક્ષેત્ર સ્પર્શી મળે છે. આ પ્રમાણે એક સાસ્વાદન ગુણસ્થાનકને આશ્રયી લોકના ચૌદ ભાગામાંથી ખાર ભાગા પ્રમાણુ સ્પના હોય છે, નહીં કે એક સાવાદની જીવને આશ્રયીને, એ પ્રમાણે ખીજા સ્થાને પણ યથાયોગ્ય એક ગુણસ્થાનની અપેક્ષાએ જ સ્પર્ધાના જાણવી. આ સૂત્રના અભિપ્રાયે અધેલોકના પૃથ્વીકાય વગેરેમાં આ સ્થાન (તિર્થ્યલોક) થી સાસ્વાદની જીવ જતા જ નથી, નહિ તે તિર્થ્યલોકમાંથી તેમની ઉર્ધ્વ અને અધેલોકમાં ઉત્પન્ન થતા તે રજીની સ્પર્ધાના થાય. સાતમી પથ્વીના નારકો સાસ્વાદન ભાવને છેડીને જ તિર્થ્યલોકમાં ઉત્પન્ન થાય છે માટે જ છઠ્ઠી નરક પથ્વીના નારકે અહી કહ્યા છે. મિશ્રદ્રષ્ટિ ગુણસ્થાનકના જીવા ચૌદ ભાગમાંથી લેકના આઠ ભાગ સ્પર્શે છે એકજ જીવા લાકના આઠ રજજુ સ્પર્શે છે કેવી રીતે સ્પશે છે. તે કહે છે જ્યારે મિશ્રદ્રષ્ટિ ભવનપતિ વગેરેને પૂના મિત્ર એવા અચ્યુત દેવલાકના વડે સ્નેહથી અચ્યુત દેવલાકમાં લઈ જવાય ત્યારે છ રજજુની પના થાય. - અચ્યુત દેવલાક. છ રજુએ છે’ એવું શાસ્રવચન છે. તથા મિશ્રદ્રષ્ટિ સહસ્રાર સુધીના દેવા પૂના મિત્ર એવા, નારકની વેદના શમાવવા માટે કે પૂના વેરીની વેદનાની ઉદ્દીરા કરવા માટે જ્યારે ત્રીજી નરક પૃથ્વીમાં જાય ત્યારે ભવનવાસી દેવાથી નીચે બે રજુ પછી ત્રીજી નરક પૃથ્વીને સભવ છે. માટે આગળ કહે છે રજજુથી ઉપર વધુ એ રજજુ થાય છે. માટે સામાન્યથી મિશ્રદ્રષ્ટિ જીવા આઠ રજ્જુ રૂપ ક્ષેત્રને સ્પર્શે છે. અથવા મિશ્રદ્રષ્ટિ જીવા સહસ્રાર દેવલાકના દેવ આગળ કહેલ કારણથી ત્રૌજી નરક પૃથ્વીમાં જતા સાત રજજુને સ્પર્શે છે તે જ સહસ્રાર દેવા અચ્યુત દેવ વડે સ્નેહથી ત્યાં લઈ જવાતા ખીજા પણ એક રજ્જુની ૫ના થાય છે. એમ સ મળીને આઠ રજજુની સ્પના થાય છે. આનત વગેરેના દેવા તા અલ્પ સ્નેહભાવવાળા હાવાથી મિત્ર વગેરેના કારણે પણ નરકમાં જતા નથી. માટે સહસ્ર સુધીના દેવા લીધા મિશ્રદ્રષ્ટિએ મિશ્રદ્રષ્ટિએ મિશ્ર Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ સ્પર્શ કા ગુણુઠાણુમાં મરણ પામતા નથી. માટે અહીં' ભવસ્થ મિશ્રદ્રષ્ટિની જ સ્પર્શીના વિચારી છે એમ જાણવુ, અવિરત સમ્યદ્રષ્ટિએને પણ આઠ રજ્જુની સ્પન! હાય છે. એની વિચારણા મિશ્રદ્રષ્ટિની જેમજ છે. એમ ચાલુ ગાયના અભિપ્રાયથી જણાય છે. ચિર’તન ટીકાકારે પણ આ પ્રમાણે સંક્ષેપમાં જ કહ્યું છે. કોઇ પણ જાતની તેવા પ્રકારે ભાવના પણ કરી નથી, પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાયે તેા એમની બાર રજજુની સ્પર્ધાના હોય છે. તે આ પ્રમાણે :-અનુત્તર ધ્રુવમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી આવતા સાત રજ્જુની સ્પના કહી જ છે. ખીજા મનુષ્ચ તિય ઇંચમાંથી કોઇપણ અવિરત સમ્યદ્રષ્ટિ પૂ બદ્ધાયુ વાળા ક્ષાયેપશમિક સમ્યક્ત્વ સાથે પ્રજ્ઞપ્તિ વગેરેના અભિપ્રાયે છઠ્ઠી નારક પૃથ્વીમાં નારક પણે ઉત્પન્ન થાય છે. અથવા છઠ્ઠી નરકથી ક્ષાર્યાપમિક સમ્યક્ત્વવાળા નારક અહીં આવી મનુષ્યમાં ઉત્પન્ન થાય, એ પ્રમાણે અવિરત સમ્યદ્રષ્ટિ જતા આવતા પાંચ રજ્જુને સ્પર્શે છે. એમ સ મળી ખાર રજુ થયા. સાતમી પૃથ્વીમાં તા સમ્યક્ત્વ સાથે જવા કે આવવાનું પ્રજ્ઞપ્તિમાં નિષેધ કરેલ છે. માટે છઠ્ઠી નરક પૃથ્વીનું પ્રણ કર્યુ છે. વધુ વિસ્તારથી સયું. દેશવિરત મનુષ્ય આ સ્થાનર્થી મરીને અચ્યુત દેવલાકમાં ઉત્પન્ન થતા છ રજ્જુને સ્પર્શે છે. પ્ર : ત્યાં ઉત્પન થતા દેવ હોવાથી તે અવિરત સમ્યદ્રષ્ટિ જ છે પણ દેશવિરત નથી માટે દેશિવરતની છ રજજુની સ્પર્શના શી રીતે ઘટે ? ઉ, : તમારી વાત સાચી છે, પણ એમ કહેવું કારણકે જે ઋજુગતિ પૂર્વક એકજ સમયમાં ત્યાં ઉત્પન્ન થાય છે, તેઓનુ` પૂ ભવાયુષ્ય ક્ષીણ થઇ રહ્યું છે. ક્ષય થયું નથી પૂ॰ભવનું શરીર છોડી રહ્યા છે. પણ છેડ્યું નથી. પૂર્વભવનું આયુષ્ય, અને શરીરયુક્ત હોવાથી ઋજુગતિમાં દેશવત જ છે માટે કાઇ દ્વેષ નથી. આ પ્રમાણે પુઠ્ઠા ચડ્સ માળા વારસ વગેરે પદને યથાયેગ્ય રીતે સાસ્વાદન વગે૨ે સાથે જોડયું . (૧૯૫) હવે બાકી રહેલ પ્રમત્ત વગેરેની સ્પર્શના કહે છે. सेसेहऽसंखभागो फुसिओ लोगो सजोगिकेवलिहि । गाइको भागो बीयाइस णरग पुढवी ॥ १९६॥ ગાથાથ : બાકીના પ્રમત્ત વગેરેને લોકના અસંખ્યાતા ભાગ પ્રમાણ સ્પના છે. સાગી કેવલીઓને સંપૂર્ણ લોકની અને નર્ક વગેરેમાં બીજી પૃથ્વીમાં એક રજજુ, ત્રીજામાં બે, એ પ્રમાણે સાતમીમાં ૬ રજજુની સ્પર્ધાના જાણવી. Page #255 -------------------------------------------------------------------------- ________________ સમાસ ટીકા : પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્ણાંકરણ, વગેરે ખાકીના ગુણસ્થાનકવાળા જીવે લાકના અસ ંખ્યાતમા ભાગ સ્પર્શે છે. આ જીવા નવના વચ્ચે વિગ્રહગતિમાં પ્રમત્ત વગેરે સ'ચમી ભાવને છેડી અસંયમભાવને સ્વીકારે છે, આથી પેાતાના ગુણસ્થાનકમાં રહેલા જ ગ્રહણ કરવા. આ જીવાનુ જે ભરત ઐરાવત વગેરે સ્વસ્થાન છે તે લેાના અસંખ્યાતમા ભાગે જ છે તેને સ્પર્શનારાજ આ જીવે છે. ચૂંટ પ્ર. : આ પ્રમત્ત વગેરે જીવાથી ઉપશાંતમાહ ગુણસ્થાનકવાળાને ઋજુગતિથી અનુત્તર દેવામાં ઉત્પન્ન થાય તો સાત રજ્જુની સ્પના હોય તે તે પછી અહી લાકના અસંખ્યાતા ભાગ શા માટે કહેા છે ? જેમ ઋજુગતિમાં એક સમય પણ દેશવિરતપણુ હોય છે. તેમ પ્રમત્ત વગેરે ભાવામાં પણ હોય છે. પાંચસ ́ગ્રહમાં સાત રજ્જુની સ્પર્ધાના પ્રમત્ત વગેરેને આ પ્રમાણે કહી છે सग सेसा उ फुलतो रज्जु खीणो अस'ख' सम् ઉ. : સાચી વાત છે. પણ સૂત્રગતિની વિચિત્રતાથી આ પ્રકાર અડી' જણાવ્યું નથી. માટે કોઈ દોષ નથી, સચેગી કેવલીઓ કેવલી સમુદ્ઘાતના ચોથા સમયે સપૂણુ લાકને સ્પર્શે છે. આ પ્રમાણે ચૌદે જીવસમાસાની સ્પના કહી. તે જીવ સમાસે નરકતિ વગેરે ગતિને આશ્રયીને છે. આથી નરકગતિમાં જે સ્પર્ધાના છે તેનું નિરૂપણ કરે છે. જ્ઞાનિન્જ: એટલે આત્ શબ્દથી એ વગેરે વ્રણ કરવા. ભાગ એટલે લાકના ચૌદમા અંશરૂપ એક રજ્જુ બીજી વગેરે નરક પૃથ્વીમાં સ્પના જાણવી. તે આ પ્રમાણે બીજી નરકમાંથી જે અહીં આવે છે કે અહીંથી ત્યાં જે જય તેને લેાકના ચૌદમા ભાગ રૂપ એક રજજુની સ્પર્શના છે ત્રૌજી નરક પૃથ્વીમાં જતાં કે આવતાં એ રજ્જુની સ્પર્ધાના થાય છે. ચેાથી નરકપૃથ્વીમાં જતાં કે આવતાં ત્રણ રજ્જુની સ્પર્શ'ના થાય છે. એ પ્રમાણે સાતમી પૃથ્વીમાં જતાં કે આવતાં જીવને છ રજુની સ્પના હોય છે. (૧૯૬) હવે કઇક સમાન વક્તવ્ય હોવાના કારણે તિય ચ મનુષ્ય ગતિની સ્પના સાથે પછીથી કહેવાશે એમ મનમાં નક્કી કરી, દેવગતિને ઉદ્દેશી તેની સ્પર્શના કહે છે. इसाता मिच्छ सासण नव मिस्स अविरया अठ | अठ सहस्सारं तिय छाच्या संख भागुपि ॥ १९७॥ ગાથાય : ભવનપતિથી ઇશાન સુધીના દેવા જેઆ મિથ્યાત્વી અને સાસ્વાદની હોય તેને નવરજ્જુની સ્પર્ધાના અને મિત્રદ્રષ્ટિ, તથા અવિરત સમ્યગ્દષ્ટિને Page #256 -------------------------------------------------------------------------- ________________ સ્પર્શ આઠરાજ, સહસ્ત્રાર સુધીના દેને આઠરજજુ અમ્યુત સુધીના દેવોને છ રજુ તેમજ અચુતની ઉપરના દેવોને લોકના અસખ્યભાગની સ્પના છે. (૧૯૭) ટીકાર્થ : ભવન પતિ વગેરેથી લઈ ઈશાન સુધીના મિથ્યાત્વી તેમજ સાસ્વાદની દેવેને નવ રજજુની સ્પર્શના કરે છે. તે આ પ્રમાણે -ભવનપતિ વ્યંતર અને જ્યોતિષીએ પૂર્વમાં કહેલ કારથી નીચે ત્રીજી નરક પૃથ્વી સુધી જતાં બે રજજુની સ્પર્શના કરે છે. અને ઉપર ઈપર્ પ્રાગભાર વગેરે પૃથ્વીકાયુકેમાં ઉત્પન્ન થતા સાત રજુ સ્પર્શે છે. એમ સર્વ મળીને નવ રજજુ થાય છે. સૌધર્મ ઈશાનના દેવે પણ મિથ્યાત્વી કે સાસ્વાદની હોય ત્યારે ત્રીજી નરકપૃથ્વી સુધી સાડા ત્રણ રજુને સ્પર્શે છે. અને ઉપર ઈષત્ પ્રાગભાર વગેરે પૃથ્વી કાયિકમાં ઉત્પન્ન થાય ત્યારે સાડા પાંચ રજુને સ્પર્શે છે એમ નવ રજજુની સ્પર્શના છે. ભવનપતિથી ઇશાન સુધીના મિશ્ર તેમજ અવિરત સમ્યદ્રષ્ટિ છે આઠ ૨જજુને સ્પર્શે છે અને આ આઠ રજજુની ૫શના એમને નીચે ત્રીજી નરક પદ્ઘમાં જતા અને ઉપર પૂર્વનાં મિત્ર દેવ વડે અશ્રુત દેવલોકમાં વઈ જવાતા વિચારવી, ત્રીજી પૃથ્વીથી અશ્રુત દેવલોકના અંતરમાં આઠ રજુની સંભાવના છે. સામાન્ય રૂપે સનતકુમારથી લઈ સહસ્ત્રાર સુધીના દેવો પણ આઠરજજુને સ્પર્શી છે. એમને પણ આઠ રજુની સ્પર્શના નીચે ત્રીજી નરક પૃથ્વીમાં જતા અને ઉપર અચુત દેવલેકમાં પૂર્વના મિત્ર દેવ વડે લઈ જવાતા હોય છે એમ જાણવું. પ્ર. : Gજર અતિ’ એ પ્રમાણે વચન છે તે કેમ ન કહ્યું? પ્રાણત સુધીના દેવને . ' પણ આ શાસ્ત્રપાઠ વડે આઠ રજજુની સ્પર્શના સંભવે છે તે પછી આઠ રજજુની સ્પર્શના કેમ ન કહી? ઉ.: સાચી વાત છે. પરંતુ આમ મનાય છે કે આનત વગેરેના દેવે અ૫ મેહવાળા હેવાથી નરકમાં વેદનાની ઉદીરણા વગેરેના કારણે જતા નથી તથા પૂર્વના મિત્ર દેવ વડે લઈ જવાતા ઉપર અચુત દેવલોકમાં પણ જવાની ઈચ્છા કરતા નથી આથી જ મદુ સારતા તિય એ પ્રમાણે કહ્યું છે. અચુત દેવલોકથી દેવે શ્રીમાન તિર્થ કરને વંદન માટે આવતા તેમને છે રજજુની સ્પર્શના થાય છે. ત્રીજી નરકમાં વેદનાની ઉદીરણ વગેરેના કારણે તેઓ જતા નથી કારણકે અલ્પ મહી છે. જેઓના મતે સીતેન્દ્ર ચોથી નરકમાં લક્ષ્મણજીની વેદના શમાવવા માટે ગયા છે એમ સંભળાય છે. તેમને તે છે રજજુ ઉપરની સ્પર્શના થાય છે ભગવતિસૂત્રના અભિપ્રાય Page #257 -------------------------------------------------------------------------- ________________ ૨d જીવસમાસ તે સાતમી પૃથ્વીના નીચેના પ્રદેશ સુધી પણ વૈમાનિક દેવેનું ગમન હોય છે. કહ્યું છે કે, હે ભગવંત ! આ રત્નપ્રભા પૃથ્વીના નીચે મેટા બલાહક મેઘે સંમૂછે છે? હા, તે હેય છે. હે ભગવંત! તે મે શું અસુરે કરે છે, નાગ કરે છે, દેવે કરે છે ? હે ગૌતમ! અસુરે પણ કરે છે, નાગો પણ કરે છે, અને દેવે પણ કરે છે. દેવ એટલે અહીં વૈમાનિકે લેવા. એ પ્રમાણે બીજી નરકમાં નીચે પણ, એમ ત્રીજી નરકમાં અસુર પણ કરે અને દેવ પણ કરે, પરંતુ નાગકુમાર ન કરે કારણકે નાગકુમારની ત્રીજી નરક નીચે જવાની શક્તિનો અભાવ છે એથી નરક પથ્વીની નીચે એક દેજ કરે છે. કેમકે ત્યાં જવા માટે અસુર તથા નાગની શક્તિને અભાવ છે આ પ્રમાણે સાતમી પૃથ્વીના નીચેના ભાગે ઘણુ વૈમાનિક દેવેનું ગમન કહ્યું છે. આ ગ્રંથમાં તે ત્રીજી નરકપૃથ્વી સુધી જ ગમન જણાવ્યું છે. તત્વ તે કેવલીઓ જાણે. અયુત દેવકના ઉપર રહેલ શૈવેયક અને અનુત્તર વિમાનવાસી દેવેનું બીજા સ્થાને જવાને અભાવ હોવાથી પિતાના સ્થાનની સ્પર્શને જાણવી તે સ્પર્શના લેકના અસંખ્યાતમા ભાગ રૂપે છે. અહીં મરનારની સ્પર્શનાની વિવક્ષા કરી નથી. (૧૭) હવે તિર્યંચ મનુષ્યગતિની સ્પર્શના કહે છે. नरतिरिएहि य लोगो सत्तासाणेहि छऽजयगिहीहिं । मिस्सेहऽसंखभागो विगलिंदीहिं तु सव्वजगं ॥१९८॥ ગાથાર્થ : મનુ અને તિય વડે સંપૂર્ણ લેક, સાસ્વાદનીને સાત જુની અવિરત સમ્યવી અને દેશવિરતને છ રજુની મિશ્રદ્રષ્ટિને લેકને અસંખ્યભાગરૂપ અને વિકસેંદ્રિયને સંપૂર્ણ લોકમાં સ્પર્શના છે. (૧૯૮) ટીકાર્થ : મનુષ્ય અને તિર્યંચ વડે સંપૂર્ણ લેક વ્યાપ્ત છે. બીજા આચાર્યો તે કહે છે કે મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય દરેક જગ્યાએ ઉપર નીચે કે તિર્થો લેકમાં ઉત્પન્ન થતા કે ત્યાંથી આવતા વેદના કે મારણાંતિક સમુઘાત વડે સર્વ લેકમાં વ્યાપે છે. આ વ્યાખ્યા અમે માનતા નથી. કારણ કે માત્ર અઢીદ્વીપ સમુદ્રમાં રહેવાથી મનુષ્ય અલ્પ જ છે આથી જે તેઓ બાકીના જેમાં ઉત્પન્ન થતાની વિવક્ષા કરીએ અને બાકીના છે મનુષ્યમાં ઉત્પન્ન થતા હોય તેની પણ મનુષ્ય રૂપે વિવેક્ષા કરીએ અને વેદના અને મરણ સમુદ્દઘાત અવસ્થામાં રહેલાની પણ વિવક્ષા કરીએ છતાં પણ મનુષ્યનું સર્વલેક વ્યાપ્ત પણું જણાતું નથી. બીજુ પંચૅટ્રિયેને પણ પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે “વલાપ સમુથાપન રહૃાો ઢોયસ હા માને” ઉત્પાતવડે, સમુઘાત વડે, સ્વસ્થાન વડે લકના અપંખ્યામાં ભાગે છે આ પ્રમાણે સર્વે પચૅટ્રિયેનું સર્વ લેક વ્યાપિપણું નિષેધ્યું છે પછી ફક્ત મનુષ્યની શી વાત? તેથી કેવલિની અપેક્ષાએ જ મનુષ્યનું સર્વલેક વ્યાપિપણું જણાય છે. સૂક્ષ્મ એકેદ્રિય મિથ્યાદ્રષ્ટિઓની અપેક્ષાએ તિર્યોનું સર્વ લેક વ્યાપીપણું જણાય છે. Page #258 -------------------------------------------------------------------------- ________________ શકે ૨૩૧ સાસ્વાદની તિર્યંચ અને મનુષ્ય ઈષત્ પ્રાગભાર પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થાય ત્યારે સાત રજજુને સ્પર્શે છે અહીં મરેલા સાસ્વાદની કંઈક શુભ પરિણમી હોવાથી ઉપર જ જાય છે નીચે જતા નથી. આથી જ સત ને ઉપન્યાસ કર્યો છે જે નીચે પણ જાય તે તેર રજજુની સ્પર્શના કહી હતી. જે સાસ્વાદની નારક છઠ્ઠી નરક પૃથ્વીમાંથી નીકળી અહીં તિયચ મનુષ્ય રૂપે ઉત્પન થાય છે તે પણ ભવાંતરમાં વચ્ચે આગળના ભવના આયુષ્યને ઉદય હોવા છતાં પણ આગળના ભવનું શરીર ન મળ્યું હોવાથી નારક રૂપે જ ગણ્યા છે. નહીં તે સાસ્વાદન તિર્યંચમનુષ્યની બાર રજજુની સ્પર્શના થાય. અવિરત સમ્યક્ત્વી તથા ગૃહસ્થ એટલે દેશવિરત શ્રાવકે અહીં લેવા. તે સમ્યકત્વી તથા દેશવિરતે અહીંથી બંને અશ્રુત દેવલોકમાં ઉત્પન્ન થવા વડે જી રજજુને સ્પર્શી છે. અહીં ગૃહસ્થ લેવા વડે કરી મનુષ્ય જ જાણવા તિર્યો નહીં, કેમકે તેઓ સહસાર સુધી જ ઉત્પન્ન થાય છે. માટે છ રજુની સ્પર્શનને અભાવ છે મિશ્રદ્રષ્ટિ તિર્યચ મનુષ્ય સ્વ અવસ્થામાં મરણને અભાવ હોવાથી પિતાના જન્મસ્થાન રૂપ ક્ષેત્રમાં લેકના અસંખ્યાતમા ભાગને સ્પર્શે છે. આ પ્રમાણે તિર્યની સામાન્ય રૂપે સ્પર્શને કહી છે. હવે તેઓની જ બાદર એકેન્દ્રિય વગેરે ભેદની વિશેષતા પૂર્વક સ્પર્શના કહેવા માટે આ કહે છે. બેઈદ્રિય, તેઈદ્રિય ચઉરિંદ્રિય રૂપ વિલેંદ્રિય ઉત્પાદ અને સમુદ્દઘાત અવસ્થામાં સર્વ જગત એટલે સંપૂર્ણ લેકને સ્પર્શે છે. આ અભિપ્રાય આ ગ્રંથને છે જ્યારે પ્રજ્ઞાપનામાં ઉત્પાદ સમદુઘાત અને સ્વસ્થાન વડે લેકના અસંખ્યાતમા ભાગે જ વિકસેંદ્રિયે કહ્યા છે. અને તે જ યુક્તિ સંગત લાગે છે કેમ કે વિકસેંદ્રિયે અલ્પ છે માટે તત્વ તે બહુશ્રુતે જ જાણે (૧૯૮) ઉપર કહેલ વાતને વિશેષ પ્રકારે કહે છે बायर पज्जतावि य सयला य समुहउववाए । सब् फोसंतिजगं अह एवं फोसणाणुगमो ॥१९९॥ ગાથાર્થ : બાહર પર્યાપ્ત સકલેન્દ્રિય અને વિકલેઢિય સમુદઘાત કે ઉપપાત અવસ્થામાં સર્ણ લોકોને સ્પર્શે છે આ પ્રમાણે સ્પર્શનાનુગામ જાણ. (૧૯૯૯) ટકાર્થ : પૃથ્વોકાય વગેરે બાદર પર્યાપ્ત એકેદ્રિય સકલ સંપૂર્ણ પદ્રિય તિ એ અને બેઈદ્રિય, તેઈદ્રિય અને ચઉરિદ્રિય રૂપ વિકસેંદ્રિય સંમુઘાત અવસ્થામાં કે વિગ્રહગતિ રૂપ ઉત્પાત અવસ્થામાં સર્વ લેકને સ્પર્શે છે આ અભિપ્રાય પણ આ જ ગ્રંથને છે. પ્રજ્ઞાપના સૂત્રની અપેક્ષાએ તે બાદર પર્યાપ્ત પૃથ્વીકાય, અપકાય અને તેજસકાય, પંચેઢિયે વિકદિયે, સર્વે અપ હોવાથી ઉત્પાત સમુદ્દઘાત અને સ્વસ્થાન વડે દરેક Page #259 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ, જણા લેકના અસંખ્યાતમા ભાગે જ હોય છે. આ ગાળામાં સૂકમ એકેદ્રિય કહ્યા નથી. સર્વલોક વ્યાપ્ત રૂપે તેમને આગળ કહેલા છે અપર્યાખ બાદર એકેદ્રિયે તો આ ગ્રંથના અભિપ્રાયે પિતાના સ્થાન વડે પણ સર્વ લોકમાં વ્યાપેલા જ છે. તેઓને પણ અહી ગ્રહણ કર્યા નથી. પ્રજ્ઞાપના સૂત્રના અભિપ્રાયે તે બાદર અપર્યાપ્તા એકેન્દ્રિ પણું ઉત્પાદ અને સમુદ્રઘાત વડે લોકમાં ફેલાયેલા છે પણ સ્વાસ્થાનથી નહીં કેમકે તેઓની ઉત્પત્તિ પર્યાપ્ત એકેન્દ્રિયની નિશ્રામાં જ છે. વિકલક્તિનું સર્વવ્યાપ્ત પણું આગળની ગાથાના અંતે સામાન્યથી કહ્યું હતું. અડીતે ઉત્પાદ અને સમુદ્રઘાત અવસ્થા વિશેષપણે કહ્યું માટે પુનરૂક્તતા દેષની શંકા ન કરવી. આ પ્રમાણે જીવ સંબંધી સ્પર્શના કહી હવે ઉપસંહાર કરે છે. આના પછી બીજી પણ અજીવ સમાસની સ્પર્શનને અનુગમ એટલે વિચાર બુદ્ધિમાનેએ કર (૧૯) આમ છવપર્શના કહી હવે તેની પ્રતિપક્ષ રૂપ તથા અતિનજીકની અછવા સ્પર્શનને કહે છે. आइदुगं लोगफुडं गयणमणागाढमेव सव्वगयं । .कालो नरलोग फुडो पोग्गलपुण सव्वलोग फुडा ॥२०॥ ગાથાર્થ : પહેલા બે કો લેકને સ્પશને રહેલ, આકાશવ્ય કોઇને પણ અવગા હીને રહ્યું નથી પણ લોકાલોકમાં રહેલ છે. કાળ મનુષ્ય લોક વ્યાપી છે અને પુદગલ સર્વ લોક પશી છે. (૧૦૦) ટકાઈ : પાંચ અજીવદળે છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પદગલ, અને કાળી તેમાં પહેલા બે ધર્માધર્માસ્તિકાય રૂપ દ્રવ્ય સંપૂર્ણ લકને સ્પશીને રહેલા છે. ગગન એટલે આકાશ તે અનવગાઢ છે તે આ પ્રમાણે સર્વે છે કે અજી આકાશમાં જ રહેલા છે. પણ આકાશ બીજા કેઈ પણ દ્રવ્યમાં રહેલું નથી. આથી તે જ આકાશને જીવ અને અજીવ વડે સ્પષ્ટ તરીકે ગણાવાય છે. પણ આકાશ સાથે બીજ સ્પષ્ટ કહેવાતું નથી. તે આકાશનું કેટલું પ્રમાણ છે? તે લોકલ કમાં સર્વ વ્યાપી છે. કાળ એટલ ચંદ્રસુર્યની પ્રતિક્રિયાથી જણાતે અઢી દીપ સમુદ્રમાં રહેલ પદાર્થ છે. તે મનુષ્યલકને જ સ્પર્શે છે. કારણકે અઢીદ્વીપથી આગળ ચંદ્રસૂર્યની ગતિકિયાનો અભાવ છે. સમય, આવલિકા વગેરે રૂપ કાળને અસંભવ છે. પુદ્ગલો સંપૂર્ણ લોકને સ્પશે કાણુકે તે સર્વકાકાશમાં રહેલા છે. (૨૦) આ પ્રમાણે અજીની સ્પર્શના કહી, તે કહેવાથી સ્પર્શમાદ્વાર સમાપ્ત થયું. પર્શના દ્વાર સમાપ્ત Page #260 -------------------------------------------------------------------------- ________________ વિભાગ-૫ મે કાળદ્રાર પ્રકરણ-૧ લુ ભવાયુકાળ હવે ‘લાયચ’ ગાથામાં કહેલ ક્રમાનુસારે આવેલ કાળદ્રારને કહે છે, कालो भवाकाय िय तह गुणविभागकालं य । वोच्छामि एक्कजीवं नाणाजीवे पडचा य ॥ २०२ ॥ . ગાથા : કાળ ભવાયુકાળ, કાયસ્થિતિકાળ, અને ગુણવિભાગકાળ એમ ત્રણ પ્રકારે છે તેને એક જીવાશ્રયી અને અનેક જીવાત્રયીને હું કહીશ.(ર૦૧) ટીકા ; જેના શબ્દાર્થ આગળ કહ્યો છે તે કાળ સમય, આવલિકા વગેરે રૂપે અહીં' કહેવા જોઇએ પણ તે આગળ કહી ગયા છીએ માટે અહીં કહેતા નથી. સામાન્ય રૂપે કાળ પ્રરૂપણા કર્યા પછી ભવાયુકાળ, કાયસ્થિતિકાળ અને ગુણવિભાગ કાળને કહીશું. ગાથામાં ખીજી વિભક્તિવાળા કાળ શબ્દ ત્રણે જગ્યાએ જોડા. તેમાં નરક વગેરેમાંથી કાઇપણ એક ભવ એટલે જન્મસ્થાન. તેમાં જે આયુષ્ય, તે ભવાયુષ્ય, તેના સંબંધી દશજાર વર્ષોં વગેરે રૂપે એક જીવ કે અનેક જીવાશ્રયી જે કાળ ભવાયુકાળ હું કહીશ. તથા કાય એટલે પૃથ્વી, પાણી વગેરે કોઇ પણ એક કાયમાં મરીને ફરી ફરી ઉત્પન્ન થતા અને તે પૃથ્વી વગેરે ભાવને ન છેડતા જીવની જે સ્થિતિ તે કાયસ્થિતિ, તે વિષયક જે કાળ કાર્યસ્થતિ કાળ કહેવાય છે જે અસંખ્યાત ઉત્સર્પિણી અવઋષિણી વગેરે રૂપે છે તેને હુ કહીંશ. તથા ગુણા એટલે મિથ્યાત્વ, સાસ્વાદન વગેરે રૂપ ચૌદ · ગુણસ્થાનકા, તેનુ પૃથક્કરણ દ્વારા તે ભાવને ન છેડવા વિષયક જે કાળ તે ગુણવભાગ કાળ છે તે એક જીવ કે જુદા જુદા જીવાશ્રયીને હુ' કહીશ. આ પ્રમાણે ભવાયુષ્ય વગેરે વિષય ભેદથી ત્રણ પ્રકારે અહી કાળ કહેવાશે. (૨૦૧) તે કામાં સાતે નરક પૃથ્વીમાં ક્રમપૂર્વક એકેક નાકનુ એકેક ભાચુ રૂપ કહે છે. જી. ૩૦ Page #261 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ एगं च तिण्ण सत्त य दस सत्तरसेव हुंति बावीसा । तेत्तीस उयहिनामा पुढवीसु ठिई कनुकासा ॥२०२॥ ગાથાર્થ : એક ત્રણ, સાત, દશ, સત્તર, બાવીસ અને તેત્રીસ સાગરોપમ પહેલી વગેરે પૃથ્વીમાં ક્રમાનુસારે સ્થિતિ જાણવી. (૨૦૨). ટીકાર્થ : મહત્વતાની સમાનતાથી ઉદધિ એટલે અહીં સાગરોપમ સમજવું. દરેક નારકને એકજ ભાવમાં રત્નપ્રભા વગેરે સાતે પૃથ્વીઓમાં અનુક્રમે આ પ્રમાણે ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. રત્નપ્રભામાં એક નારકને એક ભવમાં એક સાગરોપમ, ઉત્કૃષ્ટ સ્થિતિ આયુષ્ય છે. શર્કરા પ્રભામાં ત્રણ સાગરોપમ, વાલુકાપ્રભામાં સાત સાગરેપમ, પંકપ્રભામાં દશ સાગરેપમ, ધૂમપ્રભામાં સત્તર સાગરેપમ, તમામલામાં બાવીશ સાગરેપમ એક નારકને એક ભવમાં ઉત્કૃષ્ટસ્થિતિ છે. સાતમી નરકમૃથ્વીમાં એક નારકને એક જ ભવમાં તેત્રીસ સાગરોપમની ઉસ્કૃષ્ટ સ્થિતિ છે. (૨૦૨). હવે આજ સાતે નરક પૃથ્વીઓમાં નારકાયુષની જઘન્ય સ્થિતિ કહે છે. पढमादिजमुक्कासं बीयादिसु सा जहणिया हाई । धम्माए भवणवंतर वाससहस्सा दस जहण्णा ॥२०३॥ ગાથાર્થ : પહેલી વગેરેમાં જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ બીજી વગેરે પૃથ્વીઓમાં જઘન્ય સ્થિતિ થાય છે. ધર્મા પહેલી નરક, ભવનપતિ અને વ્યંતરને દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે.(૨૩) ટીકા : પહેલી વગેરે પૃથ્વીમાં જે ઉષ્કૃષ્ટ આયુ કહ્યું છે તે જ બીજી વગેરે પૃથ્વીઓમાં જઘન્ય સ્થિતિ થાય છે એમ માનવું. તે આ પ્રમાણે પહેલી પૃથ્વીમાં જે એક સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ બીજી પૃવીમાં જઘન્ય સ્થિતિ છે. બીજી પૃથ્વમાં જે ત્રણ સ.ગરેપમ રૂ૫ ઉત્કૃષ્ટ સ્થિતિ તે જ ત્રીજી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ છે. એ પ્રમાણે ત્યાં સુધી કહેવું કે છઠ્ઠી પૃથ્વીમાં જે બાવીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ સાતમી પૃથ્વીમાં જઘન્ય સ્થિતિ જાણવી. આ પ્રમાણે થવાથી તે ધર્મા નામની પહેલી પૃથ્વીમાં તે હજુ સુધી જઘન્ય સ્થિતિ જણાવાઈ નહીં આથી તેનું નિવેદન કરે. પહેલી પથ્વીને નારકની અને તે પ્રસંગાનુસારે સમાનતાના કારણે ભવનપતિ અને વ્યંતરોની જઘન્ય સ્થિતિ પણ કહે છે. ધર્મા નામની પહેલી પૃથ્વીના નારકોની અને ભવનપતિ વ્યંતરની દશ હજાર વર્ષની જઘન્ય સ્થિતિ જાણવી. (૨૩) : Page #262 -------------------------------------------------------------------------- ________________ ભવાયુકાળ ૨૩૫ . જે ભવનપતિ અંતરની દશહજાર વર્ષની જઘન્ય સ્થિતિ છે, તે પછી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી છે? તે જણાવવા માટે અસુરકુમાર વગેરે ભવનપતિઓની અને વ્યંતરોની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. असुरेसु सारमहियं सड्ढं पल्लं दुवे य देसूणा । नागाईणुक्कासा पल्लो पुण वंतरसुराणं ॥२०४॥ ગાથાર્થ : અસુરકુમારમાં દક્ષિણ દિશામાં એક સાગરેપમ અને ઉત્તર દિશામાં સાગરેપમથી અધિક નાગકુમાર વગેરે નવ ભવનપતિમાં દક્ષિણ દિશામાં દેઢ પલ્યોપમ અને ઉત્તરદિશામાં બે પલ્યોપમમાં કંઇક ન્યૂન ઉત્કૃષ્ટ રિથતિ છે. વ્યંતરદેવની એક પ૯પમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦) ટીકાર્થ : અહીં ભવનપતિઓના અસુરકુમાર વગેરે દેશ લે છે તે ધૃતરૂપી સાગરમાં આ પ્રમાણે કહ્યા છે. “અસુરકુમાર, નાગકુમાર. સુવર્ણકુમાર, વિદ્યુતકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિશિકુમાર, વાયુકુમાર અને સ્વનિતકુમાર આ દશ ભેદ ભવનપતિના છે.” આ અસુરકુમાર વગરે દશેના બે ભેદે છે. જે મેરૂ પર્વતની દક્ષિણ દિશામાં રહેલ અને ઉત્તર દિશામાં રહેલ, તેમાં જે મેરૂની દક્ષિણ દિશાવતી અસુરકુમારેમાં ઉત્કૃષ્ટ સ્થિતિ એક સાગરોપમની અને ઉત્તર દિશાવતી અસુરકુમારે કંઈક અધિક એક સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. - નાગકુમાર વગેરેની મારિ શબ્દથી સુવર્ણકુમાર વિદ્યુતકુમાર વગેરે લેવા. દક્ષિણ દિશાવતી તેમની ઉત્કૃષ્ટ સ્થિતિ દેઢ પલ્યોપમની અને ઉત્તરદિશાવર્તી નાગકુમાર વગેરેની દેશના બે પલ્યોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. ઉત્તરદિશામાં રહેલા એમને સ્વાભાવિક જ શુભ અને દીર્ધાયું હોય છે જ્યારે દક્ષિણ દિશાવર્તીએને એથી વિપરિત હોય છે. પિશાચ, ભૂત, યક્ષ વગેરે આઠ પ્રકારના વ્યંતરને તે એક પોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. - દક્ષિણ દિશામાં રહેલા અસુરકુમારના ઈદ્ર, અમરેંદ્રની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડા ત્રણ પલ્યોપમ ઉત્કૃષ્ટ આયુ છે. ઉત્તર દિશાવતી અસુરકુમારના ઈન્દ્ર બલીંદ્રની દેવીઓની ઉત્કૃષ્ટ સ્થિતિ સાડાચાર પેપમ છે. નાગકુમાર વગેરે નવનિકાયની ઉત્તર દિશાવતી દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ દેશના પ પમ, દક્ષિણ દિશાવતી દેવીઓની તેમજ વ્યંતર દેવીઓની ઉત્કૃષ્ટસ્થિતિ અડધા પલ્યોપમની છે. એ જાતે જ જાણી લેવું. જઘન્યથી દશહજાર વર્ષ રૂપ આગળ કહી ગયા છે. હવે તિષ્ક દેવેનું આયુ પ્રમાણ કહે છે.” Page #263 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ . 'पल्लट्ठभाग पल्लं च साहियं जोइसे जहणियई । કહુશેટ્ટ સાફ ના સી //ર૦પ ગાથાર્થ : જતિષીઓનું જઘન્ય પોપમને આઠમો ભાગ આયુ છે અને ઉત્કૃષ્ટ સાધિક પોપમાયુ છે. સૌધર્મ વગેરે નીચેના કલ્પના દેવાની જે ઉત્કૃષ્ટ સ્થિતિ છે તે ઉપરના દેવોની જઘન્ય સ્થિતિ છે. (૨૦૫) ટીકાર્ય : સામાન્યથી તિષીઓની જધન્ય સ્થિતિ પામને આઠમે ભાગ છે અને ઉત્કૃષ્ટ સ્થિતિ તેઓને સાધિક પોપમ ઉપર એકલાખ અધિક છે. પ્ર. ? ક્યા જ્યોતિષીને કેટલું આયુષ્ય હોય છે ? તે કહે ઉ. ? જતિષીઓ ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા એમ પાંચ પ્રકારે દે છે અને આ તેમની પાંચ પ્રકારની દેવીઓ છે. બને મળીને દશ પ્રકાર થાય. ૧. તેમાં ચંદ્ર દેવેનું જઘન્ય આયુ પામને ચોથે ભાગ અને ઉત્કૃષ્ટ આયુ એકલાખ વર્ષ અધિક એક પલ્યોપમ છે, ૨. તેમની દેવીનું જઘન્ય આયુ પામને ચે ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિ પચાસ હજાર વર્ષ અધિક એક પલેપમ, ૩. સૂર્ય દેવેની જઘન્ય સ્થિતિ ચંદ્રની જેમ, ઉત્કૃષ્ટ સ્થિતિ એક હજાર વર્ષાધિક એક પલ્યોપમ, ૪. સૂર્ય દેવીનું જઘન્ય આયુ ચંદ્ર દેવોની જેમ અને ઉત્કટાયુ પાંચ વર્ષાધિક અડધે પલ્યોપમ, ૫. મંગળ બુધ વગેરે ગ્રહનું જઘન્ય આયુ સૂર્યદેવની જેમ ઉત્કૃષ્ટાયું તે પલ્યોપમ, ૬. તેની દેવીઓનું જઘન્યાયું સૂર્યદેવીની જેમ અને ઉત્કૃષ્ટાયુ અડધો પલ્યોપમ, ૭. અશ્વિની વગેરે નક્ષત્રનું જઘન્ય આયુ ગ્રહની જેમ, ઉત્કટાયુ અડધે પપમ, ૮. તેની દેવીનું જઘન્યાયુ ગ્રહદેવી સમાન અને ઉત્કૃષ્ટાયુ કંઈક અધિક પપમને ચે ભાગ, ૯, તારા દેવેનું જઘન્યાયું પલ્યોપમને અઠમ ભાગ, ઉત્કટાયુ પામને ચોથે ભાગ, ૧૦. તેની દેવીઓનું જઘન્યાયુ પ૯૫મને આઠ ભાગ ઉત્કૃષ્ટાયુ સાધિક પલ્યોપમને આઠમો ભાગ આ પ્રમાણે આ દશે સ્થાનમાં વિશેષથી જોતિષીઓનું જઘન્ય, ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું કહ્યું છે કે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર દેવેનું દેવી સહિત આઠેનું જઘન્ય આયુષ્ય પલ્યોપમને ચે ભાગ છે પપમને આઠમે ભાગ તારા દેવ અને દેવીઓનું જઘન્ય આયુષ્ય છે. હવે પછી ઉત્કૃષ્ટ આયુ કહું છું (૨) લાખ વર્ષ અધિક એક પલ્યોપમાં ચંદ્રોનું, અને સૂર્યોનું એક હજાર વર્ષ અધિક એક પલેપમ તથા ગ્રહનું એક પૂર્ણ પલ્યોપમ (૩) નક્ષત્રોનું અડધો ૫ પમ, તારાદેવનું પોપમનો ચોથે ભાગ ચંદ્રદેવીનું. ઉત્કૃષ્ટાયું અડધે પપમ સાધિક પચાસ હજાર વર્ષ તથા સૂર્ય દેવનું અડધે પપમ સાધિક પાંચ વર્ષ ઉત્કૃષ્ટાયુ છે (૪-૫) ગ્રહદેવીનું આધિક અડધે પપમ અને નક્ષત્ર Page #264 -------------------------------------------------------------------------- ________________ ભવાયકાળ દેવીનું પત્યે મને ચે ભાગ આયુ છે, ૬ તારા દેવીનું ઉત્કૃષ્ણાયુ પ ૫મને આઠ ભાગ સાધિક કહો છે ૭. ' હવે વૈમાનિક દેવેની જઘન્ય સ્થિતિનું નિરૂપણ કરે છે. શક શબ્દ વડે અહીં આગળની જેમ સૌધર્મ દેવલોક જ કહે તેથી સૌધર્મ વગેરે દેવલોકની શૈવેયક અનુત્તર વિમાનમાં જે ઉપર ઉપરનાઓની ફ્રિઝ શબ્દ ગ્રહણ કરવાથી ઉપર ઉપરનાઓની પદ સામર્થ વડે પ્રાપ્ત થતે અધ્યાહાર વડે જાણ. જઘન્ય સ્થિતિ જાણવી. આને ભાવાર્થ આ પ્રમાણે છે કે નીચેના દેવલોકેની જે ઉત્કૃષ્ટ સ્થિતિ તે ઉપરના દેવલેકેની તે જ જઘન્ય સ્થિતિ જાણવી. તે આ પ્રમાણે જે સૌધર્મ દેવલેકમાં બે સાગરોપમ રૂપ ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે જ તેની ઉપર રહેલ સનતકુમારમાં જઘન્ય સ્થિતિ, જે ઈશાનમાં સાધિક બે સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કડી છે તે જ તેના ઉપર રહેલ માહેન્દ્રમાં જઘન્ય સ્થિતિ. સનત કુમારની સાત સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ તે બ્રહ્મલોકમાં જઘન્ય સ્થિતિ, તે બ્રહ્મદેવલોકની દશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ લાંતમાં જઘન્ય લાંતકની ચૌદ સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ સહસ્ત્રારમાં જઘન્ય, સહસ્ત્રારની અઢાર સાગરેપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આનતમાં જઘન્ય, આનતની ઓગણીશ સાગરોપમન ઉત્કૃષ્ટ સ્થિતિ પ્રાણતમાં જઘન્ય,પ્રાણતની વીશ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ આરણમાં જઘન્ય આરણની ઉત્કૃષ્ટ સ્થિતિ એકવીશ સાગરેપમની તે અશ્રુતમાં જઘન્ય, અય્યતની બાવીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ, નવ વેયક વિમાનના પ્રતમાં નીચેના પ્રતરમાં જન્ય સ્થિતિ, એ પ્રમાણે ન વેયકના વિમાન પ્રત્તરમાં એકેક સાગરોપમની વૃદ્ધિપૂર્વક નવમા પ્રતરમાં ત્રીસ સાગરોપમની જઘન્ય સ્થિતિ આવે છે નવમા પ્રતરની એકત્રીસ સાગરોપમ રૂપ ઉકૂટ સ્થિતિ વિજય વગેરે ચાર અનુત્તરે વિમાનમાં જઘન્ય સ્થિતિ, સર્વાર્થસિદ્ધ વિમાનમાં તે જઘન્ય સ્થિતિ જ નથી ત્યાં આગળ તેત્રીસ સાગરેપમ રૂ૫ અજઘન્ય ઉત્કૃષ્ટ રૂપ જ સ્થિતિ કહી છે આ પ્રમાણે – ફેસ્ટ્રિટિસT[ sઆ પદ વડે સનતકુમાર વગેરેની જઘન્ય સ્થિતિ કહી છે પણ સૌધર્મ ઈશાનની જઘન્ય સ્થિતિ કહી નહીં સાચી વાત છે તે બે દેવકની સ્થિતિ જાતે જાણી લેવી તે આ પ્રમાણે સૌધર્મ દેવલોકમાં જઘન્ય સ્થિતિ એક પલ્યોપમ અને ઇશાનમાં તે સાધિક પલ્યોપમની જઘન્ય સ્થિતિ જાણવી. વધુ વિસ્તાર વડે સયું. (૨૦૦૫) હવે આ જ વૈમાનિકની ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. તે दो साहि सत्त साहिय दस चउदस सतरेव अठारा । एक्काहिया य एत्ता सक्काइसु सागरूवमाणा ॥२०६॥ ગાથાર્થ : બે સાધિક બે, સાત, દશે ચૌદ સત્તર અઢાર પછી એક એકની વૃદ્ધિ પૂર્વક સર્વાર્થ સિદ્ધ સુધી સૌધર્મ વગેરે દેવલોકમાં ઉત્કૃષ્ટ સાગરેપમેની સ્થિતિ અનુ કમે જાણવી (ર૦૬) Page #265 -------------------------------------------------------------------------- ________________ ર૩૮ જીવસમાસ ટીકાર્ય : મેટાઈની સામ્યતાથી સાગર એટલે સમુદ્ર સાથે જેએની ઉપમા છે તે સાગરોપમ કાળ પ્રમાણ વિશે છે જે આગળ કહેલ અદ્ધા સાગરેપમ રૂપે છે. તે બે વગેરે સાગરોપમની સૌધર્મ વગેરે દેવલેકમાં યથાનુક્રમે ઉત્કૃષ્ટ સ્થિતિ એમ સામર્થ્યથી જણાય છે. તે આ પ્રમાણે છે સૌધર્મ દેવલેકમાં બે સાગરેપમ ઉત્કૃષ્ટ સ્થિતિ, બે સાગરેપમ, સનત્કુમારમાં સાત સાગરેપમ, માહેન્દ્રમાં સાધિક સાત સાગરોપમ, બ્રહ્મલેષ્માં દશ સાગરોપમ, લાંતકમાં ચીઢ સાગરેપમ, મહાશુકમાં સત્તર સાગરેપમ, સહસ્ત્રારમાં અઢાર સાગરેપમ એના પછી આગળના દસે સ્થાન એક એક સાગરોપમ વધારતા જવું, તે આ પ્રમાણે આનતમાં ઓગણીશ સાગરોપમ, પ્રાણતમાં વીસ, આરણમાં એકવીસ, અશ્રુતમાં બાવીસ વેયક વિમાનના પ્રતમાં દરેકમાં એકેક સાગરેપમ વધારતા નવમા ધૈવેયકના પ્રતરમાં એકત્રીસ સાગરોપમન ઉત્કૃષ્ટ સ્થિતિ છે. અહિં એકએકની વૃદ્ધિ સામાન્ય રૂપે કહી હોવાથી વ્યાખ્યાની વિશેષ પ્રતિપતિથી નવમા રૈવેયક સુધી જે જાણવી. અનુત્તર વિમાનમાં બે સાગરેપમની વૃદ્ધિ પૂર્વક ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી એટલે તેમનામાં તેત્રીસ સાગરેપમ રૂ૫ ઉત્કૃષ્ટ સ્થિતિ આગમમાં અનેક સ્થાનમાં કહી છે. તેમાં પણ સર્વાર્થ સિદ્ધ વિમાનમાં તે જઘન્ય સ્થિતિને અભાવ હોવાથી તેત્રીસ સાગરોપમની અજઘન્ય ઉત્કૃષ્ટ રિથતિ છે. (૨૦૬). હવે તિર્યંચગતિમાં ભવાયુ કાળ કહેવાની ઈચ્છાથી એકેન્દ્રિોમાં તે સ્થિતિ કહે છે. बावीस सततिनि य वास सहस्साणि दस य उक्कोसा । पुढवीदगानिलपत्तेय तरुसु तेउ तिरायं च ॥२०७॥ ગાથાર્થ : બાવીસ, સાત, ત્રણ, અને દશ હજાર વર્ષ અનુક્રમે પૃથ્વીકાય, અપકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિની ઉત્કૃષ્ટ સ્થિતિ છે. તેઉકાયની ત્રણ અહે રાત્રની સ્થિતિ છે, (ર૦૭) ટીકાર્થઃ બાવીસ વગેરેની સાથે પૃથ્વી વગેરે યથાનુક્રમ જોડવા પૃથ્વી વગેરે એકેન્દ્રિયના સૂમ, બાદર વગેરે અનેક ભેદે સિદ્ધાંતમાં કહેલા છે તેમાંથી અહીં બાદર એકેન્દ્રિયેનું જ ઉત્કૃષ્ટ આયુષ્ય જાણવું. બાદરનું જઘન્ય અને સૂક્ષ્મ વગેરેનું જઘન્ય, ઉત્કૃષ્ટ ભેદ પૂર્વકની સ્થિતિ આગળ કહેશે. તેમાં બાદર પૃથ્વીકાયનું બાવીસ હજાર વર્ષની ઉત્કૃષ્ટ સ્થિતિ છે, બાદર અપકાયના સાત હજાર વર્ષ, બાદર વાયુકાયની ત્રણ હજાર વર્ષ અને બાદર . પ્રત્યેક વનસ્પતિની દશહજાર વર્ષની, બાદર તેજસકાયની ત્રણ અહોરાત્રિની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. (૨૦૦૭) Page #266 -------------------------------------------------------------------------- ________________ ૨૩૯ ભાયુકાળ હવે એઇન્દ્રિય વગેરેનું ઉત્કૃષ્ટ ભવાયુકાળ કહે છે. बारस अऊणपन्नं छप्पिय वासाणि दिवसमासा य । મેરૂંઢિયાળ નર નિયિાળ પતિનું ૬॥૨૦॥ ગાથા : ખારવષ, ઓગણપચાસ દિવસ, અને છ મહિના એકન્દ્રિય વગેરેની ઉત્કૃષ્ટ સ્થિતિ છે અને મનુષ્ય તથા તિય ‘ચની ત્રણ પલ્યાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ છે.(૨૦૮) ટીકા : ખારવ' એઇન્દ્રિયોની ઉત્કૃષ્ટ ભસ્થિતિ છે વગેરે યથાયાગ્યપણે સબ ધ કરવા. ઓગણપચાસ દિવસ તેઇન્દ્રિયની. છ મહિના ચરિંદ્રિયની, ગર્ભ જ મનુષ્યની અને તિયાઁચ પાંચેન્દ્રિયાની ત્રણ પત્યેાપમની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણવી. અહીં` તિય ‘ચગતિના ભવાયુકાળની પ્રરૂપણા ચાલે છે, તેમાં જે મનુષ્યાનુ' ઉત્કૃષ્ટ આયુષ્યનું પ્રતિપાદન કર્યું. છે. તે ત્રણ પાપમ રૂપ ઉત્કૃષ્ટ આયુષ્યની સામ્યતા અને લાઘવપણા માટે કરીને કહ્યુ છે. પણ સંધ વગરની પ્રરૂપણા છે. એમ શંકા ન કરવી. (૨૦૮) અહીં પચેન્દ્રિય તિય ચાનું સામાન્યરૂપે ઉત્કૃષ્ટ આયુષ્ય કહ્યું. હવે વિશેષ વિચારણામાં એમના સમૂમિ, જળચર વગેરેના ભેદ્દોથી ઘણા ભેદો પડે છે. માટે સમૂચ્છિ મ જળચર અને સ્થળચરાના આયુષ્ય કહે છે. जल थल: खह संमुच्छिमपज्जत्तक्कोस पुव्वकोडीओ । वरिमाणं चुलसीई बिसत्तरि चेव य सहस्सा ॥ २०९ ॥ ગાથા : જળચર, સ્થળચર, ખેચર સસૂર્ચ્છિમ પર્યાપ્તાનું ઉત્કૃષ્ટ આયુષ્ય યથાનુક્રમે પૂર્વ કાડવષ, ચાર્યાસી હજારવ, એતેર હજાર વર્ષ છે. (૨૦૯) ટીકા : અહીં પણ જળચર વગેરેનું પૂર્વીક્રોડ વગેરે સાથે અનુક્રમે સંબધ કરવા. તેમાં પર્યાપ્ત સ`સૂચ્છિ મ જળચરાનું ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્વ ક્રોડ વ છે. પર્યાપ્ત સ‘મૂર્ચ્છિ મ સ્થળચરાની ભવસ્થિતિ ચાર્યાશી હજાર વર્ષ અને પર્યાપ્ત સમૂમિ ખેચાનું ઉત્કૃષ્ટ ભવાયુકાળ ખેતેર હજાર ૧ છે. (૨૦૯) હવે આજ જળચર પર્યાપ્ત ગભ જાનુ' ઉત્કૃષ્ટ ભવાચુ કાળ કહે છે. तेस तु गन्भयाणं उक्कासं हाइ पुव्वकाडीओ । तिष्णि य पल्ला भणिया पल्लस्स असंखभागो उ ॥ २१० ॥ ગાથા ટીકાથ : આગળની ગાથામાં કહેલ જળચર વગેરે ગ જોતુ. પૂ ક્રોડ વગેરે ઉત્કૃષ્ટ આયુ યાનુક્રમે જોવુ. તેમાં પર્યાપ્ત ગર્ભજ જળચરોનુ પૂ ક્રોડ વ તુ ઉત્કૃષ્ટ આયુ, પર્યાપ્ત ગજ સ્થળચરાનું ત્રણ પલ્યાપમનુ' ઉત્કૃષ્ટ આયુ, ગભ જ પર્યાપ્ત ખેચાનું ઉત્કૃષ્ટ આયુ પલ્યોપમના અસખ્યાતમા ભાગ છે. (૨૧૦) Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ હવે આગળ કહેલ બાદર પૃથ્વીકાચ વગેરે એકેન્દ્રિયની તથા પર્યાપ્ત સંમૂચ્છિમ જળચર ખેચની, જેને આગળ કહેવાયેલી સાધારણ વનસ્પતિ વગેરેની જઘન્ય વગેરે સ્થિતિ સ્વરૂપ આયુષ્ય કહે છે. ' एएसि चः जहणं उभयं साहारण सव्व सुहमाणं' । अंतीमुहत्तमाउ.. सव्वा पज्जतयाणं. च ॥२११॥ ગાથા : આગળ જણાવેલાઓની જઘન્ય અને સાધારણ વનસ્પતિકાય સર્વ સુક્ષ્મ જીવે અને સર્વ અપર્યાતાઓની બંને પ્રકારનું એટલે જઘન્ય અને ઉત્કટ આયુ અંતમુહર્તાનું છે. (૧૧) ટીકર્થ : આગળ જણાવેલ બાદર પૃથ્વીકાયક અપકાય, તેજસકાય વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાયની, પર્યાપ્ત સંમમિ અને ગર્ભેજ જળચર, સ્થળચર અને ખેચરની જન્ય સ્થિતિ જ અતમુહૂર્ત છે ઉત્કૃષ્ટ સ્થિતિ તે આગળ કહી દીધી છે. આગળ ઉષ્ટ આયુ પ્રતિપાદનના કમે કહેલ જેનું જઘન્ય આયુષ્ય કહ્યું. હવે આગળ ન કહેઓની બંને પ્રકારની સ્થિતિ કહે છે. સાધારણ એટલે અનંતકાય વનસ્પતિઓ તેઓ સૂક્ષ્મ અને બાદર તથા સર્વ પ્રકામાં સૂક્ષ્મ, બાકી રહેલ બધાય પૃથ્વીકાય, અકાચ, તેઉકાય, વાયુકાયરૂપ સૂફમેની વનસ્પતિકાયના સૂક્ષ્મ તે સાધારણ વનસ્પતિ દ્વારા કહ્યા છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ રૂપ બંને પ્રકારના આયુષ્ય અંતમુહૂર્ત જ છે, જઘન્યથી અંતમુહૂર્તનું સ્વરૂપ નાનું અને ઉત્કૃષ્ટમાં તે જ અંતર્મુહૂતનું મેટું જાણવું. બીજું કોઈપણ જઘન્ય ઉત્કૃષ્ટને ભેદ નથી એમ બીજે પણ જાણવું, જે પૃથ્વીકાય વગેરે અપર્યાપ્તા જ મરે છે. તે પણ સર્વ પર્યાપ્તિઓ પૂરી નથી કરતા. તે અપર્યાપ્તાઓનું પણ જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ બંને પ્રકારે અંતમુહુર્ત જ આયુષ્ય છે. (૨૧૧) આ પ્રમાણે એક જીવન લઈ ભવાયુકાળ કહ્યો હવે તેના ઉપસંહાર પૂર્વક. જુદા જુદા જુવાને આશ્રયીને આયુ કહે છે. एक्कग जीकाउठिई एसा बहुजीविया उ सव्वद्धं । मणुय अपज्जताणं असंखभागो. उ. पल्लस्स ॥२१२॥ ગાથા : પહેલા કહેલ આ એક જીવાથી સ્થિતિ કહી, ઘણા શકચી સ્થિતિ તે સર્વશ્રી. જાણવી. અથયતા મનુએ તે પલચોપમના અસંખ્યાતમા ભાગ જેટલા જ હોય છે, (૨૧૨). Page #268 -------------------------------------------------------------------------- ________________ ભવાય કાળ ૨૪ ટીકાર્ય : આગળ કહેલા આ એક જીવાશ્રયી એટલે રત્નપ્રભાના નારક વગેરે જીવની આયુસ્થિતિ કહી, હવે ઘણું જીવ વિષયક તે બહુજીવિકા એટલે ઘણા જીવ સંબંધી સ્થિતિ તે સર્વકાળ હોય છે. એ કેઈ કાળ નથી કે જ્યારે સર્વે નારકે મરીને બીજી જગ્યાએ ઉત્પન્ન થયા હોય આમ થાય તે નરગતિ તે નારકાથી શૂન્ય થઈ જશે એમ તિર્યંચ વગેરે ગતિઓમાં પણ કહેવું તેથી જુદા જુદા છવાશ્રયીને સર્વકાળની રિથતિ છે. પ્ર : મૂળ અને ઉત્તર ભેટવાળા સર્વ માં આ પ્રમાણે જ છે કે કેટલાક ભેદમાં જ આ પ્રમાણે છે? ઉ : અપર્યાપ્ત મનુષ્ય કેઈક વખત એક, કેઈક વખત બે, કેઈક વખત ઘણા તે "ઉત્કૃષ્ટથી પાપમને અસંખ્યાતમે ભાગ જેટલા હોય છે. તે પછી જરૂર બાર મુહૂર્ત સુધી ફક્ત સર્વે મનુષ્યો પર્યાપ્તા જ હોય છે કેઈપણ અપર્યાપ્ત હોતા નથી. મનુષ્પગતિને ઉત્તિ વિરહકાળ આગમમાં બાર મુહૂર્તને જ કહ્યો છે તેથી જુદા જુદા છે આશ્રય આયુ-સ્થિતિ વિચારતા અપર્યાપ્તા મનુષ્ય સવકાળ નથી હોતા પૂ૫મને અસંખ્ય ભાગ જ હોય છે. નરકગતિ, દેવગતિને, બેઈદ્રિય, વગેરે તિર્યકરોને કોને કેટલે વિરહકાળ હોય છે, તે સિદ્ધાંતમાં કહેલ છે પરંતુ કઈ પણ કારણસર નારક વગેરે અપર્યાપ્તા કેટલા કાળ સુધી અવ્યવચ્છિન્ન હોય છે તે અહીં જણાવ્યું નથી તે અન્ય સ્થાનેથી જાણી લેવું. (૨૧૨) આ પ્રમાણે એક જીવ, અનેક જીવાશ્રયી ભવાયકાળ કો. Page #269 -------------------------------------------------------------------------- ________________ . પ્રકરણ-૨ જુ કાયસ્થિતિ કાળ હવે કાયસ્થિતિ કાળ કહે છે? एक्केक्क भवं सुरनारथाओ तिरिया अणंतभवकालं । पंचिंदिय तिरियनरा सत्तभवा भवग्गहणे ॥२१३॥ ગાથા : દેવ અને નારકેની એકેક ભવની, તિર્યંચાની અનંત ભવકાળની, પંકિય તિય અને મનુષ્યની સાત, આઠ ભવની કાયસ્થિતિ છે. (૨૩) ટીકાર્થ : અહીં કાય શબ્દ વડે પૃથ્વી વગેરે કામે લેવી. તે કાર્યમાં સ્થિતિ એટલે રહેવું તે કાયસ્થિતિ. મરી મરીને ફરી ત્યાં જે ઉત્પન્ન થવું તે. તે કાર્યોમાંથી કોઈ પણ કાને છેડયા વગર જીવની જે અવસ્થિતિ તે કાયસ્થિતિ, તવિષયક જે કાળ, તે કાયસ્થિતિકાળ, તે કાળ અહીં કહેવાનો છે. તેમાં દેવ અને નારકે પિતપતાની નિકાયમાં એભવ સુધી જ સતત રહે છે તે પછી મરી તિર્યંચ કે મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. પણ નારક કે ટેમાં ઉત્પન્ન થતા નથી આથી મરી મરીને ફરી ત્યાં જે ઉત્પન્ન થવા રૂપ કાયસ્થિતિ દેવનારને હેતી નથી. પરંતુ ભાવસ્થિતિ જ એમનામાં હોય છે. સામાન્યથી તિયા મરી મરીને ફરી તિર્યમાં ઉત્પન્ન થવા પૂર્વક અનંતકાળ સુધી રહે છે. અનંતાનંત ભવેને તે ભવ સંબંધી અનંતાનંત ઉત્સપિણિ અવસપિર્ણિ જેટલા કાળ સુધી રહે છે. ક્ષેત્રથી સંખ્યાતા પુદ્દગલ પરાવતી સુધી રહે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “હે ભગવંત, તિર્યંચ નિકે તિર્યંચ નિમાં કાળથી કેટલા વખત સુધી હોય છે? હે ગૌતમ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણીઓ અને ક્ષેત્રથી અનંતા લેક, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તો, તે પુદ્ગલ પરાવત આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ જાણવા. પ્ર.: હવે પચેંદ્રિય તિર્યંચ પચેંદ્રિય તિર્યંચમાં અને મનુષ્ય મનુષ્યમાં ફરીફરી ઉત્પન્ન થવા વડે કેટલાકાળ સુધી ઉત્પન્ન થાય છે? ઉ. : ફરીફરી ઉત્પન્ન થવા પૂર્વક ભવનું જે ગ્રહણ તે ભવગ્રહણ, તે ભવગ્રહણને વિચા રતા એટલે ભવગ્રહણ આશ્રયી કાયાસ્થિતિને વિચાર કરતા સાત અથવા આઠ ભવે સુધી તેમાં ઉત્પન્ન થવા પૂર્વક ઉત્કૃષ્ટથી રહે છે. કાળથી વિચારતા સાત પકોડ Page #270 -------------------------------------------------------------------------- ________________ કાસ્થિતિ કાળ ૨૪૩ વ અધિક ત્રણ પત્યેાપમ જેટલા કાળ ઉત્કૃષ્ટથી રહે છે. આને તાત્પર્યા આ પ્રમાણે છે. જો પૂ ક્રીડ વષઁના સ`ખ્યાતા વષઁ આયુષ્યવાળા પંચદ્રિયતિય ચા કે, મનુષ્યા (સંખ્યાતા વના આયુષ્યવાળા) એટલે ઉત્કૃષ્ટથી પૂ ક્રોડ વના આયુષ્યવાળા અનુક્રમે પચે'દ્રિય તિય ચ અને મનુષ્યામાં દ્વીફરી ઉત્પન્ન થાય તે દરેક સાત ભવે ઉત્કૃષ્ટથી ઉત્પન્ન થઈ શકે કાળથી ઉત્કૃષ્ટપણે સાત જ પૂક્રેડ વર્ષા થાય છે. જો સંખ્યાતા વર્ષાયુષ્યવાળા સાત ભવેા કર્યા પછી એ જીવા ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અસંખ્યાતા વર્ષાયુ પ ંચેન્દ્રિય તિય ખેંચ અને મનુષ્યમાં અનુક્રમે આઠમા ભવમાં ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે સંખ્યાતા વર્ષાયુવાળા અને અસખ્યાતા વર્ષાયુવાળા ભવ એકઠા કરવાથી પચેંદ્રિય, તિયચ અને મનુષ્યા બન્નેના આઠ ભવા થાય છે. નવમા ભવ નથી થતા, કારણેકે અસ`ખ્યાતા વર્ષાયુવાળા ભવ પછી તરત ખીજા ભવમાં અવશ્યમેવ દેવામાં ઉત્પત્તિ થાય છે. કાળથી ત્રણ પલ્યાપમ સાધિક સાત પૂર્વ ક્રીડ વર્ષ થાય છે માટે સંખ્યાતા વર્ષાયુ અને અસખ્યાત વર્ષાયુવાળાની અપેક્ષાએ સાત આઠ ભવ ગ્રહણ કહ્યું છે. (કરેલ છે) હવે એકેન્દ્રિય તિય ચાની કાયસ્થિતિ કહે છે. एगिदिय हरियतिय पागल परियट्ट या असंखेज्ज । अट्ठाइज्ज निओया असंख लोया पुढविमाई ॥ २१४॥ ગાથા : વનસ્પતિકાય સુધીના એકેન્દ્રિયો અસંખ્યાતા પુટ્ટુગલપરાવત કાળ સુધીની, નિાદાની અઢી પુગલ પરાવત સુધી, પૃથ્વીકાય વગેરે ક્ષેત્રથી અસખ્ય લાક પ્રમાણ સુધી રહે છે. (૨૧૪) ટીકા : જેના અંતમાં વનસ્પતિ છે તે હરિશ્તાન્ત, એટલે પૃથ્વી વગેરે એકેન્દ્રિયા, પૃથ્વી અ, તેજસ્, વાયુ, વનસ્પતિરૂપ સવ" એકેન્દ્રિય ફરી ફરી એકેન્દ્રિયમાં ઉત્પન્ન થવા રૂપે પોતાના સ્વરૂપને ન છેડવા પૂર્ણાંક અસંખ્યાતા પુદ્ગલ પરાવત કાળ સુધી રહે છે. પ્રજ્ઞાપનામાં કહ્યું છે કે “ હે ભગવત ! એકેદ્રિયા એકેન્દ્રિય રૂપે કાળથી કેટલા વખત હોય છે? ગૌતમ જધન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી અન ંતકાળ, કાળથી અનંતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ સુધી, ક્ષેત્રથી અનંતા લેાક, અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તી છે તે પુદ્ગલ પરાવર્તી આવલિકાના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. પ્ર. : જો એકેન્દ્રિયમાંથી નિગાઢ વનસ્પતિના જીવાને અલગ કરી ફક્ત નિંગાઇ જીવેની કાયસ્થિતિ વિચારીએ તેા કેટલી થાય ? Page #271 -------------------------------------------------------------------------- ________________ ઉત્તરઃ નિગોદ વનસ્પતિઓ ફરી ફરી ત્યાં જ ઉત્પન્ન થવા વડે તે ભાવને ન છોડતા અઢી પુગલ પરાવર્ત કાળ સુધી નિગોદમાં રહે છે. તે પછી બીજા સ્થાને ઉત્પન્ન થાય કહ્યું છે કે “હે ભગવંત ! નિગદ નિગદ રૂપે કેટલા સુધી હોય છે? ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, અનંતી ઉત્સર્પિણું અવસર્પિણી કાળ સુધી કાળથી, અને ક્ષેત્રથી અઢી પુદ્ગલ પરાવર્ત કાળ સુધી, વનસ્પતિની કાયસ્થિતિ અલગ કહી હોવાથી પૃથ્વી, પાણી, અગ્નિ અને વાયુમાં દરેકની પિતાની - કામાં ફરીફરી ઉત્પન્ન થવા પૂર્વક અસંખ્યાતા લેક સુધી રહે છે. એને તાત્પ થે આ પ્રમાણે છે. પૃથ્વીકાયે પૃથ્વીકાયમાં ફરીફરી ઉત્પન થવા વડે કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહે છે. ક્ષેત્રથી અસંખ્યાતા લેક એટલે અસંખ્યાતા કાકાશમાં જેટલા પ્રદેશ છે તેને દરેક સમયે અપડરતા જેટલી ઉત્સ પિણ અવસર્પિણ થાય છે. તેટલા કાળ સુધી તેમાં રહે છે. કહ્યું છે કે, “હે ભગવંત? પથ્વીકાય પૃથ્વીકાય રૂપે કેટલા કાળ સુધી રહી શકે છે? હે ગૌતમ?” જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, ક્ષેત્રથી અસંખ્યાતા લેક એ પ્રમાણે અપકાય, તેજસકાય, વાયુ કાયને પણ દરેકને પોતપોતાની કાયામાં ઉત્પન્ન થવા વડે ઉપર કહેલ સ્થિતિ જાણવી. આગળ એકેંદ્રિમાં પિતાની કાયામાં કે પરકાયમાં ઉત્પન થવા વડે પૃથ્વીકાય વગેરે એકેદ્રિની સામાન્યથી એકેન્દ્રિય કાળ કહ્યું હતું. અહીં તે પૃથ્વીકાય વગેરેને પિત પિતાની કાયામાં ઉત્પન્ન થવા પૂર્વકને તેઓને અલગ અલગ પથ્વી વગેરેના કાળ ભેદે વિચાર કર્યો છે માટે આગળ કહેલ એકેદ્રિયથી પથ્વીકાય વગેરેને કાયસ્થિતિમાં ભેદ છે. (૨૧૪). હવે પૃથ્વીકાય વગેરેની જ બાદર વગેરે ભેદો પૂર્વક વિશેષ પ્રકારે કાયસ્થિતિ કહે છે. कम्मछिइ बायराणं सुहमा असंखया भवे लोगो । अंगुल असंखभागो बायर एगिदिय तरुण ॥२१५॥ માથાર્થ : બાદર પૃથ્વી વગેરે ચારની મેહનીય કર્મ જેટલી સ્થિતિ સૂક્ષ્મની અસંખ્યાતા લોક પ્રમાણ, બાદર એકેદ્રિય વનસ્પતિકાયની અંગુલના સસંખ્ય ભાગ પ્રયાણ કાયસ્થિતિ છે. (૧૫) ટીકાર્થ : કર્મ શબ્દ વડે અહિ મેહનીય કર્મ જાણવું છે કે અહિં બાદર એવા સામાન્ય રૂપ કહેલ હોવા છતાં પણ આ વિશેષતા જાણવી કે બાદર પૃથ્વીકાય, અપકાય તેજસ્કાય, વાયુકાયના, પર્યાપ્ત અપર્યાપ્ત ભેદોની વિરક્ષા કર્યા વગર દરેક પિતપોતાની Page #272 -------------------------------------------------------------------------- ________________ કાયસ્થતિ કાળ કાયમાં ફરી ફરી ઉત્પન્ન થવા વડે મેહનીય કર્મની જે ઉત્કૃષ્ટસ્થિતિ સરોર કેડીકેડી 'સાગરોપમ કાળ સુધી રહે છે. આ સ્થિતિ એમની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. આને ભાવાર્થ આ પ્રમાણે છે. બાદર પૃથ્વીકાય બાદર પૃથ્વીકાયમાં જ ફરી ફરી ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સીત્તેર કેડાછેડી સાગરોપમ કાળ સુધી થઈ શકે એ પ્રમાણે અપકાય, તેજસ્કાય વાયુકાયની પણ પિતાપિતાની કાયમાં બાદરભાવને છેડયા વગર દરેકને આ પ્રમાણે જ કાળમાન કહેવું કહ્યું છે કે, “હે ભગવંત! બાદર પૃથ્વીકાર્ય બાદર પૃથ્વીકાયમાં કાળથી કેટલે કાળ હેય? હે ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સીત્તોર કેડીકેડી સાગરેપમ. એ પ્રમાણે અપકાય, તેઉકાય અને વાયુકામાં સૂમ નામ કર્મને ઉદયવાળા સૂમ, સૂફમાં જ ફરી ફરી ઉત્પન્ન થવા વડે સૂક્ષ્મપણને ન છેડતા અસંખ્યાત લેક સુધી રહે છે અને ભાવાર્થ આ પ્રમાણે છે. સૂક્ષ્મનામ કર્મના ઉદયવાળા ફરી ફરી સૂક્ષ્મપણે ઉત્પન્ન થવાપૂર્વક સૂમ ભાવને ન છોડતા અસંખ્યાતા કાકાશમાં રહેલ દરેક પ્રદેશને દરેક સમયે અપાર કરવા પૂર્વક અપડારતા જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ થાય તેટલા કાળ સુધી તેમાં રહે છે. કહ્યું છે કે - “હે ભગવંત! સૂમે, સૂકમાં કેટલે કાળ હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ એટલે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ, કાળથી ક્ષેત્રથી અસંખ્યાતા લેકપ્રમણ એ પ્રમાણે સૂમ પૃથ્વીકાય, અપૂકાય, તેજસકાય, વાયુકાય અને વનસ્પતિકાય અને સૂક્ષ્મ નિગદને પણ કહેવા. પ્ર. : આગળ બાદર પૃથ્વી, અપૂ, તેલ, વાયુકાય રૂ૫ એકેંદ્રિયની દરેકની સીત્તેર કેડાછેડી . • સાગરોપમની સ્થિતિ કહી પરંતુ બાદર એકેંદ્રિય વનસ્પતિકાયની કેટલી સ્થિતિ છે? ઉ. ? બાદર એકેંદ્રિય વનસ્પતિકાયની બાર એકેંદ્રિય ઉત્પન્ન થવા વડે કરી મંગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્રખંડમાં જેટલા પ્રદેશની રાશિ છે. તેટલા પ્રમાણ તેની કાયસ્થિતિ છે. એના ભાવાર્થ આ પ્રમાણે જાણ. બાદર વનસ્પતિકાય જીવ બાદર વનસ્પતિકામાં જ ફરી ફરી ઉત્પન્ન થાય તે અંગુવના અસંખ્યાતમાં. ભાગરૂપ ક્ષેત્ર ખંડમાં રહેલ પ્રદેશને દરેક સમયે અપહરણ કરવા પૂર્વક અપહરીએ તે જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી, અવસર્પિણી કાળ થાય તે કાળ પ્રમાણ સુધી રહે છે. અહીં એકેંદ્રિય અને તરૂ, તે બાદર એકેંદ્રિય તરૂ બાદર એકેદ્રિય તરૂ તે બાદર એકેદ્રિય તરૂમાં, એ પ્રમાણ સમાસ કરે તેથી આ પ્રમાણે અર્થ થાય કે પૃથ્વી વગેરે ભેદની વિવક્ષા વગર સામાન્ય રૂપે વિચારતા આગળ ન કહેલ બાદર વનસ્પતિ જીવની આ કાયસ્થિતિ જાણવી. Page #273 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ જીવસમાસ કહ્યું છે કે, હે ભગવંત! ખાદર ખાદર રૂપે કેટલા કાળ હોય છે હૈ ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ કાળથી અસ"ખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી, ક્ષેત્રથી અંશુલના અસંખ્યાતમા ભાગ. એ પ્રમાણે ખાદર વનસ્પતિ કાચા બાદર વનસ્પતિકાયમાં કાળથી કેટલે કાળ હાય છે ? ઉપર કહ્યા પ્રમાણે જ કહેવુ.” (૨૧૫) હવે વિશેષ વિચારણા પ્રસ ંગે ખાદર પર્યાપ્તાની કાયસ્થિતિ કહે છે. वायर पजताणं वियलसपज्जत इंदियाणं च । उक्सा काय वाससहस्सा उ संखेज्जा ॥ २१६॥ ગાથાય :- બાદર પર્યાપ્તાએ વિંકલે ચિચ પર્યાપ્ત પચેન્દ્રિયાની ઉત્કૃષ્ટ કાર્યસ્થિતિસ ખ્યાતા હજાર વર્ષાં જાણવી. (૨૧૬) ટીકા : બાદર પર્યાસાઓની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ સભ્યતા હજાર વર્ષોંની છે. અહી આ પ્રમાણે સમુદાય રૂપે કહેલ હાવા છતાં પણ સિદ્ધાતરૂપ સમુદ્રને જોતા વિશેષ પ્રકારે વ્યાખ્યા જાણવી. તે આ પ્રમાણે, જ્યારે સામાન્યથી ખાદર પર્યાપ્ત જીવાનુ આદર પર્યાપ્તામાં જ કરી ફરી ઉત્પન્ન થવા વડે તે ભાવને ન છોડના જે કાયસ્થિતિ હોય તે ત્યારે ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃર્થત્વ પ્રમાણ કાયસ્થિતિ હોય છે. કહ્યું છે કે “હે ભગવંત ! બાદર પર્યામા આદર પર્યાપ્તામાં કાળથી કેટલા વખત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી અ તમુ હત ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃથત્વ કાળ પ્રમાણ હાય.” હવે વિશેષ પ્રકારે બાદર પ્રર્યામાની કાસ્થિતિ વિચારીએ તે માદર પૃથ્વીકાય પર્યાપ્તા તે ભાવને છેડ્યા વગરની તેમની સંખ્યાતા હજાર વર્ષોંની કાયસ્થિતિ છે, એ પ્રમાણે ખાદર પર્યાપ્તા અપંકાય, વાયુકાય, પ્રત્યેક શરીરી વનસ્પતિકાયની પણ દરેકની સખ્યાતા હજાર વર્ષોની કાયસ્થિતિ કહેવી, તેમને વિશેષરૂપે વિચારતા સૂત્રમાં સ ંખ્યાતા હજાર વર્ષની સ્થિતિના પ્રસ ંગે ખાદર પર્યાપ્તા કહ્યા છે એમ માનવું, આદર પર્યાપ્ત તે કાર્યાની વિશેષથી કાયસ્થિતિ વિચારતા સખ્યાતી અહારાત્રી કહેવી. જેથી કહ્યું છે કે, “પર્યાપ્ત ખાદર તેઉકાય, હે ભગવંત! ખાદર તેઉકાય પર્યાપ્તામાં કાળથી કેટલે વખત હેાય ? હૈ ગૌતમ ! જઘન્યથી અંતમુહૂત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા ત્રિદિવસો.” ખાદર પર્યાપ્ત નિગેાદ તેના ભાવને ન છેડતાં જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતમુહૂત સુધી જ રહે છે. જેમની સ ́પૂર્ણ ઇન્દ્રિયા નથી તે એઈન્દ્રિય, તેઇંદ્રિય, ચરિદ્રિય રૂપ વિકલે‘પ્રિયા છે. તે દરેકની આગમાનુસારે કાયસ્થિતિ જાતે જ જાણીને કહેવી. અહીં આગળ Page #274 -------------------------------------------------------------------------- ________________ માહિતિ કાળ - સંખ્યાત હજાર વર્ષ રૂપ કાયસ્થિતિ જેડવી નહીં. કારણ કે સિદ્ધાંત સાથે અસંગત હોવાના કારણે. પ્ર. તે પછી સિદ્ધાંતમાં એમની કેટલી કાયસ્થિનિ કહી છે? તે કહે ? ઉ. જે પર્યાપ્ત અપર્યાપ્ત ને ભેદ કર્યા વગર સામાન્ય રૂપે બેઈદ્રિય વગેરે દરેક વિકલેંદ્રિયની કાયસ્થિતિ કહીએ તે સંખ્યાતા કાળ સ્વરૂપ જ તેને માનવીએ કહ્યું છે કે, “હે ભગવંત ! બેઈદ્રિય બેઈદ્રિય રૂપે કાળથી કેટલે વખત હોય છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા કાળ એ પ્રમાણે તે દ્રિ, ચઉરિટ્રિયેનો પણ જાણવી.” હવે ચાલુ ગાથામાં શરૂઆતમાં જણાવેલ પર્યાપ્તા વિશેષણ બેઈન્દ્રિય વગેરે જોડીને વિચારીને એ તે પર્યાપ્તાબેઈન્દ્રિયની સંખ્યાતા વર્ષે, તેઈટ્રિયેની સંખ્યાના દિવસે, અને ચઉરિંદ્રિયની કાયસ્થિતિ સંખ્યાતામાસની થાય છે. કહ્યું છે કે “હે ભગવંત ! બેઈદ્રિય પર્યાપ્તાએ બેઈદ્રિય પર્યાપ્તામાં કેટલે વખત હોય છે? હે ગૌતમ! જઘન્યથી અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષે, એ પ્રમાણે તેઈદ્રિય પર્યાપ્તાએ પણ, પરંતુ સંખ્યાતા રાત્રિ દિવસે એ પ્રમાણે ચઉરિંદ્રિય પર્યાપ્તાએ પણ, પરંતુ સંખ્યાતા વર્ષો.” પર્યાપા એટલે પરિપૂર્ણ, સંપૂર્ણ ઈદ્રિય સાથે જેઓ રહેલા છે તે અપર્યાપ્ત પંચેદ્રિ એટલે પંચેંદ્રિયે. તે પંચેંદ્રિયે પર્યાપ્ત પર્યાતના ભેદ વગર સામાન્ય રૂપે તેમની કાયસ્થિતિ સાધિક હજાર સાગરેપમ ઉત્કૃષ્ટપણે કહ્યું છે કે, “હે ભગવંત! પંચૅક્રિયે, પંચેન્દ્રિમાં કાળથી કેટલે વખત હોય છેહે ગતમ! જઘન્યથી અંતમુહૂર્ત ઉત્કૃષ્ટથી સાધિક હજાર સાગરેપમ.” હવે અહીં પણ પર્યાપ્ત વિશેષણ લઈએ તે 'પદ્રિય પર્યાતાઓનો સાગરોપમ શત પૃથકૃત્વ ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે. કે “હે ભગવંત! પર્યાપ્ત પદ્રિ પર્યાપ્ત પંચંદ્રિયમાં કાળથી કેટલો વખત હોય? હે ગૌતમ ! જઘન્યથી અંતમુહુર્ત ઉત્કૃષ્ટથી સાગરોપમ શત્ પથકત્વ.” માટે અહિં પણ અસંખ્યાતા હજાર વર્ષ રૂપ કાયસ્થિતિ ઘટતી નથી. પરંતુ અલગ કરીને યથાયોગ્ય જ તે કાયસ્થિતિ કહેવી. બીજા આચાર્યો વિકલૈંદ્ધિ અને પંચૅટ્રિમાં પર્યાપ્ત વિશેષણ લઈને દરેક ઠેકાણે સંખ્યાતા હજાર વર્ષ રૂપ કાયસ્થિતિને વર્ણવે છે તેને અભિપ્રાય તે તેઓ જાણે. (૨૧૬) ( આ પ્રમાણે હમણાં સામાન્યથી પંચેદિની, પંચૅટ્રિમાં ફરી, ફરી ઉત્પન્ન થવા. રૂપ કાયસ્થિતિ કહી. હવે તે સંખ્યાતા વર્ષના આયુવાળા પંચૅક્રિય તિર્યંચ અને મનુષ્યોની સંખ્યાત અસંખ્યાત વર્ષના આયુવાળા પચંદ્રિય તિર્યંચ મનુષ્યમાં ઉત્પન્ન ' થવા રૂપ કાયસ્થિતિ કહે છે.” Page #275 -------------------------------------------------------------------------- ________________ ૩૮ એસ तिणिय पल्ला भणिया कोडीपुहुतं च होई पुख्वाणं । पंचिदिय तिरियनराणमेव उक्कोस कायठिह ॥२१७॥ ગાથા : પાંચ દ્રિય તિય ઇંચ અને મનુષ્યની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ ત્રણ પલ્યોપમ અને પૂર્વ ક્રોડ પૃથ′′ કહી છે. (૨૧૭) ઢીકાશ : અહિં પૂર્વ ક્રોડ વર્ષાયુવાળા પાંચેન્દ્રિય તિર્યંચ, પૂર્વ ક્રોડ (પૂર્ણાંકોડ) વર્ષાયુાળા પંચેન્દ્રિય તિય ચામાં ફરી ફરી ઉત્પન્ન થાય તે ઉત્કૃષ્ટથી સાતવાર ઉત્પન્ન થાય એ પ્રમાણે પૂર્વ ક્રોડ પૃથકત્વ રૂપે અહીં સાત પૂક્રોડ થાય છે. આઠમી વારમાં જો એ તિયચમાં ઉત્પન્ન થાય તેા નક્કી અસંખ્યાત વર્ષાયુવાળામાં જ ઉત્પન્ન થાય ત્યાં પણ ત્રણ પચેપમનું ઉત્કૃષ્ટથી આયુષ્ય હોય. એમ પંચેન્દ્રિયતિય ચાની આઠેલવા વડે પૂકોડ પૃથ સાધિક ત્રણ પત્યેાપમની કાસ્થિતિ થાય છે. એ પ્રમાણે સંખ્યાતાવર્ષાયુવાળા ઉત્પન્ન થતા મનુષ્યાની પશુ ઉત્કૃષ્ટ સ્થિતિ રૂપ સખ્યાત અસંખ્યાત જર્જાયુંમાં ઉપર પ્રમાણે સ‘પૂર્ણ વિચારણા જાણી લેવી. (૨૧૭) હવે પર્યાપ્ત વગેરેની કાયસ્થિતિ કહે છે. पज्जत्तय सयलिंदिय सहस्सम भहियमुयहि नामाणं । दुगुणं च तसतिभवो सेस विभागो मुहुत्त्ता ॥२१८॥ ગાથાથ : સકલે‘પ્રિય પર્યાતની હુંજાર સાગરોપમ સાધિક, ત્રસપણામાં બમણા મેટલે બે હજાર સાંગરોપમ અને શેષ વિભાગ એટલે જાન્યથી અંતમુ ત ની કાયસ્થિતિ છે. (૨૧૮) ટીકા : પર્યાપ્તની પર્યાપ્તમાં ફરી ફરી ઉત્પન્ન થવા રૂપ એટલે કોઇ વખત લબ્ધિથી, કોઇ વખત કાણુથી, તે ભાવને છેાડયા વગર સાધિક સાગરોપમ શતપૃથત્ય ઉત્કૃષ્ટ કાર્યાસ્થતિ થાય છે. કહ્યુ કે, હે ભગવંત! પર્યાપ્ત પર્યાપ્તમાં કાળી કેટલા વખત હાય છૈ? હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂત, ઉત્કૃષ્ટથી સેા સાગરોપમ પૃથક્ત્વ સાધિક, સકલ એટલે સપૂર્ણ પાંચે ઇન્દ્રિયા જેમને છે તે પ ંચેન્દ્રિયા સકલેન્દ્રિય કહેવાય છે. તે પચે દ્રિયની ઉદધિ એટલે સાગરાપમા, તે સાગરોપમ સાધિક કાયસ્થિતિ છે. પ્ર, આ વાતતા આનાથી આગળની એક ગાથામાં નિશ્ચય કર્યાં છે તે પછી અહીં ફરી શા માટે આ વાત કરી છે ? Page #276 -------------------------------------------------------------------------- ________________ કાશસ્થિતિ કાળ ૨૪૯ ઉ. : સાચી વાત છે પરંતુ પૂર્વમાં બે વ્યાખ્યા કરાઈ હતી. તેમાં પહેલી વ્યાખ્યા પર્યાપ્ત વિશેષણ રૂપ પક્ષમાં પર્યાપ્ત વિશેષણવાળા પંચંદ્રિયની કાયસ્થિતિ કહીં છે. અહીં તે વિશેષણ વગરનાની કાયસ્થિતિ કહેવાઈ આ તફાવત છે. પહેલી વિશેષણ વગરની વ્યાખ્યાનો પક્ષ અમને અમાન્યની જેમ જણાય છે. બીજા આચાર્યો પર્યાપ્ત પંચૅટ્રિયેની સાધિક હજાર સાગરેપમની કાયસ્થિતિ છે એમ અહીં વ્યાખ્યા કરે છે. તે અગ્ય છે, કારણ કે સિદ્ધાંતમાં સાધિક સાગરોપમ શત પૃથવ પ્રમાણવાળી જ કાયસ્થિતિનું તેમને માટે પ્રતિપાદન કર્યું છે. પુનરૂક્તતા વગેરે દેષને સંભવ હવાથી ફરી કહેતા નથી. ત્રની કાયસ્થિતિ બમણા હજાર સાગરોપમ સાધિક કાયસ્થિતિ જાણવી. બમણા એટલે સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમ જાણવી. કહ્યું છે કે, “હે ભગવંત! ત્રસકાય ત્રસકાયમાં કાળથી કેટલે વખત હોય? હે ગૌતમ! જઘન્યથી અંતમું હતું, ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ અધિક સંખ્યાના વર્ષોમાં આ પ્રમાણે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહી. છે. હવે જઘન્ય કાયસ્થિતિ કહે છે, ઉત્કૃષ્ટ કાયસ્થિતિના પક્ષથી જે બાકી રહેલ કાયસ્થિતિને વિભાગ પક્ષ, તે અહીં જઘન્ય કાયસ્થિતિ રૂપ જાણવી. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે તે બનેના અંતર રૂપ રહેલ ભાગ તે મધ્યમ છે તે સુખપૂર્વક જાણી શકાય છે. તે જઘન્ય કાયસ્થિતિ રૂપ વિભાગ મુહર્તની અંદરને દરેક ઠેકાણે જાણ. જે જે માં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આગળ હી છે તે સર્વ સ્થાનમાં જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણુ કાયસ્થિતિ જાણવી. - આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ પૂર્વક એકેક જીવને કાયસ્થિતિ કાળ કહ્યો. જુદા જુદા છવાશ્રયી કાયસ્થિતિ કાળની પ્રતિજ્ઞા તે પહેલા પણ કરી નથી કારણકે જુદા જુદા છ હંમેશા ઉપસ્થિત હોય છે. માટે તેના વિચારને અહીં અસંભવ છે. હવે ગુણ વિભાગ કાળની વિવક્ષા કહે છે. (કરે છે) Page #277 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ ગુણ-વિભાગ કાળ मिच्छा अविरयसम्मा देसविरया पमत इयरे य। नाणाजीव पडुच्च उ सव्वे कालं सजोगी य ॥२१९॥ ગાથાર્થ:- મિથ્યાત્વ, અવિરત સમ્યગદષ્ટિ, દેશ વિરત, પ્રમત અને અપ્રમત સગી કેવલી ગુણસ્થાનકો જુદા જુદા છવાશચી સર્વ કાળ હોય છે. (૧૯) ટીકાઈમિથ્યાત્વ, સાસ્વાદન, મિત્ર, અવિરત સમ્યફૂલ વગેરે ગુણસ્થાનના વિભાગ વડે જે કાળ કહે તે ગુણવિભાગ કાળ કહેવાય. તે ગુણસ્થાનકે આશ્રય વગરના નથી આથી તે ગુસ્થાનકવાળા મિથ્યાદ્રષ્ટિ વગેરે જીવોને કાળ કહે છે તેમાં મિથ્યાષ્ટિ ગુણસ્થાનકે જુદા જુદા જુવાશ્રયી સર્વકાળમાં વ્યવહેદ વગર સતત હોય છે તે મિદષ્ટિએ નરક મનુષ્ય દેવગતિમાં મોટે ભાગે અસંખ્યાતા હોય છે. અને તિર્યંચ ગતિમાં અનતા હમેશા અવ્યવચ્છેદ પણ હોય છે. એ પ્રમાણે અવિરત સમ્ય દ્રષ્ટિ વગેરે એટલે દેશવિરત પ્રમત, અપ્રમત અને સગી કેવલીએ સર્વ કાળ હોય છે અવિરત સમગણિ અને દેશવિરતમાં દરેક ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે પ્રદેશરાશિ પ્રમાણુ જીવે છે. પ્રમત સંતે ક્રોડહજાર પ્રથકૃત્વ પ્રમાણ, અપમત યતિએ સંખ્યા અને સગી કેવલીઓ કોડ પૃથકૂવ પ્રમાણ હંમેશા અવ્યવચ્છેદ રૂપે સતત હોય છે એમ આગળ કહ્યું છે. (૨૧) હવે સાસ્વાદન અને સમ્યગદ્વષ્ટિઓનું કાળમાન કહે છે. पल्ला संखिज्ज भागो सासण मिस्सा य हुँति उक्कोसं । अविरहिया य जहण्णेण एक्कसमयं मुहुर्ततो ॥२२०॥ ગાથાર્થ- સાસ્વાદન સમ્યક્દષ્ટિ અને ઉત્કૃષ્ટથી પાપમના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને જઘન્યથી એક હજાર અને અંતર્મુહૂર્ત કાળ સુધી અવિરહિત હોય છે. ટીકાઈ : સાસ્વાદન સમ્યક્ત્વ અને સમ્ય મિથ્યાષ્ટિએ જુદા જુદા છ આક્ષી જઘન્યથી યથાયોગ્ય એક સમય અને અંતર્મુહૂર્તકાળ છે અને ઉત્કૃષ્ટથી બન્ને ક્ષેત્ર પત્યેઅમને અસંખ્યાતમે ભાગ પ્રમાણુ કાળ સુધી અવ્યવચ્છિન્ન હોય છે પછી જરૂર અંતર પડે છે અને તાત્પર્યાથે આ પ્રમાણે છે. સાસ્વાદન સમ્યકષ્ટિએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ક્ષેત્ર પલ્યોપમના અસંખ્યાતમા ભાગે રહેલ પ્રદેશ પ્રમાણને દરેક સમયે Page #278 -------------------------------------------------------------------------- ________________ ગુણ વિભાગકાળ ૧. એક એક પ્રદેશના અપહાર કરતા જેટલે સમય લાગે તેટલો સમય અસંખ્ય ઉત્સર્પિણી અવસર્પિણી કાળ જેટલા જાણવા. એટલે આટલા કાળ સુધી ચારે ગતિમાં અવિહિત પણે સતત સાસ્વાદની જીવા મળે છે તે પછી અવશ્યમેવ અંતર પડે છે. એ પ્રમાણે સય્યદૃષ્ટિએની પણ વિચારણા કરવી પર’તુ જઘન્યકાળમાં એમને અંતર્મુહૂત કાળ પૂર્ણ થયા પહેલા તે ગુણના અભાવના નિષેધ છે સાસ્વાદની સમ્યક્ત સમય પછી તરત અભાવ સભવે છે (૨૨૦) सासायणेगुजीविय एक्कगसमयाइ जाव छावलिया । अवरूक्कोसं मुहुर्ततो ॥२२२॥ सम्म मिच्छदिठी ગાથા: :- સાસ્વાદન ગુણસ્થાનક એક જીવાશ્રયી એક સમયથી લઇ છ આલિકા સુધી છે. અને મિત્રદ્રષ્ટિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી એક જીવાશ્રયી અંતમુ દૂત કાળ સુધી છે. (૨૨૧) ટીકા ; જે કાળ વિશેષમાં એક છત્ર હોય તે એક જીવિક કાળ છે. સાસ્વાદનના એક જીવિક કાળ । ‘સાસ્વાદન એકજીવિક કાળ કહેવાય છે તે એક જૈવિક કાળ કયા છે? એક સાસ્વાદની જીવ આગળ કહેલ ગુણસ્થાનક વિચારમાં બતાવેલ ન્યાયાનુસારે પ્રાપ્ત કરેલ સાસ્વાદન ભાવને કોઇ એક સમય સુધી રહે, કાંઈ એ સમય, ખીજા ત્રણ સમય, એમ કાઈ ઉત્કૃષ્ટથી છ આવલિકા સુધી રહીને અવશ્ય મિથ્યાત્વને પામે છે એમ એક સાસાદન જીવને જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ કહ્યો છે. મિશ્રદ્રષ્ટિ એક જીવ પર એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત કાળ હોય છે. જધન્યમાં અંતમુ ખૂંત નાનુ હાય છે અને અને ઉત્કૃષ્ટમાં મોઢું જાણવુ', (૨૨૧) હવે મિથ્યાત્વકાળ કહે છે. તેમાં અનાદિ અનત વગેરે ચાર લાંગાની પ્રરૂપણા જાણવી તે આ પ્રમાણે-: અનાદિ અનંત, રઅનાદિ સાંત, સાદિ અનંત, ૪સાદિ સાંત. આ ભાંગામાં ત્રીજો ભાંગા છેાડીને બાકીના ત્રણ ભાંગામાં એક જીવાશ્રયી મિથ્યાત્વના સ'ભવ છે તે ખાવે છે. मित्तमणाईयं अपज्जवसिथं सपज्जवसियं च । साइयसपज्जवसियं मुहुत्त परियट्टमणं ॥ २२२ ॥ ગાથાર્થ : મિથ્યાત્વ અનાદ્રિ અપ વસિત તથા અનાદિ સપ વસિત તથાસાદિ સય વસિત જે તસુ હત'થી આ પુદ્દગલ પરાવત કાળ સુધી હોય છે. (૨૨) Page #279 -------------------------------------------------------------------------- ________________ ર૫રં. સમાસ 1 ટીકાર્થઃ સમ્યક્ત્વને આવરણ કરનાર પુદ્ગલેના ઉદયથી પ્રાપ્ત થયેલ વિપતિ રૂચિરૂપ તે મિથ્યાત્વ તે અભવ્ય રૂપ એક જીવાશ્રયી અનાદિ અનંત રૂપ પહેલે ભંગ થાય છે. અભવ્યને મિથ્યાત્વ અનાદિ કાળથી હોય છે અને ભવિષ્યમાં પણ તે મિથ્યાત્વને અભાવ થવાનું નથી. માટે અનાદિ અનંતકાળ. અનાદિ સાંત રૂપ બીજો ભાંગે અનાદિ કાળથી મિથ્યાદ્રષ્ટિ એવા ભવ્યજીવને હોય છે. અહીં ગાથામાં સપર્યવસિત સાથે અનાદિ જોડવું. અનાદિકાળથી ભવ્યજીવને તે મિથ્યાત્વ છે. અને ભાવિકાળમાં તે મિથ્યાત્વને ભવ્યત્વને અન્યથા અનુપત્તિ હેવાથી અંત થવાને છે. માટે અનાદિ સાંત. અહીં કેઈક અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભવ્યજીવ તથા ભવ્યત્વ પરિપાકના કારણે કદાચ સમ્યક્ત્વને પામી કોઈક કારણથી ફરીથી પતિત થઈ મિથ્યાત્વને પામે ત્યારે તેને તે મિથ્યાત્વની ફરી પ્રાપ્તિ રૂપ શરૂઆત થાય છે. ફરીવાર જ્યારે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મિથ્યાત્વને દૂર કરે ત્યારે તે મિથ્યાત્વને જરૂર અંત થતો હોવાથી તે સાત જ કહેવાય. ઉત્કૃષ્ટથી પણ અપાધં પુદ્ગલ પરાવર્ત સુધીમાં તે જીવને અવશ્ય મુક્તિની પ્રાપ્તિ થાય છે. માટે તે જીવ સંબંધી મિથ્યાત્વ સાંત હોય છે. માટે પ્રતિપતિત સમ્યગદ્વષ્ટિ ભવ્યનું જે મિથ્યાત્વ તે સાદિસાંત રૂપ ચેથા ભાંગામાં હોય છે એમ કહેવાય. સાદિ અનંત રૂપ ત્રીજા ભાગમાં મિથ્યાત્વ હતું જ નથી. પ્રતિપતિત સમ્યગષ્ટિને જ મિથ્યાત્વની શરૂઆત રૂપ સાદિ હોય છે. અને તે મિથ્યાત્વ અપાઈપુદ્ગલ પરાવર્ત સુધીમાં સમ્યક્ત્વ ભાવ વડે નિયમો અંત થાય છે. માટે અપર્યવસિતપણાને સર્વથા અસંભવ છે. ફક્ત . પ્રરૂપણ માત્ર જ આ ભંગ અહીં બતાવ્યો છે. પ્ર : સાદિ સપર્યવસિત મિથ્યાત્વ કેટલે કાળ રહે છે? ઉ. અહીં ગાથા છંદને ભંગ થતું હોવાથી અંતઃ શબ્દ ન કહ્યો હોવા છતાં ભીમ પરથી ભીમસેન જણાય છે. એ ન્યાયે જઘન્યથી અંતમુહૂર્ત કાળ જાણુ. ઉત્કૃષ્ટથી દેશેન અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ સુધી સાદિ સંપર્યવસિત મિથ્યાત્વ રહે છે. જેમ કોઈ અનાદિ મિથ્યાદ્રષ્ટિ સમ્યકત્વ પામીને ફરીથી પતિત થઈ મિથ્યાત્વે અંતમુહૂર્ત કાળ રહી ફરી સમ્યક્ત્વ પામે. એ પ્રમાણે સાદિ સપર્યવસિત મિથ્યાત્વ જઘન્ય કાળ થાય છે. બીજે સમ્યક્ત્વ પામીને ફરી મિથ્યાત્વે જ અરિહંત વગેરેની આશાતના વગેરે ઘણા પાપ કરવા પૂર્વક અપાઈપુદ્ગલ પરાવર્ત કાળ સુધી ભમાં ભમીને પછી અવશ્યમેવ સમ્યક્ત્વને પામે છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ કાળ થાય છે. (૨૨૨) આ પ્રમાણે જુદાજુદા છવાશ્રયી કાળવિચાર આઠ ગુણસ્થાનકને કહ્યું. તેમાં મિથ્યાત્વ, સાસ્વાદન, મિશ, ગુણઠાણા રૂપ ત્રણ ગુણ સ્થાનકોને એક જીવાશ્રયી કાળવિચાર કર્યો. હવે અવિસ્ત સમ્યગદર્શન દેશવિરત, સગી રૂપ ત્રણ ગુણઠાણાને કાળ કહે છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ગુણ વિભાગ કાળ પર્ક तेतीसउयहिनामा साहिया हुँति अजयसम्माणं । देसजइ सजोगीण य पुव्वाणं कोडिदेसूणा ॥२२३॥ ગાથાર્થ : અવિરત સમ્યકત્વનો સાધિક તેત્રીસ સાગરોપમ કાળ છે. દેશવિરત અને સગી કેવલિનો દેશોન પૂર્વક્રોડ વર્ષને કાળ છે, (૨૩) ટીકાથ: અવિરત સમ્યવીઓમાંથી કઈક એક સંયકવી જીવાશ્રયી સમ્યક્ત્વને સાધિક તેત્રીસ સાગરોપમની સ્થિતિ થાય છે. તે આ પ્રમાણે - કઈક સ્થાનથી ઉત્કૃષ્ટ સ્થિતિવાળા અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થાય, અને ત્યાં અવિરત સમ્યકત્વીરૂપે તેત્રીસ સાગરેપમ સુધી રહે છે. ત્યાંથી અવીને અહીં આવીને પણ જ્યાં સુધી વિરતિ ન મળે ત્યાં સુધી તે અવિરત સમ્યક્ત્વી રૂપે જ રહે છે. એ પ્રમાણે એક અવિરત સમ્યક્ત્વને ઉત્કૃષ્ટથી સાધિક તેત્રીસ સાગરેપમ પ્રમાણ કાળની સ્થિતિ સિદ્ધ થાય છે. પ્ર. કેઈક વિજય વગેરે વિમાનમાં તેત્રીસ સાગરેપ અવિરત સમ્યક્ત્વી રૂપે રહી, જે અહીં આવીને પણ વિરતિને સ્વીકારતા નથી, પરંતુ સમ્યકત્વ ભાવમાં રહી અંતે બારમાં દેવલ કે ઉત્પન્ન થાય છે. તેના નિર્દેશ અનુસાર પંચાવન સાગરેપમ વગેરેના કાળ સંભવે છે, તે અહીં આટલે જ કાળ કેમ કહ્યો? ઉ. . સાચી વાત છે. પરંતુ આ ક્રમાનુસારે સતત અવિરત સમ્યફી પણું જ શું નથી હતું કે બીજું કોઈ કારણ હોય તે તે બહુશ્રુતે જ જાણે છે. ' દેશયતિ એટલે દેશવિરત, સગિ કેવલી આ બન્નેને એક જીવાશ્રયી દરેકને ઉકાળ દેશેને પૂર્વક્રોડ વર્ષને છે. ગર્ભમાં રહી જ સાધિક નવ મહિના પસાર કરી ઉત્પન્ન થયેલ એવા આઠ વર્ષ સુધીના વિરતિને યોગ્ય થતા નથી તે પછી દેશવિરતિને સ્વીકારે અને સર્વવિરતિ સ્વીકારવા પૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જે દેશવિરતિ કે સગી કેવલી છે. તે બન્નેને પૂર્વકૅડ વર્ષનું આયું હોય તે તેમને ઉપર કહેલ સ્વરૂપ વડે કંઈક નવ વર્ષ જૂના પૂર્વક્રોડ વર્ષને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ અલગ જાળવે. (૨૨૩) - હવે આજ અવિરત, દેશવિરત, સગી કેવલિઓને જઘન્ય કાળ તેમજ બાકી રહેલ ગુણસ્થાનકને જઘન્ય ઉત્કૃષ્ટ ભેદવાળો કાળ કહે છે. एएसि च जहणं खवगाण अजोगि खीणमोहाणं । नाणाजीवे एगं परापरठिई मुहुर्ततो ॥२२४॥ ગાથાર્થ: આગળની ગાથામાં (ર૩) કહેલ ગુણસ્થાનકનો જઘન્યકાળ તેમજ ક્ષેપકે, અગી કેવલિઓ તથા ક્ષીણમેહીને જુદા જુદા છવાશ્રયી કે એક જીવાશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. (૨૪) Page #281 -------------------------------------------------------------------------- ________________ જ જીસમાસ ટીકાથ : ગાથામાં ચ કાર છે તે ભિન્નક્રમ એટલે વિષયાંતરમાં ઉપર જોડાશે, આગળની (૨૨૩) ગાથામાં કહેલ અવિરત સમ્યક્ત્વી, દેશવિરત અને સચેગી કેવલીએ દરેકના જઘન્યકાળ અંતર્મુહતના જાણવા. ગાથાના છેડે કહેલ મુત્યુત્તતો ના ખર્ચેછળ સાથે સંબંધ કરવા એમના જધન્યકાળ આ પ્રમાણે જાણવા અનાદિ મિથ્યાદ્રષ્ટિ વગેરે કોઇક અવિરત સમકિત પ:મીને અંતર્મુહૂત' પછી ફરી મિથ્યાત્વ પામે એ રીતે અવિરત સમ્યક્ત્વના જઘન્ય અંતમ`ડૂત કાળ જાણવા. અવિરત વગેરે કાઇક એક અંતર્મુહૂત દેશવિરતિને સ્વીકારી ફરી અવિરતપણાને પામે ત્યારે દેશવિરતિને જઘન્યકાળ સિદ્ધ થાય છે. અંતકૃત કેવલીઓને સયોગી કેવલીપણું અંતમુહૂત જ ડૅાય છે. તે પછી યેગિપણાના સ્વીકાર કરી મેક્ષ મેળવે છે. આ પ્રમાણે જુદાજુદા જીવાશ્રયી આઠ ગુણુઠાણામાંથી મિથ્યાર્દષ્ટ, સાસ્વાદની, મિશ્ર, અવિરત સક્તિ, દેશવિરત સયાગી કેવલિ રૂપ છ ગુણઠાણાના એક જીવાશ્રયી પણ જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ કાળ વિચાર કહ્યો. પ્રમત્ત, અપ્રમત્ત રૂપ એ ગુણુઠાણાના કાળ આગળ કહેશે. હવે પહેલા ન કહેલ ક્ષપક શ્રેણીમાં રહેલાં અપૂર્વકરણ વગેરે ગુણુઠાણાના જુદા જુદા જીવાશ્રયી અને એક જીવશ્રી જઘન્ય ઉત્કૃષ્ટ રૂપ કાળ કહે છે. માહનીય કર્માંના ક્ષય કરનારાને ક્ષપક. તેઓ અપૂર્વકરણ, અનિવૃત્તિ ખાદર, સૂક્ષ્મ સૌંપરાય રૂપ ક્ષેપક શ્રેણીમાં રહેલ ત્રણ ગુણુઠાણા-રૂપે જાણવા. અપૂવ કરણે જો કે મેહનીયને ખપાવતા ન હોવા છતાં પણ ખપાવવાને ચેાગ્ય હોવાથી ક્ષપક કહેવાય છે. જેમ રાજ્યને યોગ્ય રાજકુમાર રાજા કહેવાય છે તેમ, તેથી આ ત્રણે ક્ષાની તેમજ અયાગી કેવલી અને સથા ક્ષીણમાહિએની જુદા જુદા જીવાશ્રયી કે એક જીવાશ્રયી પરા એટલે ઉત્કૃષ્ટ અને અપગ્ન એટલે જઘન્ન સ્થિતિ અંતર્મુહૂત જ થાય છે. સંપૂર્ણ ક્ષપકશ્રેણી અંતર્મુહૂત કાળ પ્રમાણ છે આથી તેમાં આવેલ અપૂર્ણાંકરણથી ક્ષીણુમાહ સુધીનાની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂત ની સ્થિતિ સારી રીતે જાણી શકાય છે. અંતર્મુ ત ના ઘણા ભેદ છે. જુદા જુદા જીવાશ્રયી પણ ક્ષપકશ્રેણીના કાળ અંતર્મુહૂત ના જ હોય છે. તે પછી જરૂર અંતર પડે છે, આથી ક્ષપકશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેની પણ સ્થિતિ અંતર્મુહતની થાય છે. અયેગિ કેવલી શૈલેશી અવસ્થામાં હસ્વ પાંચ અક્ષર ઉચ્ચારણ માત્ર કાળ પ્રમાણુ હોય છે. શૈલેશી અવસ્થા પણ સતત હોવા છતાં પણ અંતર્મુહૂત પછી નથી હોતી તેથી અયેગી કેવલીએ પણ એક જીવાશ્રયીને કે જુદા જુદા જીવાશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહ કાળ પ્રમાણ હોય છે. (૨૨૪) હવે પ્રમત્ત, અપ્રમત્તનું એક જીવાશ્રિત ઉપશમક અને ઉપશાંતમેાહિનુ' એક જીવશ્રિત અને અનેક જીવાશ્રિત પહેલા ન કહેલ જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ કહે છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ણ વિભાગકાળ एगं पमत्त इयरे उभए उवसामगा य उवसंता । एगं समयं जहन्नं भिन्नमुत्तं च उक्कासं ॥ २२५ ॥ ગાથા: પ્રમત્ત અને અપ્રમત્ત એક જીવઆશ્રચી ઉપશમક અને ઉપશાંતમેાહીએ એક જીવઆશ્રયી અને અનેક જીવાશ્રયીને જઘન્ય કાળ એક સમય અને ઉત્કૃષ્ટ કાળ અંત દૂત'ના છે, (૨૨૫) ટીકા : પ્રમત્ત સયતા અને ઈતર એટલે અપ્રમત્ત સયતા એકેક જીવઆશ્રયીને જઘન્યથી એક સમય હાય છે. તે પછી મરણ થાય તો અવિરત પણાને પામે છે અને ઉત્કૃષ્ટથી અંત હત કાળ છે. પછી પ્રમત્ત સંયત્ અપ્રમત્ત વગેરે ભાવને પામે છે. અથવા મરણ પામે છે. અંપ્રમત્ત પણ પ્રમત્ત વગેરે ભાવાને પામે કે મરણ પામે છે. માહનીય કર્માંના ઉપશમ કરનારા ઉપશામકા કહેવાય છે તે ઉપશમ શ્રેણીમાં હોય અપૂર્ણાંકરણ, અનિવૃત્તિમાદર, સૂક્ષ્મસ’પરાય નામના ગુણુઠાણે રહેલ હોય છે અને અપૂણે જો કે મોહનીય કર્માંના કંઇપણ ઉપશમ નથી થતે છતાં પણ આગળની જેમ ઉપશમન ચેાગ્યતા હેાવાથી ઉપશમક કહેવાય છે. ખિલકુલ માહૌય કના ઉપશમ કરનાર ઉપશાંત કહેવાય છે. એટલે આ ઉપશાંતમાહ મસ્થ વિતરાગ કહેવાય છે આ બન્ને પક્ષે એક વાશ્રિત અને જુદા જુદા જીવાશ્રયી જઘન્યકાળ એક સમયના હોય છે કેમકે એક સમય પછી મરીને અનુત્તર વિમાનામાં ઉત્પત્તિના સ'ભવ હોવાથી અવિરત ભાવની પ્રાપ્તિ થાય છે. ઉત્કૃષ્ટથી અંતમુ ત કાળ હેાય છે. કેમકે અ'તમુ ત પછી ખીજા ગુણુઠાણામાં ગમન થાય અથવા કાળ કરે છે માટે, (૨૨૫) આ પ્રમાણે સામાન્યથી એક જીવ આશ્રયી અને અનેક જીવાશ્રયી ચૌદે ગુણઠાણાના જધન્ય અને ઉત્કૃષ્ટ કાળ રહ્યો હવે કેટલાક ગુણુઠાણાના નરક વગેરે ગતિમાં વિશેષથી ફાળ કહે છે. સ मिच्छा भवड़िया सम्मं देसूणमेव उक्कासं । अतो मुहुत्तमवरा नरएसु સમય વેસુ રરફા ગાથા' : નારકોને ઉત્કૃષ્ટથી મિથ્યાત્વની, ભસ્થિતિ પ્રમાણ સ્થિતિ છે. સમ્યકત્વની દેશાન ભવસ્થિતિ પ્રમાણ કાળજાણવા અને જન્યથી અતસુ દૂત'ની સ્થિતિ છે. ઢવામાં ભસ્થિતિ પ્રમાણુ જ સ્થિતિ જાણવી (૧૨૬) ટીકાથ : નરકમાં ભવસ્થિતિવાળા મિથ્યાદ્રષ્ટિ હોય છે તે આ પ્રમાણે સર્વે નરક. પૃથ્વીમાં મિથ્યાદ્રષ્ટિ નારાની જેની જેટલી સ્થિતિ હોય તેની તેટલા પ્રમાણમાં મિથ્યાત્વની સ્થિતિ જાણવી. જે જીવા આ સ્થાનથી સાથે મિથ્યાત્વને લઈને જ રત્નપ્રભા Page #283 -------------------------------------------------------------------------- ________________ ૧૫ જીવસમાસ વગેરેથી સાતમી સુધીની કોઇપણ પૃથ્વીમાં ઉત્પન્ન થાય. ત્યાં ઉત્પન્ન થયા પછી સમ્યક્ત્વને પામે તા તેઓની ઉત્કૃષ્ટથી સાગરોપમ વગેરે એટલે તેત્રીસ સાગરોપમ સુધીની પોતપોતાની સ્થિતિ સુધી મિથ્યાત્વ રહે છે. એ પ્રમાણે સમ્યક્ત્વ પણ ઉત્કૃષ્ટ કાળ આશ્રયીને મિથ્યાત્વ પ્રમાણે જ સાગરોપમ વગેરેની ભસ્થિતિ પ્રમાણ કાળ કહેવા ફક્ત કોઈક નરકામાં ભસ્થિતિથી દેશેાન ભવસ્થિતિ કહેવી જે નરક પૃથ્વીએમાં સમ્યક્ત્વની ઉત્પત્તિ પહેલા નિષેધ કરી છે તે નરક પૃથ્વીમાં મિથ્યાત્વ સાથે ગયેલાને ઉત્પન્ન થયેલાને સમ્યફ્ત્વ અપર્યાપ્ત અવસ્થામાં નથી હતુ. પરંતુ પર્યાપ્તાવસ્થામાં સમ્યક્ત્વ પ્રાપ્ત થાય છે આથી અપર્યાપ્ત કાળની ન્યૂનતા ભવસ્થિતિની જાણવી. સાતમી નરક પૃથ્વીમાં પણ અઠ્ઠાવીસની સત્તાવાળા કોઇક જીવ પર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વને પામે પરંતુ ઉતના સમયે અતનુ પાતાનું આયુષ્ય ખાકી રહે ત્યારે તે સમ્યકૃત્વ છેાડી દે છે કેમકે તેમને તીય ચામાં જ ઉ૫પાત છે, માટે તેમનામાં સમ્યક્ત્વ ઉત્પત્તિના નિષેધ છે આથી સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરાપમ રૂપ ઉત્કૃષ્ટ સમ્યકૃત્વની ભવસ્થિતિ કંઇક માટા દેશોના ભાગ વડે ન્યૂન જાણવી. નરક પૃથ્વીમાં સમકિત યુક્ત ઉત્પન્ન થાય અને ચ્યવે તે નરક પૃથ્વીમાં સમક્તિની પોતાના સંપૂર્ણ આયુ પ્રમાણુ ઉત્કૃષ્ટ ભસ્થિતિ જાણવી. આ પ્રમાણે મિથ્યાત્વની અને સમ્યકૃત્વની નરક ગતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિ કહી. હવે એ એની જ નુકગતિમાં જઘન્ય સ્થિતિ કહે છે. સર્વે નરક પૃથ્વીમાં મિથ્યાત્વની અને સમકિતની અપરા એટલે જઘન્ય સ્થિતિ દરેકની અંતમુ તની જ હોય છે. તે આ પ્રમાણે -કોઈક સભ્યદ્રષ્ટિ નાક મિથ્યાત્વને પામી ત્યાંજ અંતર્મુહત રહી ફરી સમ્યક્ત્વને પામે છેતે આ પ્રમાણે –મિથ્યાત્વની જધન્યથી અંતર્મુહૂત ની સ્થિતિ છે જે કોઇપણ પૂર્વભવના મિથ્યાત્વને લઇ નરકમાં ઉત્પન્ન થાય અને અંતર્મુહૂત પછી સમ્યક્ત્વને પામે તે નારકને પણ આજ સ્થિતિ પ્રાપ્ત થાય છે. નરકત આશ્રર્યોને તેના મિથ્યાત્વની પણ અંતમુહૂત સ્થિતિ છે. માટે જે મિથ્યાદ્રષ્ટિ નારક સમ્યકૃત્વને પામી અંતરત પછી ફરી મિથ્યાત્વને પામે છે. તેને આશ્રયી સમ્યક્ત્ ની જધન્ય સ્થિતિ અંતર્મુહૂત પ્રમાણ હોય છે. ભવનપતિ વગેરે દેવામાં મિથ્યાત્વ, સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ એમની ઉત્કૃષ્ટ લવસ્થિતિ પ્રમાણે છે પણ દેશેાન નથી હાતી તે આ પ્રમાણે ભવનપતિ વગેરેથી લઇ નવ ત્રૈવેયક સુધીના દેવામાં ઘણા મિથ્યાત્વ યુક્ત દેવા મરણાંત સુધી હોય છે આથી એ દેવને જેને જેટલી પેાતાની ઉત્કૃષ્ટ એકત્રીસ સાગરોપમ સુધીની ભવસ્થિતિ હોય તે ઉત્કૃષ્ટ મિથ્યા ત્વની સ્થિતિ સાથે સમાન થાય છે. એ પ્રસિધ્ધ છે. અનુત્તર વિમાનામાં તે મિથ્યાદ્રિ બિલ્કુલ હોતા નથી, Page #284 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ૨૫૭ જે કોઈ પણ ભવનપતિ વગેરેમાંથી લઇ અનુત્તર વિમાનવાસી દેવામાં ઉત્પતિ સમયથી લઇ મચ્છુકાળ સુધી સમકિત સહિત દેવા હોય છે. તેની પણ જેમની જે પોતાની ઉત્કૃષ્ટ તેત્રૌસ સાગરોપમ સુધીની ભવસ્થિતિ હેાય તે તેમની ઉત્કૃષ્ટ સમકિતની સ્થિતિના સમાન થાય છે એમ પ્રસિધ્ધ છે. પ્ર. : વૈમાનિક વાને જ ઉત્પત્તિથી લઇ સમ્યક્ત્વ સપન્નતા ઘટે છે. કેમકે પૂર્વ ભવના સમતિ સહિત તેમાં ઉત્ત્પત્તિ માટે, ભવનપતિ, વ્યતર, ન્યાતિષીઓમાં તે કેવી રીતે હોઈ શકે ? કેમકે પૂર્વ ભવના સમકિત સાથે ઉત્પત્તિના અભાવ છે. સમ્પટ્ટુિ નીવા વિમાનયજ્ઞ' ન વધવું જ્ઞાઽ' સમ્યગદ્રષ્ટિ જીવ વૈમાનિક છેોડીને બીજું આયુષ્ય ખાંધતા નથી' એમ શાસ્ત્રવચન છે જો તમે તદ્દભવના સમ્યક્ત્વ પ્રાપ્તિના હિસાબે પણ તેમનામાં આ કાળ થશે એમ કહે તો તે પણ ખરાખર નથી કારણકે અપર્યાપ્ત અવસ્થામાં સમ્યક્ત્વ પ્રાપ્તિની સંભાવના નથી આથી અહી પણ તે કાળ સ્વરૂપ વડે દેશાન ભવસ્થિતિ ન્યૂન પ્રસંગ આવે છે. ઉ. : સાચું કહ્યું પણ ગ્રંથના મતે સમતિ સહિત ભવનપતિ વગેરેમાં ઉત્પન્ન ન થાય પરંતુ સિદ્ધાંતના મતે તે વિરાધિત સાધુપણા વગેરેવાળા કેાઇ જીવ સમ્યક્ત્વ સહિત પણ ભવંનપતિ વગેરેમાં ઉત્પન્ન થાય છે તે જ મત અહીં ગ્રહણ કર્યા છે માટે કાઈ ઢોષ નથી (૨૨૬) આ પ્રમાણે નરકગતિ અને દેવગતિના મિથ્યાત્વ અને સમ્યક્ત્વ ગુણુઠાણાના દિગ્દર્શીન રૂપ કાળ બતાવ્યા. હવે તિર્યં ચ અને મનુષ્ય ગતિના કાળ બતાવે છે. मिच्छाणं काय उक्कोस भवट्टिई य सम्माणं । तिरिय नरेगिदियमारुएस एवं विभइयव्वा ॥२२६॥ ગાથાર્થ : તિર્યંચ અને મનુષ્ચામાં મિથ્યાત્વની સ્થિતિ ઉત્કૃષ્ટપણે એમની કાસ્થિતિ પ્રમાણે જાણવી અને સમ્યકવની ભવાયુ પ્રમાણે જાણવી, એકેન્દ્રિય વગેરેમાં જાતે જ એની વિચારણા કરી લેવી, (૨૨૭) ટીકા : સામાન્યથી તિયંચગતિમાં રહેલ તિય ચા અને મનુષ્યગતિમાં રહેલા મનુષ્યાની મિથ્યાત્વીએ સબંધી મિથ્યત્વની ઉત્કૃષ્ટ સ્થિતિ કેટલી થાય છે? સામાન્ય રૂપે જેટલી તિય ઉંચા અને મનુષ્યની દરેક ની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહી છે તેટલા પ્રમાણમાં મિથ્યાદ્રષ્ટિ તિય ચ અને મનુષ્યાની મિથ્યાત્વની પણ ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ જાણવા તે આ પ્રમાણે :-સામાન્યથી તિય ચાના કાયસ્થિતિ કાળ આ ગ્રંથમાં જ આગળ અસંખ્યાતા જી.૩૩ Page #285 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ . ' છવાસમાસ પુદ્ગલ પાવર્ત કાળ જેટલે કવે છે. જ્યારે મિથ્યાદ્રષ્ટિએ તિર્યંચમાં ઉત્પન્ન થયા પછી તે તિર્યંચ ભાવને ન છોડતા ઉત્કૃષ્ટટથી એટલા કાળ સુધી રહે છે ત્યારે આટલે કાળ તેમના મિથ્યાત્વને આ અસંખ્ય પુદ્ગલ પાર્વત રૂપ ઉત્કૃષ્ટ કાળ સિદ્ધ થાય છે. મનુષ્યની પણ સામાન્યથી આઠભમાં પૂર્વકોડ પૃથકૃત્વ અધિક ત્રણ પામની ઉત્કૃષ્ટ કાયસ્થિતિ છે આથી મિથ્યાદ્રષ્ટિને ઉત્કૃષ્ટથી મનુષ્યમાં પણ અવિચ્છેદપણે આટલા કાળ સુધી ભમતા તેમને મિથ્યાત્વને એટલે ઉકષ્ટ સ્થિતિકાળ યુક્તિથી આવે છે. આ પ્રમાણે મનુષ્ય તિર્યંચ રૂપ બે ગતિમાં મિથ્યાત્વને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ કહ્યો. હવે સમ્ભત્વના કાળની વિચારણા કરે છે. તેમાં તિર્યા અને મનુષ્યની સમ્યગદર્શન સંબંધી સમ્યકત્વની ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કેટલે હોય છે? કોન શબ્દ અહિં મદિર સાથે પણ જોડ. સમ્યક્ત્વને ઉત્કૃષ્ટ સ્થિતિકાળ મનુષ્ય અને તિર્યંચોની જેટલી ભવસ્થિતિ પ્રમાણ દરેકને તેટલા પ્રમાણ સમ્યગદ્રષ્ટિ તિયો મનુષ્યને હોય છે. આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે. તિર્યો અને મનુષ્ય બનેની ઉત્કૃષ્ટ ભાવસ્થિતિ ત્રણ પલ્યોપમ પહેલા કહી છે. અને જ્યારે કર્મભૂમિને મનુષ્ય પહેલા અસંખ્યાતા વર્ષના આયુવાળા તિર્યંચનું આયુષ્ય બાંધી પછી દર્શન સપ્તકને ક્ષય કરી ક્ષાયિક સમકિતી થઈ દેવકુરુ, ઉત્તરકુરૂમાં ત્રણ પપમવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય ત્યારે તેને ક્ષાયિક સમકિતી સંબંધીત સમ્યકૃત્વને ત્રણ પલ્યોપમ રૂપ ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ સિદ્ધ થાય છે. જ્યારે તે જ કર્મભૂમિનો મનુષ્ય પહેલા અસંખ્ય વર્ષાયુવાળા મનુષ્યનું આયુષ્ય બાંધી પછી ક્ષાયિક સમકિત પામીને દેવકુફ વગેરેમાં ત્રણ પપમની સ્થિતિવાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય ત્યારે તેમને ક્ષાયિક સમકિતી મનુષ્યની પણ આ સમ્યક્ત્વની ઉત્કૃષ્ટ ભવસ્થિતિ પ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિકાળ પ્રાપ્ત થાય છે. ( ક્ષાપશમિક સમ્યક્ત્વ આશ્રયીને આટલે કાળ નથી હોત. કેમકે તે સમકિત પરભવમાં અસંખ્ય વર્ષાયુવાળ હોતું નથી. લાપશમિક સહિતને વૈમાનિકેમાં ઉત્પત્તિ થાય છે તદ્ભવ સંબંધી તે પર્યાપ્ત અવસ્થામાં જ થાય છે. અપર્યાપ્ત અવસ્થામાં થતું નથી માટે ક્ષાપશમિક સમક્તિને કાળ દેશન થાય છે પણ સંપૂર્ણ ભવસ્થિતિ પ્રમાણ તે નથી પ્ર : કઈક કહે છે ભલે એમ છે, પરંતુ તિર્યંચોને ક્ષપકશ્રણના આરંભને નિષેધ હોવાથી તેના સમ્યક્ત્વને કાળ અને ભવસ્થિતિકાળની સમાનતા હેઈ શકે જ્યારે મનુષ્યને કર્મભૂમિમાં જ પહેલેથી જ ક્ષાયિક સમક્તિ પ્રાપ્ત કરીને ત્રણ પપમ વાળા મનુષ્યમાં ઉત્પન્ન થાય એ પ્રમાણે તમે પણ કહ્યું છે તે મનુષ્યપણું અને Page #286 -------------------------------------------------------------------------- ________________ અવિભાગ કાળ અવસ્થામાં સમાન રૂપે છે. મનુષ્યના સમ્યફસ્થિતિકાળમાં પૂર્વ ભવના સમ્યક્ત્વ લાભ કાળ વડે ભવસ્થિતિકાળમાં સાધિતા થાય છે. તેને કેણ નિવારણ કરે છે? ઉં : સાચી વાત છે. તેનું કેઈ નિવારણ નથી કરતું, પણ ફક્ત અલ્પકાળ હોવાથી સૂત્રકારે તે કાળને ગણત્રીમાં લીધે નથી. બાકી ઉપલક્ષણથી વિચારતા જાતે જ અહિં ભવસ્થિતિકાળને સાધિક રૂપે જાણું લે. મિથ્યાત્વ અને સમકિતના જઘન્ય કાળને અહીં આગળ કહ્યા પ્રમાણે જાતે જાણી લે. આ પ્રમાણે મનુષ્યગતિમાં મિષાત્ય અને સમ્યક્ત્વને સ્થિતિકાળ કહ્યો, તિર્યંચગતિમાં પણ એ કાળ સામાન્યથી કહ્યો. પરંતુ એ કેન્દ્રિય વગેરેના ભેદથી નથી કહ્યો. આથી એકેદ્રિય વગેરેને કાળ અતિ સંક્ષેપમાં કહે છે. એકેન્દ્રિય વગેરે આ શબ્દથી બેઈદ્રિય વગેરે લેવા એકેન્દ્રિય વગેરેમાં આગળ કહ્યા પ્રમાણે મિથ્યાત્વ વગેરે ગુણઠાણાની જે રિથતિ ઘટતી હોય તે સ્થિતિ જાતે જ જાણું લેવી. અહીં સ્પષ્ટ રૂપે કહેતા નથી કેમ કે ગ્રંથ વિસ્તારને ભય છે અને તેવા પ્રકારને ઉપયોગ નથી.(૨૨૭) ( આ પ્રમાણે વિશેષ વિચારણામાં પણ મિથ્યાત્વ અને સમકિત ગુણઠાણાને ચારગતિમાન કાળ કહ્યો. હવે મનુષ્યગતિમાં જ સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણને કાળ એક જીવઆશ્રયી અને અનેક જીવ આશ્રયી કહે છે. सासायणमिस्साणं नाणाजीवे पडुच्च मणुएसु । अंतोमुत्तमुक्कोसं कालमवरं जहु दिटं ॥२२८॥ માથાર્થ ઃ મનુષ્યોમાં સાસ્વાદન અને મિશ્ર ગુણઠાણાનો અનેક છવાશ્રયી કાળ ઉત્કૃષ્ટથી અંતમુહૂત અને જઘન્યથી આગળ કહ્યા પ્રમાણે જાણ. (૨૨૮) ટીકાર્થ : સાસ્વાદન સમ્યગદ્વષ્ટિ અને સભ્ય મિથ્યાદ્રષ્ટિ મનુષ્યને અનેક છવાશ્રયી ઉત્કૃષ્ટ કાળ પ્રતિપાદન કરતા અંતમુહૂર્ત કાળ હોય છે તે આ પ્રમાણે :સાસ્વાદનીઓ અને મિશ્રદ્રટિએ મનુષ્યમાં અનેક જીવાશ્રયીને સતત હોય તે ઉત્કૃષ્ટથી બને અંતર્મુહૂર્ત કાળ સુધી જ હોય છે. વધુ હોતા નથી પછી અવશ્યમેવ અંતર પડે છે. પ્ર. : જે અનેક જીવ આશ્રયી આ ઉત્કૃષ્ટ સ્થિતિ હોય તે પછી જઘન્ય અને સ્થિતિનું કેટલું પ્રમાણ છે? તથા એક જીવ આશ્રયી જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિનું શું પ્રમાણ છે? તે પણ કહે ઉ. : અપર એટલે કહ્યા સિવાય બાકી રહેલે, અનેક જીવઆશ્રયી જઘન્ય સ્થિતિનું પ્રમાણ એકજ જીવઆશ્રયી અને ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ જે પ્રમાણે આગળ કહ્યું છે તે પ્રમાણે જાણવું એટલે જે પ્રમાણે ચારગતિ આશ્રયી સામાન્યથી ઓધિક વિચારમાં સાસ્વાદન Page #287 -------------------------------------------------------------------------- ________________ શo છવસમાસ અને મિશ્રનો જે કાળ “ વાહ માનો સાક્ષમિત્તા ચ દુત્તિ' (૨૨૦) ગાથામાં આગળ કહેલ છે તે જ અહીં પણ જાણ. તે આ પ્રમાણે - સામાન્યથી ચારગતિ આશ્રયીને વિચારતા સાસ્વાદન અને મિશ્રમાં અનેક જીવને લઈ દરેકમાં ઉત્કૃષ્ટ કાળ પપમને અસંખ્ય ભાગ પ્રમાણને સ્થિતિકાળ આગળ કહ્યો છે. અહીં તે એક મનુષ્યગતિ આશ્રયીને વિશેષ આ બે ગુણઠાણને કાળ વિચારતા અંતમુહૂર્ત પ્રમાણ જ કાળ કહ્યો છે. બાકીને અવસ્થિતિ કાળ પ્રમાણ એમને આગળ કહ્યા પ્રમાણે - સાસ્વાદનને જઘન્યથી અનેક જીવ આશ્રયી કાળ એક સમય, મિશ્રદ્રષ્ટિને અંતર્મુહૂર્ત, એક જીવ આશ્રયી સાસ્વાદનો જઘન્યથી કાળ એક સમય અને ઉત્કૃષ્ટથી છ આવલિકા પ્રમાણ, મિશ્રદ્રટિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ અંતર્મુહૂર્તને જ છે. (૨૨૮) આ પ્રમાણે મિથ્યાત્વ, સાસ્વાદન મિશ્ર વગેરે ગુણઠાણાને માર્ગ દ્વારમાં ગતિ દ્વારમાં દિશાસૂચન માટે કરી અવસ્થિતિ કાળ બતાવ્યું. આ રીતે બાકી ઈન્દ્રિય વગેરે દ્વારમાં આ ગુણઠાણાઓને પિતાની બુદ્ધિથી જ અવસ્થિતિકાળ જાણી લેવો. હવે ગુણઠાણાના કાળને પ્રસંગ પામી યોગ, વેદ, સંજ્ઞીપણું વગેરે ગુણને કાળ કહેવાની ઈચ્છાથી काओगणंतकालं वाससहस्साउराल वावीसं । समयतिमं कम्मइओ सेसाजोगा मुहुत्तो ॥२२९॥ ગાથાર્થ : કાયયોગ અનંતકાળ સુધી હોય છે ઔદારિક કાગ બાવીસ હજાર વર્ષ સુધી, કામણ કાયયોગ ત્રણ સમય સુધી, અને બાકીના પેગ અંતમુર્ત કાળ સુધી હોય છે. (૨૨૯) ટકાર્થ : જે એકઠું કરે તે કાર્ય શરીર, જેના વડે છવકર્મોની સાથે જોડાય તે યેગ, કાય તે જ વેગ છે તે કાગ. તે કાયગમાં જ જીવ અનંતકાળ સુધી રહે છે. તે જીવ અહિં એકેન્દ્રિય જાણવા. તે એકેદ્રિયને આગળ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત રૂપ અનંતકાળ કાયસ્થિતિમાં જણાવે છે એટલા કાળ સુધી આ છે ફકત કાયવેગમાં જ રહે છે કેમકે એકેદ્રિને વચન અને મન ગને અભાવ હોવાથી ઉત્કૃષ્ટપણે કાચગની અનંત કાળની અવસ્થિતિ છે. હવે કાગની વિશેષરૂપે અવસ્થિતિકાળ કહે છે. ઔદારિક કાયેગ ખર બાદર પૃથ્વીકાયમાં ઉત્કૃષ્ટથી બાવીસ હજાર વર્ષને પ્રાપ્ત થાય છે. પ્ર. : આ ઔદારિક કાયેગની અવસ્થિતિ જુદા જુદા ભવ આશ્રયીને કહે છે? કે પછી એક ભવ આશ્રયીને કહે છે જે જુદા જુદા ભવઆશ્રયીને કહેતા હોય તે દરેક ભવમાં Page #288 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કઇ - - - - - સતત ઋજુગતિ વડે ઉત્પન્ન થતા એકેદ્રિય વગેરેની ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાલ પણ ઔદારિક કાયયેગ સિદ્ધાંતમાં કહેલ છે. તે પછી આટલેજ કાળ કેમ કહ્યો. હવે બીજે પક્ષ વિચારીએ તે અસંખ્યવયુવાળાને એક ભવમાંજ ત્રણ પ૫મની ઉત્કૃષ્ટથી ઔદારિક કાવેગની સ્થિતિ પ્રાપ્ત થાય છે. તે પછી બાવીસ હજાર વર્ષ જ શા માટે કહ્યા? ઉ. ; સાચી વાત છે અહિં બીજે જ પક્ષ છે તેથી મન, વચન, યોગરહિત ફક્ત જે કાયયોગ જ હોય એવા ઔદારિક કાગની જ અવસ્થિતકાળની વિચારણા અહીં કરાય છે અને એવા પ્રકારને કાયાગ અસંખ્ય વર્ષાયુવાળાને હોતે નથી કેમકે તેનને મન, વચનના યેગો પણ હોય છે ફક્ત એકેદ્રિયેને જ આ ઔદારિક કાગ હોય છે અને તેમને જ એક ભવ આશ્રયી ઉત્કૃષ્ટ બાવીસ હજાર વર્ષ પ્રમાણ અવસ્થિતિકાળ હોય છે વધુ વિરતારથી સર્યું. કાર્પણ કાગ ભવાંતરાલમાં જ પ્રાપ્ત થાય છે. બીજી જગ્યાએ નથી હેતે તેમાં આગળ કહેલ ચાર સમયની વિગ્રહગતિમાં ત્રણ સમયને ઉત્કૃષ્ટ કાર્મણ કાયથેગને સમય પ્રાપ્ત થાય છે. પાંચ સમયની વિગ્રહ ગતિ છે પણ થોડાક ને હોવાથી અહીં ગણત્રીમાં લીધેલ નથી અવુિં શિષ્ય કહે છે કે તૈજસ કાગ કાર્મણ કાગથી અલગ કેઈ વખત પણ હેતે નથી માટે કામણુકાયેગની અવસ્થિતિકાળ જણાવવા વડે તેજસનો કાળ જણાવ્યું છે એમ અમે જાણીએ છીએ હવે વૈક્રિય આહારક કાગ તથા વચનગ અને મનેયેગને કાળ કહે છે બાકી રહેલા યુગો જે વૈક્રિય આહારક કાયયોગ તથા - મને અને વચનગને ઉત્કૃષ્ટ કાળ દરેકને અંતર્મુક્ત પ્રમાણ છે. તે આ પ્રમાણે જે વચન અને મગ વગરના ફક્ત ક્રિય કાયાગને સ્થિતિકાળ કહે છે ફક્ત ક્રિય લબ્ધિધારી વાયુકાયને હોય છે, દેવ વગેરેને હેતે નથી કેમકે તેઓને વચન અને મને યોગ હેય વાયુકકાયને પણ ઉત્કૃષ્ટથી વૈક્રિય કાગ અંતમુહર્ત સુધી હોય છે. આહારક કાય યે તે ચૌદ પૂર્વ ધારોને જ હેય છે તે સિવાયનાને હોતે નથી તે યુગ ચૌદ પૂર્વધારીને અંતર્મુહૂર્તથી વધુ રહેતું નથી. એ પ્રસિદ્ધ છે. વચગ અને મનગને પણ બન્નેનો અંતર્મુહૂતને જ કાળ છે આમ વેગને ઉત્કૃષ્ટ અવસ્થિતિકા ળકૉ જઘન્યકાળ જાતે જ મન વચન કાયાને જાણી લે તે આ પ્રમાણે- કાયયોગને અને વિશેષથી દારિક અને આહારક કાગને દરેકને જઘન્યથી અવસ્થિતિ કાળ અંતમુહૂર્ત જાણુ વૈક્રિય કાર્મણ કાયયોગ, મ ગ અને વચનગ દરેકનો જઘન્ય કાળ જઘન્યથી એક સમય જ છે.(૨૨૯) હવે વેદ વગેરે ગુણોને અવસ્થિતિ કાળ કહે છે. Page #289 -------------------------------------------------------------------------- ________________ રહેશ જીવસમાસ देवी पणपण्णाऊ इत्थितं पल्लंसयपुहुत्तं तुं । पुरिसत्तं सणितं च सयपुहुतं च उयहीणं ॥ २३०॥ ગાથા : શ્રવે એક ભવ આશ્રયી ઉત્કૃષ્ટથી પચાવન પલ્યોપમદેવીને હેાય છે. અનેક ભવ આશ્રયી સે પલ્યોપમ અને પુ કાડ પૃથકત્વ ઉત્કૃષ્ટપણે હોય છે પુરૂષવેદ અને સ’જ્ઞીપણુ સાગરોપમશત પૃથકત્વ ઉત્કૃષ્ટ પણે હાય છે(૨૩૦) ટીકથ : અહિ વેદની એક ભવ આશ્રર્યો અને અનેક ભવ આશ્રયી સ્થિતિ કહે છે તેમાં એક ભવની સ્થિતિને કહે છે પંચાવન પÐાપમનું આયુષ્ય બીજા દેવલેાકની અપરિગૃહિતા દેવીનુ એક ભવ આશ્રયી ઉત્કૃષ્ટથી સ્ત્રીપણુ હાય છે. હવે અનેક ભવ આશ્રયી સ્રીવેદનો ઉત્કૃષ્ટ સ્થિતિ કહે છે. એકસો પચૈાપમ અને પૂર્ણાંકોડ પૃથક્ક્ત્વ અનેક ભામાં સતત ઉત્કૃષ્ટથી સ્ત્રીપણું પ્રાપ્ત થાય છે. અહિં સતત સ્ત્રીવેદની સ્થિતિ વિષયમાં સિદ્ધાંતની અંદર પાંચ આદેશેા જણાવેલા છે તે આ પ્રમાણે, હું ભગવંત ! સ્ત્રીવેદ, શ્રીવેદમાં કાળથી કેટલો વખત હાય છે? હે ગૌતમ ! ૧એક આદેશથી જઘન્ય એક સમય, અને ઉત્કૃષ્ટથી એકસે દશ પચેપમ. અને પૂર્વક્રાડ પૃથ ́ અધિક. ૨એક આદેશથી જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટથી અઢાર પાપમ પૂર્વ ક્રોડપૃથકત્વ સાધિક. એક આદેશ વડે જધન્ય એક સમય, ઉત્કૃષ્ટથી ચૌદ પલ્યા પમ સાધિક પૂર્વ ક્રોડ પૃથકત્વ અભ્યધિક 'એક આદેશથી જધન્ય એક સમય, અને ઉત્કૃષ્ટથી સે પત્યેાપમ પૂર્ણાંકોડ પૃથકત સાધિક એક આદેશથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યેાપમ પૃથક્ત સાધિક પૂર્ણાંકોડ પૃથ” અહિં પહેલા આદેશમાં આ પ્રમાણે ભાવના કરવી. કાઇક સ્ત્રી ઉપશમશ્રેણીમાં ત્રણ વેદ ઉપશમાવી વેદકપણાને અનુભવી શ્રેણીથી પડતા સ્ત્રીવેદના ઉદયના પહેલા સમયે જ કાળ કરી દેવામાં ઉત્પન્ન થાય ત્યાં તે સ્ત્રીને પુરુષ હાય છે. આ પ્રમાણે જઘન્યથી એક સમય સ્ત્રીવેદના જાણવા. જ્યારે કોઈક જીવ પૂર્વીક્રોડ આયુષ્ય વાળા કેટલાક ભવા સ્ત્રીપણામાં કે તિર્યંચીણીમાં કરી ઇશાન દેવમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળી અપરિગૃહિતા દેવીમાં બે વાર સતત ઉત્પન્ન થાય ઉત્પન્ન થાય ત્યારે પૂર્વ ક્રોડ પૃથકૃત્ય અધિક એકસોદશ પચેપમ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે. પ્ર. : જો દેવકુરૂ, ઉત્તરકુરુ વગેરેમાં ત્રણ અધિક સ્થિતિ પશુ થાય છે. તો પાપમ વાળી સ્ત્રીમાં ઉત્પન્ન થાય તા સ્ત્રીવેદની પછી આટલી જ સ્થિતિ શા માટે કહી છે ? ઉં. : સાચી વાત છે પરંતુ દેવામાંથી અસંખ્યવર્ષાયુ વાળામાં ઉત્પત્તિ થતી નથી. અસંખ્યવર્ષાયુવાળી સ્ત્રી પણ ઉત્કૃષ્ટ આયુવાળી દેવીમાં ઉત્પન્ન થતી નર્થી આ Page #290 -------------------------------------------------------------------------- ________________ ગુણ વિભાગ કાળ ૨૧૩ ઉપર કહ્યા પ્રમાણે જ સ્ત્રી વેદની ઉત્કૃષ્ટ સ્થિતિ થાય છે એ પ્રમાણે બીજા ચારે આદેશમાં વિચાર કરવા. ખીજા દેશમાં ઇશાન દેવલે-કની પરિગૃહિતા દેવીમાં જ નવ પાપમના ઉત્કૃષ્ટ આયુ વાળી દેવીમાં બેવાર ઉત્પન્ન કરવી ખાકીનુ પહેલા આદેશ પ્રમાણે (૩) ત્રીજા આદેશમાં સૌધમ ધ્રુવલેાકની સાત પાપમના ઉત્કૃષ્ટ આયુવાળી પરિગૃહિતા દેવીમાં એ વાર ઉત્પન્ન કરવી. (૪) ચેાથા આદેશમાં સૌધર્મ દેવલાકની અપરિગૃહિતા દેવી કે જેમનુ પચાસ પત્યેોપમનું આયુષ્ય છે. તેમાં એ વાર ઉત્પન્ન કરવી (૫) પાંચમા આદેશમાં દેવકુરૂ વગેરેમાં ઉત્પન્ન થતા જીવના પૂર્વીક્રોડ પૃથફ્ત્વ અધિક પલ્યોપમ પૃથક્ત્વ રૂપ સ્ત્રીવેદની ઉત્કૃષ્ટ સ્થિતિ વિચારવી. અમારા જેવા છદ્મસ્થા માટે તે આ પાંચે દેશ પ્રમાણ રૂપ છે. કેવલિઓને આમાંથી કાઇ પણ એક પ્રમાણ રૂપ છે. સૂત્રકારે આ ગ્રંથમાં ફક્ત એક ચેાથે આદેશ જ ગ્રહણ કર્યો છે. ખાકીના ગ્રહણ કર્યા નથી કેમકે ગ્રંથ વિસ્તાર થવાના ભય વગેરે કારણેાથી વધુ વિસ્તારથી યુ. હવે પુરુષવેદની સ્થિતિ કહે છે. પુરુષવેદ જુદા જુદા ભવેામાં સાગરાપમ શત પૃથક્ક્ત્વ સાધિક હોય છે અને જઘન્યથી અંતર્મુહૂત હાય છે એમ જાતે જાણી લેવું તે પછી અવશ્યમેવ વેદાંતરની પ્રાપ્તિ થાય છે અથવા અવેદી થાય છે તેથી કહ્યું છે કે – હે ભગવંત ! પુરુષવેદ પુરુષવેદમાં કાળથી કેટલે વખત હાય છે ? હે ગૌતમ ! જધન્યથી અ'ત'હૂત, ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શત પૃથ ય છે.' જધન્યર્થી પુરુષવેદમાં એક સમય સ્રીવેદની જેમ નથી હાતા કેમકે ઉપશમશ્રેણીમાં મરેલાને ઢવામાં પણ પુરુષવેદ જ હોય છે અંતમું હત" તા પુરુષવેદવાળા અતમુર્હુત જીવીને મરી ગયા પછી ખીજા વેદમાં ઉત્પન્ન થાય છે એમ વિચારવુ.. નપુંસકવેદના કાળ અહિં કહ્યો નથી તે ઉપલક્ષણથી જઘન્યપણે એક સમય અને ઉત્કૃષ્ટી અન તકાળ રૂપે જતે જાણી લેવા કહ્યું છે કે, “હે ભગવંત ! નપુસક વેદ, નપુસકવેદમાં કેટલે વખત હૈય છે? હે ગૌતમ ! જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ, કાળથી અન’ત ઉત્સપિ ણી, અવસર્પિણી, ક્ષેત્રથી અનતા લેાક, અસંખ્યાતા પુદ્ગલ પરાવતે તે પુદ્દલપરાવતે આલિકાની અસંખ્યાતા ભાગ પ્રમાણ જાણવા. ” અહીં કાઇ નપુ'સક ત્રણ વેદના ઉપશમ કરી ફરીથી પડતા એક સમય નપુ°સક વેદને અનુભવ કરી મરી દેવામાં ઉત્પન્ન થાય તેને એક સમય જઘન્યથી હોય છે. ઉત્કૃષ્ટકાળ વનસ્પતિ વગેરેમાં સતત નપુ સકવેદના અનુભવ કરતા જીવને વિચારવા. સ'શીપણું પણ પુરૂષવેદની જેમ જઘન્યર્થી. અંતમુ હૂતો અને ઉત્કૃષ્ટથી સાધિક સાગરોપમ શતપૃથ′′ જાણવું તે પછી સજ્ઞીપણાના અભાવ હોય છે અસ જ્ઞીપણુ પણ જઘન્યથી અંતમુહૂત પ્રમાણ છે અને ઉત્કૃષ્ટ નપુંસકવેદની જેમ જાતે જાણી લેવુ' (૨૩૦) Page #291 -------------------------------------------------------------------------- ________________ . . . સમાસ - હવે એગ ઉપગ વગેરે ગુણે સ્થિતિકાળ કહે છે. अंतमहत्तं तु परा जोगुवओगा कसाय लेसा य । सुरनारएसु य पुणो भवठिइ होई लेसाणं ॥२३१॥ ગાથાર્થ : ગ, ઉપગ, કષાય અને લેયા ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ અંતમુહૂર્ત છે અને દેવ . નારકમાં લેશ્યાને કાળ પિતાપિતાની ભાવસ્થિતિ પ્રમાણ છે. (ર૩) ટીકાર્થ : મનવચનકાયાના યોગેને ઉપયોગ એટલે કેગ વિષયક જ્ઞાને પગ. વિભક્તિને વ્યત્યય થવાથી અહિં પહેલીના બદલે છઠ્ઠી વિભક્તિને અર્થ સમજ. ગ ઉપગની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની અંતર્મુહૂર્ત પ્રમાણુની છે. તે આ પ્રમાણે જ્યારે અહીં કાયા વડે દેડવું, વળગવું, ઝાપટ મારવી, ભાંગવું, વર્તન વગેરે વ્યાપારના ઉપગવાળો થાય ત્યારે કાયયેગના વ્યાપારની પ્રધાનતાથી કાયમને ઉપગ હોવાથી કાયમ ઉપયોગ તે તરીકે તે કહેવાય છે. આ કાયયોગ ઉપગ ઉત્કૃષ્ટ પણ અંતર્મુહુર્ત જ હોય છે પછી તે ઉપગ વગરને અથવા બીજા ઉપયોગમાં ગમન થાય છે. જ્યારે નિશ્ચલ અવયવ વાળ થઈ વચનના આવેશમાં ઉપગવાળે થઈ સતત જે બેલે ત્યારે ફક્ત વચનગની પ્રધાનતા વાળી આ કિયાથી વચનગ ઉપગ કહેવાય છે જ્યારે નિપ્રકંપ શરીરવાળે થઈ વચનને રોધ કરી ફક્ત મન વડે ઉપગ વાળ થઈ કંઈક વિચારે ત્યારે મનગની ક્રિયાની પ્રધાનતા વડે મગ ઉપગ એમ કહેવાય છેઆ બન્નેને માગ ઉપગ અને વેચનગ ઉપગનો ઉત્કૃષ્ટથી પણ દરેકનો અંતર્મુહૂર્તને જ કાળ થાય છે. જો કે અહિં એક યેગના વ્યાપાર (વગેરે) વખતે બીજા યોગને વ્યાપાર પણ અંદર સાથે હોઈ શકે છે છતાં વાયુ વગેરેના દેની જેમ ઉત્કટતા, અનુત્કટતા વગેરે આશ્રયીને તે તે ગાને વ્યપદેશ કર. કહ્યું છે કે, “વાતાદિ ધાતુઓમાં જે ધાતુ ઉત્કટપણે કે હેય તે જ ધાતુને દેષ મુખ્ય ગણાય, તે વખતે બીજા બે પિત-કફ નથી એમ નહી. એ પ્રમાણે ત્રણે યુગમાં જે રોગ જ્યારે ઉત્કટ પણે વર્તતે હેય ત્યારે તેને જ નિર્દેશ થાય છે ત્યાં બીજા એક એગ કે બે વેગની હયાતી હોવા છતાં પણ તેની ગણત્રી નથી. અહિં ઉત્કટ લેગ સિવાય બીજા અનુત્કટ પેગ પણ ત્યાં એક યોગ હોય છે બે વેગ હોય છતાં પણ તે ન લેવા બરાબર જ ગણાય છે. એની વિચારણા આ પ્રમાણે છે. કેવલિઓને વચનગની ઉત્કટતામાં કાગ પણ છે, અને આપણા જેવાને મનગ અને કાયાગ પણ છે શૈલેશી અવસ્થામાં તે કેવલિઓને કાયનિધિ વખતે ફક્ત તે જ એક હોય છે. બીજા વેગ હેતા નથી. . - ક્રોધ, માન, માયા લેભ રૂપ કક્ષાની ઉત્કૃષ્ટ સ્થિતિ દરેકની અંતર્મુહૂર્તની જ છે. જઘન્યથી ક્રોધ, માન, માયાની અંતમુહૂર્ત અને લેભની એક સમયની સ્થિતિ છે. Page #292 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ વિશિષ્ટ ઉપગ આશ્રયીને કોધ વગેરેની આ સ્થિતિ કહી છે. બાકી સત્તા માત્રથી કેધ વગેરે હંમેશા હોય છે. તેથી આમ કહ્યું છે કે-કે, માન, માયાને જઘન્ય અને ઉત્કૃષ્ટ ઉપગ કાળ દરેકને અંતર્મુહૂર્ત છે. લેભને ઉપગકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને હોય છે. કહ્યું છે કે – હે ભગવંત! ક્રોધ કષાયીને કોધ કષાય કાળથી કેટલો વખત હોય છે? ' હે ગૌતમ! જઘન્ય, ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત. એ પ્રમાણે માન અને માયા કષાય પણ, લોભ કષાય જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત. અહિં એને આ અર્થ છે. ક્રોધ, માન, માયાનો ઉપયોગ દરેકને જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પણ અંતર્મુહૂત, પણ મોટું અંતર્મુહૂર્ત જાણવું. પ્ર. લોભને ઉપગ કાળ જઘન્યથી એક સમય શી રીતે થાય? ઉં. જે ઉપશાંત મોહી પડતા એક સમય લાભના પુદ્ગલેને ભેગવી તરત જ મૃત્યુ પામી . અનુત્તર દેવેમાં ઉત્પન્ન થાય છે ત્યાં તેને એકી સાથે સર્વે કષાયના પ્રદેશને ઉદય હોય છે. નહીં કે ફક્ત લેભને જ માટે જઘન્યથી લેભ કષાયને ઉદય ફક્ત એક સમયને મળે છે. અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત ક્રોધાદિની જેમ જાણ. .. પ્ર. : જે આ રીતે ક્રોધ વગેરેને ઉપયોગ પણું જઘન્યથી એક સમય પ્રમાણુ કેમ ન થાય? ઉ. : શ્રેણીના મસ્તકેથી પડતા જ્યારે કોઇ વગેરેને ઉદય થાય છે. ત્યારે ઉદયમાં આવેલ .. કષાય સિવાયના બીજા કષાયે પણ પ્રદેશદયે એકીસાથે ભગવાય છે. આથી લાભની જેમ ફક્ત ક્રોધ વગેરેને ઉદય મળતો નથી. એમ વૃદ્ધ પુરુષે કહે છે. તત્ત્વ તે કેવલિઓ જ જાણે. - કૃષ્ણ નીલ વગેરે યે લેશ્યાઓ તિર્યંચ અને મનુષ્યમાં દ્રવ્યલેશ્યા અને ભાવલેણ્યાશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહૂર્તની છે. દેવારની ભાવલેશ્યાશ્રયી જઘન્ય ઉત્કૃષ્ટ સ્થિતિ અંતર્મુહર્તની છે. ત્યારે દેવનારકની દ્રવ્યલેશ્યાની કેટલી સ્થિતિ છે જેમાં કૃષ્ણ વગેરે ત્રણ અશુભ લેશ્યાની યથાગ્ય જે દેવની અથવા નારકની જેટલી પિતાની ભાવસ્થિતિ (આયુષ્ય) હેય છે. તેટલા પ્રમાણની જ સ્થિતિ જાણવી. તેમાં સાતમી પૃથ્વીને નારકેની ઉત્કૃષ્ટથી કૃષ્ણલેશ્યા તેત્રીસ સાગરોપમની હોય છે. નલલેશ્યા પાંચમી પૃથ્વીના પહેલા પ્રતરમાં પલ્યોપમના અસંખ્યાત ભાગાધિક દશ સાગરેપમની ઉત્કૃષ્ટ પણે સ્થિતિ હેય છે. કાલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીજી પૃથ્વીની પહેલા પ્રતરમાં પપમના અસંખ્યાતમા ભાગાધિક ત્યણ સાગરોપમની ઉત્કૃષ્ટ પણે સ્થિતિ હોય છે. તેલશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ ઈશાન દેવલોકમાં ૫૫મના અસંખ્યાતમાં ભાગાધિક બે સાગરેપની હોય છે. પદ્મ લેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ બ્રહ્મકમાં દશ સાગરેપમની છે. શુકલેશ્યાની ઉત્કૃષ્ટ સ્થિતિ અનુત્તર વિમાનમાં તેત્રીસ સાગરોપમની હોય છે. કૃષ્ણ, નીલ, કાપત વેશ્યા ભવનપતિ Page #293 -------------------------------------------------------------------------- ________________ | સમાસ વ્યતીમાં પણ હોય છે. પરંતુ ઉત્કૃષ્ટ સ્થિતિના પ્રતિપાદનને વિચાર નરકમાં જ થઈ શકે. (૨૩) હવે મતિજ્ઞાન વગેરે ગુણોની સ્થિતિ કહે છે. छावठि उयहि नामा साहिया महसुओहिनाणाणं । उणाय पुवकोडी मणसमइय छेयपरिहारे ॥२३३॥ ગાથાર્થ : મતિજ્ઞાન થતજ્ઞાન, અવધિજ્ઞાનને કાળ સાધિક છાસઠ સાગરોપમને છે. મન પર્યાવજ્ઞાન, સામાયિક છેષસ્થાનીય, પરિહાર વિશુદ્ધિ ચારિત્રને ટેશન પૂર્વકોડ વર્ષની સ્થિતિ છે.(૩૨) ટીકા : મતિ, શ્રત, અવધિજ્ઞાન ઉટ પણે સતત સાધિક છાસઠ સાગરેપમ પ્રમાણ સ્થિતિના હોય છે. તે આ પ્રમાણે – આ જન્મમાં ઉત્પન્ન થયેલ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન કેઈકને દેશના પૂર્વ કોડવર્ષ જીવીને તેઐસ સાગરોપમની સ્થિતિ વાળા વિમાનમાં ઉત્પન્ન થાય છે. ત્યાં ફરી અડીં આવી મનુષ્ય જન્મમાં તે જ્ઞાનર્થી ન પડ આ ત્રણે જ્ઞાન સહિત પૂર્વક્રોડ વર્ષ જીવીને તે જ સ્થિતિવાળ અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થઈ ફરીથી તે જ્ઞાનથી ન પડતા તે ત્રણે જ્ઞાન સાથે મનુષ્યમાં આવે છે. આ પ્રમાણે ત્રણવાર મનુષ્યભવાયુ અધિક છાસઠ સાગરોપમ આ ત્રણે જ્ઞાનેની ઉત્કૃષ્ટ સ્થિતિ હોય છે. અથવા આજ મનુષ્ય અપ્રતિપતિત ત્રણ જ્ઞાન સહિત બાવીસ સાગરોપમની સ્થિતિવાળા અશ્રુત દેવલેકમાં આ જ ક્રમપૂર્વક ત્રણવાર ઉત્પન થાય છે. આ પ્રમાણે ત્રણે જ્ઞાનને ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે - “બે વાર વિજય વગેરે અનુત્તરમાં અથવા ત્રણવાર અમૃત દેવલેકમાં ગયેલાને તથા મનુષ્યભવ સંબંધી અધિક કાલ એક જીવ આશ્રયી ત્રણ જ્ઞાનનો હોય છે. અનેક આશ્રયી તે સર્વદા હોય છે” આ ઉત્કટ સ્થિતિ આ ત્રણ જ્ઞાનના સૂત્રમાં કહી છે જઘન્યથી તે મતિશ્રુતજ્ઞાનની અ હુર્ત અને અવધિજ્ઞાનની એક સમયની સ્થિતિ છે એમ શા માટે? વિર્ભાગજ્ઞાની તિર્યંચ અથવા મનુષ્ય કેઈક સમ્યકત્વને પામે ત્યારે તેને તે વિભળજ્ઞાન પહેલા એક સમાન અવધિરૂપતાને પામે ત્યારે પછી જ્યારે અવધિજ્ઞાનાવરણ ઉદયથી અવધિજ્ઞાન પડી થાય છે ત્યારે અવધિજ્ઞાન જઘન્યથ એક સમયનું પ્રાપ્ત થાય છે. કહ્યું છે કે, “મતિજ્ઞાની ત્પન્યથી અંતર્મુહૂર્ત એમ શ્રુતજ્ઞાની પણ અવધિજ્ઞાની જઘન્યથી એક સમય. મન પર્યાવજ્ઞાન ઉત્કૃષ્ણકાળ કંઈક નવ વર્ષ જૂની પૂજડ વર્ષને છે. ચારિત્રવતને જ ” મનકાર્યવજ્ઞાન થાય છે. અને ચારિત્ર ગર્ભકાળથી આરંભી કંઈક ન્યૂન નવવર્ષ વિત્યા. પછી જ પ્રાપ્ત થાય છે. આથી જ આટલા ન્યૂન પૂર્વકૅડ વર્ષ. જઘન્યથી એ પણ એકજ Page #294 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ૨૬૩ સમયનું હેય છે. મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયેલા અપ્રમત્ત સંયતનું એક સમય પછી મરણ થવાનો સંભવ હોવાથી તેમાં ઉત્પન્ન થાય છે. તે દેવે માં મન ૫ર્ચવજ્ઞાનને અભાવ હોય છે. સામાયિક છેદે પસ્થાપનીય ચારિત્રમાં પણ આટલી જ સ્થિતિન્યૂનપૂર્વક્રોડ વર્ષ બંનેની છે. જઘન્યથી આ બંને ચારિત્રની સ્થિતિ એક સમયની જ જાણવી. તે પછી મરીને દેવેમાં ઉત્પન્ન થવા સંભવ છે માટે પરિહાર વિશુદ્ધિ ચારિત્રને પણ જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન એટલે ઓગણત્રીસ વર્ષ ઓછા પૂર્વક્રોડ વર્ષને કાળ છે કહ્યું છે કે, “હે ભગવંત! પરિહારવિશુદ્ધિક પરિહારવિશુદ્ધમાં કાળથી કેટલે વખત હેય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કટથી ઓગણત્રીસ વર્ષ જૂના પૂર્વ કેડ વર્ષ. અહીં જઘન્યકાળ આગળ જણાવેલ મરણની અપેક્ષાએ જાણવું અને ઉત્કૃષ્ટકાળની વિચારણા આ પ્રમાણે છે. પરિહારવિશુદ્ધિ ચારિત્ર જઘન્યથી પણ દ્રષ્ટિવાદમાં કહેલ નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુનો જે અભ્યાસી હેય તે જ સ્વીકારી શકે છે. તેથી પૂર્વ કેડ વર્ષના આયુવાળાએ નવવર્ષની ઉંમરે ચારિત્ર સ્વીકાર્યું હોય તેને વીસ વર્ષ પર્યાય થાય ત્યારે દ્રષ્ટિવાદની અનુજ્ઞા થાય છે. આટલા દીક્ષા પર્યાય પહેલા દ્રષ્ટિવાદની અનુરાને સિદ્ધાંતમાં નિષેધું છે તે પછી એ પરિહાર વિશુદ્ધિ શાસ્ત્રને સ્વીકારે છે તે અઢાર મહિના અવિચ્છિન્ન પણે અને તેના પરિણામ વડે આજન્મ પણ પાલન કરે તે કંઈક ન્યૂત એટલે ઓગણત્રીસ વર્ષ ઓછા પૂર્વ કેડવર્ષ સુધી તેને ઉત્કૃષ્ટથી કાળ થાય છે. સૂમ સંપરાય ચારિત્રને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત કાળની સ્થિતિ છે. યથાખ્યાત ચારિત્રને તે જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ દેશના પૂર્વોડ વર્ષને સ્થિતિ કાળ છે. એ પ્રમાણે આગળ પણ એને નિર્ણય કર્યો છે. માટે અહિં એ ફરીથી કહેતા નથી કેવળ જ્ઞાનની સાદિ અનંતકાળની સ્થિતિ પ્રસિદ્ધ છે. અહીં જ્ઞાનિિતકાળ કહેવાને પ્રસ્તાવ હોવા છતાં પણ કો નથી.(૨૩૨) હવે વિભંગરાન વગેરે ગુણેને સ્થિતિકાળ કહે છે. विभंगस्स भवढिइ चक्खुस्सुदहीण बे सहस्साई । साई अपजवसिओ सपज्जवसिओ तिथ अचक्खु ॥२३३॥ ગાથાર્થ : વિર્ભાગજ્ઞાનને કાળ ભવાયુષ્ય પ્રમાણ છે ચક્ષુદર્શનને બે હજાર સાગરેપમ પ્રમાણ, અને અચક્ષુદર્શન અનાદિ અપર્યવસિત તથા સાદિ તથા અનાદિ સપર્યવસિત કાળ પ્રમાણ સ્થિતિ છે. (૨૩૩) ટીકાથઃ જ્ઞાનને સ્થિતિકાળ આગળની ગાથામાં કહ્યું છે. હવે જ્ઞાનના પ્રતિપક્ષરૂપ અજ્ઞાનને સ્થિતિકાળ કહે છે તે અજ્ઞાન મતિજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભુંગાન Page #295 -------------------------------------------------------------------------- ________________ ૨૬૮ જીવસ માસ એમ ત્રણ પ્રકારે છે. તેમાં મતિઅજ્ઞાન અને શ્રત અજ્ઞાન અભવ્યેાને અનાદિશ્મન ત કાળની સ્થિતિ પ્રમાણ છે અને અનાદિ મિથ્યાદ્રષ્ટિ ભભ્યને તે અજ્ઞાન અનાદિ સાંત સ્થિતિ પ્રમાણ છે સમ્યક્ત્વપતિતને જઘન્યથી અતર્મુહૂત અને ઉત્કૃષ્ટથી અપાય પુદ્ગલ પરાવત કાળ સાદિસાંત સ્થિતિ પ્રમાણ છે ઉપલક્ષણ વ્યાખ્યાથી આ સ્વય' જાણી લેવું. ... વિભ‘ગજ્ઞાનની સ્થિતિ તે સૂત્રકાર જાતે જ કડે છે જે તિય ચ કે મનુષ્યના ભત્રમાં રહેલ જીવને વિભગજ્ઞાન ઉત્પન્ન થયુ. હાય, અને તે વિભગજ્ઞાન સાથે જે ભવમાં જાય તે એ ભવાને ઉત્કૃષ્ટ સ્થિતિમાં કઈક ન્યૂન સ્થિતિ વિભગજ્ઞાનના સાતત્ય રૂપે ઉત્કૃષ્ટપણે જાણવી. તે આ પ્રમાણે, કાઇક વ્યક્ત એવા કોઇક તિય ચ કે મનુષ્યને વિભ ગજ્ઞાન ઉત્પન્ન થયુ' હાય તે ઉત્પન્ન થયેલ વિભગાન સાથે દેશેાન પૂર્વીક્રોડ વર્ષ સુધી અહી જીવે. કોઈકને કંઈક ગુણાભાસ વડે પણ વિભગજ્ઞાન ઉત્પન્ન થાય છે. તે ગુણાભાસ કઇંક અવ્યક્તને હોય છે. આથી જ પૂર્વીકોડ દેશેાન કાળ અહિ ગ્રહણ કર્યા છે. તે ઉત્પન્ન થયેલ વિભ’ગજ્ઞાનથી પડયા વગર જ નીચે સાતમી પૃથ્વીમાં ઉત્પન્ન થાય તે ત્યાં તેત્રીસ સાગરાપની સ્થિતિ છે. આ પ્રમાણે વિભ’ગજ્ઞાનની એ ભવની સાતત્યતાના કારણે દેશન પૂર્વ ક્રોડ વર્ષાથી અધિક તેત્રીસ સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ કાળ સિદ્ધ થાય છે. જઘન્યથી એક સમય રૂપ સ્થિતિ આ પ્રમાણે જાણવી. કોઈક મિથ્યાદ્રષ્ઠિને વિશુદ્ધિના કારણે એક સમયનું વિભગજ્ઞાન ઉત્પન્ન થયુ હાય તે પછીની વધતી વિશુદ્ધિને અનુભવ કરતા છતે સમ્યક્ત્વને પ્રાપ્ત કરે ત્યારે તે વિભગજ્ઞાન અવધિજ્ઞાન રૂપે પરિણમે છે. આ રીતે જધન્યથી એક સમય પ્રમાણુનો સ્થિતિ કાળ છે. કહ્યું છે કે :- હે ભગવાત ! વિભગજ્ઞાની રૂપે કેટલેા કાળ, કાળથી હોય છે ? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરોપમ સાધિક દેશોન પૂ કોડ વર્ષ સુધી હોય છે. આ પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાનનો સ્થિતિકાળ કહ્યો. હવે ચક્ષુ વગેરે દર્શનનો કાળ કહે છે. ચક્ષુદદન લબ્ધિ રૂપે બે હજાર સાગરોપમ સુધી નિર ંતર ઉત્કૃષ્ટ કાળ રૂપે રહેલ છે એમ સૂત્રકારના અભિપ્રાય છે. આટલા કાળ સંગત લાગતા નથી કારણકે સિદ્ધાંત સાથે વિધ આવે છે અને યુક્તિથી પણ વિરાધ આવે છે માટે. સિદ્ધાંતમાં કહ્યું છે કે, “ હે ભગવંત ! ચક્ષુદ્ઘની ચક્ષુદની રૂપે કાળથી કેટલેા વખત હોય છે ? હું ગૌતમ ! જધન્યથી અંતર્મુહૂત અને ઉત્કૃષ્ટી સાધિક એક હજાર સાગરોપમ.” આ એક હજાર સાગરોપમ સાધિક સ્થિતિ પ્રતિપાદક સિદ્ધાંતના વચન સાથે આ બે હજાર સાગરોપમની સ્થિતિ જણાવનાર વચનના વિરાધ આવે છે તથા આ જ ગ્રંથમાં આગળ ‘વસિયસય હિન્દ્રિય દસ્લમ મહિષ મુદ્દિનામાળ' । તુમુળ' ચ તત્તિ મવે” વગેરે ગાથામાં તથા સિદ્ધાંતમાં સર્વે એઈ દ્રિય વગેરે સેાની સાધિક એ હજાર સાગરપમની સ્થિતિ કહી છે. તે પછી કેવી રીતે ફક્ત ચક્ષુદની એવા ચઉિંિદ્રય અને પચે દ્રિયની આટલી સ્થિતિ સ ંભવે ? Page #296 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ર૬૯ કેમકે ચઉરિદ્રિયને સંખ્યાતા કાળ અને પંચેંદ્રિયને સાધિક એક હજાર સાગરોપમને કાયસ્થિતિ કાળ આ જ ગ્રંથમાં અને સિદ્ધાંતમાં કહ્યો છે આ ચઉરિદ્રિય અને પંચંદ્રિયને છેડી બીજા કેઈને ચક્ષુદર્શન હોતું નથી માટે સિદ્ધાંતમાં કહેલ જ ચક્ષુદર્શનનો કાળ (સ્થિતિ કાળ) યુક્તિથી પણ યુકત લાગે છે. પણ આ ગ્રંથમાં કહેલ ચક્ષુદર્શન કાળ બરાબર નથી યુકિતનો વિરોધ છે માટે અચક્ષુદર્શની એટલે આંખ સિવાય બાકીની ચાર ઈદ્રિયની દર્શનવાિવાળો જીવ. તે અચક્ષુદર્શની અભષ્યને આશ્રયી અનાદિ અપર્યવસિત એટલે અનાદિ અનંતકાળ સુધી હોય છે. અહિં જ કારનો લેપ થયે હેવાથી અનાદિ જાણવું . અભવ્યોને સ્પર્શેન્દ્રિય આશ્રયી અચક્ષુદર્શન લબ્ધિથી અનાદિપણું છે અને અનંતપણુ છે. અનાદિ શબ્દનો આગળ સંપર્યવસિત સાથે પણ સંબંધ કરવું તેથી તે જ અચક્ષુદર્શની ભવ્યજીને આશ્રયી અનાદિ સાંત થાય છે. ભવ્યને સ્પર્શેન્દ્રિયની અપેક્ષા એ અચક્ષદર્શન લબ્ધિ અનાદિથી છે અને કેવળજ્ઞાન ઉત્પન્ન થાય ત્યારે તેનો અંત થતું હોવાથી સાંતપણું છે. અવધિદર્શન અને કેવળદર્શનની સ્થિતિકાળ ગ્રંથવિસ્તાર વગેરે ભયના કારણે સૂત્રકારે કહ્યો નથી. તે આગમમાં આ પ્રમાણે છે તે જતે જાણ લે . * અવધિદર્શન હે ભગવંત! કાળથી અવધિદર્શની રૂપે કેટલે વખત હોય છે ? હે ગૌતમ ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બે છાસઠ સાગરેપમ સાધિક” એટલે એક બત્રીસ સાગરોપમ સાધિક કાળ જાણવે. એની વિચારણા આ રીતે છે. અહીં તિર્યંચ કે મનુષ્ય કેઈ પણ વિર્ભાગજ્ઞાની સાતમી નરકમાં તેત્રીસ સાગરોપમની સ્થિતિમાં ઉત્પન્ન થાય, ત્યાં ઉદ્વર્તન કાળની નજીકમાં સમ્યક્ત્વને પામી ફરી પતિત થઈ વિર્ભાગજ્ઞાન યુક્ત જ અવિગ્રહગતિથી પૂર્વક્રોડ આયુષ્યવાળા તિર્યંચમાં ઉત્પન્ન થાય. પોતાના આયુના અંતે વખતે વિર્ભાગજ્ઞાનથી પડ્યા વગર ફરીથી તે જ સાતમી પૃથ્વીમાં તેત્રીસ સાગરેપમના આયુવાળા નારક થાય, ફરી પણ ઉદ્વર્તન કાળની નજીકમાં સમ્યક્ત્વ પામી ફરીથી પતિત થઈ અને વિર્ભાગજ્ઞાનથી પડયા વગર જ અવિડ ગતિથી પૂવકેડ વર્ષના આયુવાળા તિર્યમાં ઉત્પન્ન થાય આ પ્રમાણે એક છાસઠ સાગરેપમ સાધિક સિદ્ધ થયા. બીજ સાગરેપમ છાસઠ આ પ્રમાણે જ જાણવા, તે જ જીવ વિર્ભાગજ્ઞાનથી પડ્યો વગર તિર્યંચમાંથી મનુષ્યમાં અવિડ ગતિથી ઉત્પન્ન થાય. ત્યાં સમ્યકત્વ અને અવધિજ્ઞાનને પ્રાપ્ત કરી “બે વાર વિજય વગેરે અનુત્તરમાં અથવા ત્રણવાર અચુતમાં જઈ વગેરે આગળ ક્રમાનુસારે અવધિજ્ઞાનથી પડયા વગર અવધિદર્શનને ધારણ કરવા પૂર્વક છાસઠ સાગરેપમ સાધિક પૂર્ણ કરે, તે પછી મિક્ષને પામે છે. અહિં અવધિજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનનો પરસ્પર ભેદ હોવા છતાં પણ સામાન્ય અવબોધ રૂપ દર્શન તે બંનેનું સમાન છે માટે અવધિદર્શન કહેવાય છે. અને આ ગામમાં પણ તે પ્રમાણે જ સ્વીૌર્યું Page #297 -------------------------------------------------------------------------- ________________ છે. માટે અવધિદર્શનનો સાધિક બે છાસઠ સાગરોપમને એટલે એક બત્રીસ સાગરેપમને નિરંતર અવસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી થાય છે. પ્ર. : સાતમી નરક પૃથ્વીમાં વિર્ભાગજ્ઞાની બે વાર પિતાના આયુને છેડે સમ્યકત્વ શા માટે લેવાવે છે? ઉ. : વિર્ભાગજ્ઞાનની પછીથી સતત સ્થિતિનો અભાવ હોય છે. તથા આગળ કહ્યું છે કે, “વિભંગણાની જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી તેત્રીસ સાગરેપમ સાધિક દેશોન પૂર્વડ વર્ષ હોય છે.” છે. : તિર્યંચ અને મનુષ્યમાં અવિગ્રહ ગતિથી વિભગનાની શા માટે ઉત્પન્ન કરો છો? ઉ. : સાચી વાત છે વિગ્રહગતિમાં અનાહારકપણાને પ્રસંગ આવે છે. અને તિર્યંચ મનુષ્યોમાં વિર્ભાગજ્ઞાનીઓને અનાહારકપણાને નિષેધ છે. કહ્યું કે “વિભંગણાની પંકિય તિર્યંચ અને મનુષ્ય આહારક છે કે અનાહારક છે? આહારક છે અનાહારક નથી. માટે અવિગ્રહ ગતિને વ્યાખ્યામાં બતાવી છે. બીજાઓ તે આ પ્રમાણે વ્યાખ્યા કરે છે કે આપણને સાતમી નરકપૃથ્વીનિવાસી નારક વગેરેની કલ્પનાથી શું છે? સામાન્યથી જ નરક, તિર્યચ, મનુષ્ય અને દેના ભવમાં ભમતાં ભમતાં અર્વાધજ્ઞાન અને વિર્ભાગજ્ઞાનની સતત બે છાસઠ સાગરનમ સાધિક સ્થિતિ થાય છે. તેથી અવધિદર્શનને પણ સતત એટલા કાળને અસ્થતિ કાળ થઈ જાય છે. વધુ વિસ્તારથી સયું સામાન્ય અવબેધધ રૂપ કેવળદર્શનની સ્થિતિકાળ સાદિ અનંતને છે. (૨૩૩). હવે ભવ્યત્વ વગેરે ગુણોને સ્થિતિકાળ કહે છે. भब्वो अणाइ संतो आणइऽणंतो भवे अभब्वो य । सिध्धो य साइऽणतो असंखभागगुंलाहारो ॥२३४॥ ગાથાર્થ : ભવ્યને કાળ અનાદિ સાંત, અભવ્યોને અનાદિ અનંતકાળ, સિધ્ધોને કાળ સાદિ અનંત આહારક જીવ અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલા ક્ષેત્રમાં જેટલી ઉત્સર્પિણી થાય તેટલા કાળ સુધી આહારક હોય છે. (૨૩૪) ટીકાઈ : ભવ્યને સ્થિતિકાળ અનાદિ સાંત છે તે આ રીતે - કઈક ભવ્યજીવા ને ભવ્યત્વગુણ અનાદિ કાળથી હવાથી અનાદિ કહેવાય છે, સિદ્ધાવસ્થામાં તે ગુણ જરૂરથી પૂર્ણ થવાને છે માટે સાંત કહેવાય છે. સિદ્ધભવ્ય પણ નથી અને અભિવ્ય પણ નથી. કેમકે જે આત્માઓ મુક્તિના પર્યાય રૂપે થશે તે ભવ્ય કહેવાય છે. અને જે મુક્તિપર્યાય Page #298 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધવિભાગ કાળ ২ રૂપે કયારેય પ્ણ ન થઈ શકે તે મલબ્ધ કહેવાય છે. સિદ્ધને આ બંને વસ્તુ તી નથી કેમકે મુક્તિપર્યાયને તે અનુભવી રહ્યા છે, માટે સિદ્ધાવસ્થામાં ભવ્યપણાના અતહેાવાથી સાંતપણુ' જાણવું. અભવ્યના અનાદિ અનતકાળ છે. અનાદિ કાળથી અવ્યાખ્યુ હાવાથી તેનું અભવ્યત્વઅનાદિ કાળ છે. મુક્તિ પર્યાયને કયારે પણ પ્રાપ્ત ન થવાથી તેમને અનત કાળ છે. સિદ્ધોનુ સિદ્ધત્વ વિશુદ્ધ જ્ઞાન, દર્શન ચારિત્રના અનુષ્ઠાન પછી થતુ હોવાથી સાર્દિ છે અને પ્રાપ્ત કયારેય થયેલ પણ નાશ ન થતુ. હાવાથી અનંતપણુ છે. હવે આહારશ્રુણને સ્થિતિકાળ કહે છે. આહારક જીવ આહારક રૂપે સતત અ'ગુલના અસંખ્યાત ભાગ પ્રમાણ ક્ષેત્રે જેટલા કાળ સુધી રહે છે એટલે અંશુલના અસ`ખ્યાતમા ભાગે અસ`ખ્યાતી ઉત્સર્પિણી કાળ થાય છે, એ વચનથી અંગુલના અસંખ્યાતભાગ પ્રમાણ ક્ષેત્રમાં અસંખ્યાતી ઉત્સર્પિણીઓ થાય છે. તેથી કાઇક આહારક જીવ સતત આડાક પુદ્ગલાને ગ્રહણ કરતા જઘન્યથી ત્રણ સમય ન્યૂન ભ્રુહ્યેક ભવ સુધી આહાસ્ય હાચ છે એ સૂત્રમાં ન કહ્યુ' હાવા છતાં પશુ જાતે જાણુવુ. ઉત્કૃષ્ટથી અસ ંખ્યાતી ઉત્સર્પિણો અવસર્પિણૢ કાળ સુધી સતત જીવ આહારક હોય છે. આ જાત ગાથામાં પણ કડ્ડી' છે. તેમાં જઘન્યથી આહારકપણાની વિચારણા આ પ્રમાણે છે. કાઈક એક ટ્રિય વગેરે જીવ મરી અ.ગળ કહેલ પ્રકાર વડે બ્રિડંગતિમાં ત્રણ સમય અાહારી રહી ક્ષુલ્લકભવવાળા આયુષ્ય સાથે પૃથ્વીકાય વગેરેમાં ઉત્પન્ન થઇ ત્યાં તેટલા કાળ સુધી સતત આહારી રહી ફરી મરીને વિગ્રઢુગતિમાં અનાહારી થાય. એ પ્રમાણે જઘન્યથી ત્રણ સમય ઉન ક્ષુલ્લક ભવરૂપ આહારક પશુ થાય છે. ઉત્કૃષ્ટપણે વિચારતા તેા અસંખ્યાતી ઉત્સર્પિણી આસર્પિણીકાળ સુધી એક ભવમાંર્થી બીજા ભવામાં ઉત્પન્ન થતા હાય ત્યારે અવિગ્રહગતિએ જ ઉત્ત્પન્ન થાય ત્યારે ઉત્કૃષ્ટી આટલા કાળ સતત આહારી હાય છે કહ્યું છે કે, “છદ્મસ્થ આહારી છદ્મસ્ય આહારીપણામાં કાળથી હે ભગવંત ! કેટલે નખત ચાય ? હું ગૌતમ ! જઘન્યથી ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લકલવ સુધી, ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતકાળ, કાળથી સખ્યાતી ઉત્સર્પિણી અવસપણી સુધી ક્ષેત્રથી અંશુલના અસખ્યાતમા ભાગ પ્રમાણુ,’(૨૩૪) હવે કાયયેાગ વગેરે ગુણાના આગળની ગાથામાં ન કહેલ જઘન્ય સ્થિતિકાળ કહે છે. काओगी नरनाणी मिच्छं मिस्सा य चक्खु सण्णीय । आहारकसायीवि य जहुण्णमंतो मुहुसंत्तो ॥ २३५॥ ગાથાથઃ કાયયોગી પુરૂષવેદ અથવા મનુષ્યપણું, ાનીપણું, મિથ્યાત્વ, મિશ્રવણ, ચતુદર્શન સજ્ઞીપણું, આહારીપણુ, ક્યાયીપણું, આ સઈમાં જઘન્યકાળ છે. (૨૩૫) તમ્ કૂત Page #299 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ છવાસમાસ ટીકાથ : જે એકઠું કરે તે કાય એટલે શરીર, તે શરીર સંબંધી જ ફક્ત એકજ ગ્ય જેને હેય તે કાયયેગી તેને જઘન્યથી અંતર્મુહૂર્તને અવસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી તે આગળ “ ગોઝોડા ગાથામાં કહ્યો છે. જઘન્ય કાળની વિચારણા પણ એજ ગાથાની વૃત્તિમાં આગળ કરી છે માટે અહિં કરતા નથી. નર એ શબ્દ વડે ભાવપ્રધાનને નિર્દેશ કરતે હોવાથી અહિં નરત્વ સમજવું તે નરત્વ અહિં પુરુષવેદ કે મનુષ્યપણું જાણવું તેમાં પુરુષવેદને જઘન્યથી અંતર્મુહૂતને સ્થિતિકાળ છે એ આગળ જેવી રાત્ત વગેરે ગાથાની ટીકામાં વિચાર્યું છે. મનુષ્યપણું તે જઘન્યથી અંતર્મુહૂર્ત થાય છે તે પ્રસિદ્ધ છે. મનુષ્યનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત છે એ પૂર્વમાં અહીં આગળજ પ્રતિપાદન કર્યું છે એને ઉત્કૃષ્ટ કાળ પણ પહેલા કહ્યો છે. સામાન્યથી જેને જ્ઞાન હેય તે જ્ઞાની તે . જઘન્યથી અંતમું હૃર્તા અને ઉત્કૃષ્ટથી અપર્યાવસિત એટલે અનંતકાળ છે તે આ પ્રમાણે કોઈ મિથ્યાદ્રષ્ટિ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જ્ઞાની થાય છે. તે જ્ઞાનીપણે અંતર્મુહુર્ત રહી કરી મિથ્યાત્વને ત્યારે પામે તે અજ્ઞાની થાય છે. એ પ્રમાણે જઘન્યથી જ્ઞાનીને અંતમુહર્તને અવસ્થિતિકાળ હોય છે. ઉત્કૃષ્ટપણે કેવળજ્ઞાનને આશ્રયી જ્ઞાનીને અપર્ય વંસિત રૂપ અનંતકાળ તે સુખરૂપે જાણી શકાય છે મિથ્યાત્વ તે જઘન્યથી અંતમુહૂર્ત કાળ હોય છે તે સમક્તિને સમકિતથી પડ્યા પછી મિથ્યાત્વે જઈ ત્યાં અંતમુહૂર્ત કાળ રહી ફરી સમ્યક્ત્વને પામે તેને જઘન્ય કાળ હોય છે. તે આગળ જ નિષ્ઠતમ ર પા”િ ગાથાની વૃત્તિમાં ઉત્કૃષ્ટકાળની વિચારણા વખતે વિચારેલ છે આ મિશ્ર એટલે સમ્યગ મિથ્યાદ્રિષ્ટિને કાળ જઘન્યથી અંતમુહૂર્તને છે આ મિશ્રદ્રષ્ટિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ નાણાયાનીથી” આ ગાથામાં સૂત્રકારે પહેલા જ કહ્યો છે. છતાં પણ અહિં ફરીથી જઘન્યથી અંતમુહુર્ત કાળવાળા ગુણોને પ્રસંગ હેવાથી કહ્યું છે. ચઉરિંદ્રિય, પચંદ્રિયને ચક્ષુદ્વારા ઉત્પન્ન થયેલ સામાન્ય ઉપયોગ રૂપચક્ષુદર્શન તે પણ જઘન્યથી અંતમુહૂર્ત જ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એને કાળ વિશ્રામ ગાથામાં કહ્યા છે પચંદ્રિય, સંજ્ઞા ગર્ભજ જીવ તે પણ સંજ્ઞી પણે જઘન્યથી અંતમુહર્ત કાળ સુધી હોય છે. ઉકૃષ્ટથી અવસ્થિતકાળ જુરિસર જિmત્ત ગાથામાં કહ્યો છે જે આહાર કરે તે આહારકજીવ તે પણ નિરંતર આહારી રૂપે જઘન્યથી અંતમુહુર્ત કાળ સુધી હોય છે. પ્ર. : “અમારે એ ગાથામાં જે ઉત્કૃષ્ટ આહારીપણાની સ્થિતિકાળના વિવરણના ન પ્રસંગે ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ આહારકને જઘન્યકાળ કહ્યો છે. અહીં અંતમુહને કાળ કહ્યો તે બે કાળમાં વિરોધ ન આવે. ઉ. એ પ્રમાણે નથી કેમકે તમને અભિપ્રાયની ખબર નથી કારણકે અહીં જે આહારી' પણ જઘન્યસ્થિતિ કાળ રૂપે જે અંતમુહૂર્ત કહીએ છીએ તે અંતર્મુહુર્ત * * Page #300 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ૨૭૩ ત્રણ સમય ન્યૂન સુલકભવ ગ્રહણના કાળ રૂપ જ જાણવું. કેમકે અંતમ્ હૂર્તના અનેક ભેદ છે. માટે કોઈપણ જાતને વિરોધ નથી. કષા સામાન્યથી કષાય મોહનીયકર્મોદય રૂપ જ અહીં ગ્રહણ કરવા સામાન્યથી સકષાયીપણું ફક્ત કપાય શબ્દ રૂપે અહીં જાણવું. તે આગમમાં સ્થિતિકાળની અપેક્ષાએ ત્રણ ભાગમાં રહેલ છે. તે આ પ્રમાણે, “હે ભગવંત! સકષાયીઓ, સકષાયી રૂપે કાલથી કેટલે વખત હોય છે? હે ગૌતમ ! સકષાયી ત્રણ પ્રકારના કહ્યું છે. તે આ પ્રમાણે અનાદિ અનંત, અનાદિ સાંત, અને સાદિ સાંત. તેમાં જે સાદિ સાંત છે. તેઓના જઘન્યથી અંતમુહર્ત અને ઉત્કૃષ્ટથી દેશના અર્ધપુદ્ગલ પરાવર્ત કાળ છે. તેમાં અહીં મિથ્યાત્વને પહેલો ભાંગે અભને, બીજો ભાગ અનાદિ મિથ્યાત્વી ભવ્યને, અને ત્રીજો ભાંગે ઉપશાંત વીતરાગ અવસ્થામાં અકષાયી થઈને પડતા ફરી સકષાયી થઈ અંતમુહૂર્ત રહ્યા પછી ફરીથી ઉપયશ્રેણને સ્વીકાર કરી અકષાયી થાય ત્યારે તે જીવને જઘન્યથી અંતર્મુહૂર્ત પ્રમાણ સકષાયીપણુ આવે છે. જેમાં ઉપશાંત વીતરાગ અવસ્થાને સ્વીકાર કરી પતિત થયા પછી સકષાયી થઈ અપાઈ પુદ્ગલ પરાવર્ત સુધી સંસાર સાગરમાં ભમી ફરી અકષાયી થાય તેને ઉત્કૃષ્ટ પણે સકષાયી પણાને કાળ જાણવો. ચાલુ વિચારાતી ગાથામાં તે સકષાયીપણુને જઘન્યકાળ ત્રીજા ભાંગીને જાણ. બાકીનાને કાળ તે ઉપલક્ષણથી જાતે જાણી લેવું કેમકે ચાલુ ગાથામાં જ અંતમુહૂર્ત સ્થિતિના ગુણને કાલ જ કહેવાનું અહીં ગ્રહણ કર્યું છે. ગાથામાં કહેલ “જ્ઞાનમંતોમદત્તાતો' એ પદ કાગ વગેરે દરેક પદ સાથે જોડવું તે જ અહીં જોડાયું છે. (૨૩૫) આ પ્રમાણે અંતર્મુહૂર્ત સ્થિતિવાળા ગુણને સંગ્રહ કરી કહ્યું. છે હવે જઘન્યથી એક સમયની સ્થિતિવાળા મગ વગેરે ગુણેને સંગ્રહ કરી કહે છે. मणवइउरलविऊब्बिय आहारय कम्मजोग अणरित्थी । संजम विभाग विभंग सासणे एगसमयं तु ॥२३६॥ ગાથાર્થ : મગ, વચનગ, ઔદારિક કાયોગ, ક્રિય કાયાગ, આહારક કાગ કામણુકાયયેગ, નપુંસકવેદ, વેદ, સંયમના પાંચ પ્રકારમાં દરેકને, સાસ્વાદ નને જઘન્યકાળ એક સમય છે(ર૩૬) ટીકાર્થ : “જઘન્યથી એ પદ આગળની ગાથામાંથી લઈ અહીં સંબંધ કરે. યોગ શબ્દ પણ “રામ ગો” પદમાં કહેલ છે. ત્યાંથી બીજા પદેની સાથે યથાયોગ્ય પણે જેડ. તેમાં મનેયોગ જઘન્યથી એક સમય હોય છે. તે આ રીતે - કઈક ગર્ભજ પંચેન્દ્રિય મન પર્યાપ્તિ વડે પર્યાપ્ત થઈ એક સમય જીવી પછી તરત મરણ પામે છે. ૩૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ત્યારે એક સમયને મનેટેગ થાય છે એ પ્રમાણે વચનગ પણ જઘન્યથી એક સમયને હોય છે. કેઈક બેઈદ્રિય વગેરે જીવ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ એક સમય જીવીને પછી મરણ પામે તે તેને એક સમયને વચનગ થાય છે. આ કેઈક ઔદારિક શરીરી વક્રિય કરીને કાર્ય પૂર્ણ થયા પછી વક્રિયને છોડી ફરી દારિકને પ્રાપ્ત કરી એક સમય આવીને મૃત્યુ પામે કે કામણગી થાય કે વેક્રિયગી થાય છે. આ વિવક્ષાથી ઔદારિક કાગને જઘન્યથી એક સમયની સ્થિતિ થાય છે. વૈક્રિય લબ્ધિ વગરના પૃથ્વીકાય વગેરેને ઔદારિક કાગ જઘન્યથી પણ અંતમુહર્તને જ કાળ જાણ. ઔદારીક શરીર વાયુકાય વગેરેએ વૈક્રિીને આરંભ કર્યો, આરંભ કર્યા પછી એક સમય જીવીને મૃત્યુ પામે કે બીજા કેઈ યેગને પામે આ રીતે પણ વૈક્રિય કાયયેગ પણ જઘન્યથી એક સમય હોય છે. ચૌદ પૂર્વધર આહારક શરીરને પુદ્ગલેને એક સમય ગ્રહણ કરીને મૃત્યુ પામે. આ રીતે આહારક કાયયોગને જઘન્યથી એક સમય છે. એમ કેટલાક આચાર્યો વ્યાખ્યા કરે છે. પરંતુ આ મત આગમ માન્ય નથી લાગતું કેમકે આગમમાં તે આહારક શરીરને જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને સ્થિતિકાળ જણાવ્યું છે. તેથી આહારક શરીર કરેલ ચૌદ પૂર્વધર કાર્યસિદ્ધિના નજીકના કાળમાં મનગ કે વચનગ પૂર્ણ કરીને ફરીથી એક સમય આહારક કાયયેગને અનુભવી ઔદારિક શરીરને સ્વીકારે છે. એ પ્રમાણે કોઈપણ વિવેક્ષા વડે જે જઘન્યથી આ એક સમયની સ્થિતિ આહારક કાયયેગને થાય છે. વધુ વિસ્તારથી સર્યું. જ્યારે વિગ્રહગતિમાં જીવ એક સમય અનાહારી થાય છે. ત્યારે કામણ કાયયોગને જઘન્યથી એક સમય જાણે. 7 નઃ અનઃ પુરૂષને દૂર કરવાના આશયથી અહીં નપુંસક જાણ. તેથી નપુસક અને સ્ત્રી એટલે અનરચી. કારણ એટલે નપુંસકદ અને સ્ત્રી વેદ તે બન્નેને જઘન્યથી એક સમયને સ્થિતિકાળ છે. એ જઘન્ય સ્થિતિ વીઘાWITTઝ ગાથાની ટીકામાં વિચારાય છે. સંયમ એટલે સામાન્યથી ચારિત્ર રૂપે અહીં સમજવું. તે ચારિત્રના ભેરે સામાયિક, છેદેપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂફમસં૫રાય, અને યથાખ્યાતા રૂપે પાંચ છે એ પાંચ ભેદો જઘન્યથી એક સમયની સ્થિતિવાળા છે, એની પણ ભાવના “આદિકરિનામા સારા’ ગાથાના વિવરણમાં બતાવી છે. વિર્ભાગજ્ઞાન પણ જઘન્ય એક સમયની સ્થિતિવાળું છે તે વિજરત મવદિત ગાથાની ટીકામાં જે પ્રમાણે છે તે બતાવ્યું છે. સાસ્વાદન સમ્યફ પણ જઘન્યથી એક સમય છે. તે સૂત્રકારે જ રથોનનવીર ગાથામાં આગળ કહ્યું છે. ફક્ત સમય સ્થિતિવાળા ગુણોને સંગ્રહના હિસાબે Page #302 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળા ર૭૫ ફરીથી કહ્યું છે. માટે પુનરુકતાને દેશ ન જાણો. મને ગ વગેરેને ઉકૃષ્ટ સ્થિતિકાળ સૂત્રમાં આગળ કહ્યો છે માટે અહીં ફરી નથી કહેતા. (૨૩૬) પહેલા સામાયિક વગેરે પાચે ચારિત્રના ભેદને એકેક જીવ આશ્રયી જઘન્ય–ઉત્કૃષ્ટ સ્થિતિકાળ કહ્યો છે. હવે છેદે પરથાનીય, પરિહાર-વિશુદ્ધિ ચારિત્રને અનેક જીવ આશ્રયી સતત, જઘન્યથી તેમજ ઉત્કૃષ્ટથી કેટલે કાળ હોય છે તેને વિશેષથી વિચારવાની ઈચ્છાથી જઘન્ય કાળ કહે છે, अइढाइज्जाय सया वीसपुहुत्तं च होइ वासाणं । छेयपरिहारठाणं जहण्ण कालाणुसारो ऊ ॥ २३७ ॥ ગાથાર્થ : જઘન્યથી અઢી વર્ષ, છેદો સ્થાનીય ચારિત્રને કાળ છે. અને પરિહાર વિશુદ્ધીને જઘન્યકાળ વીસથકત્વ વર્ષ પ્રમાણ છે. ટીકાર્ય : જઘન્યથી અઢી વર્ષ અનેક જીવ આશ્રયી છે પસ્થાપનીય ચારિત્રને કાળ છે. એ કાળ ઉત્સર્પિણીના ત્રીજા આરે નેવ્યાસી પખવાડીયા ગયા પછી પહેલા તીર્થકરની ઉત્પત્તિ થાય પછી છે પસ્થાનિય ચારિત્ર શરૂ થાય છે. તે અઢી વર્ષ સુધી તે પ્રથમ તીર્થંકરના શાસનમાં રહે છે. તે પછી બીજા તીર્થંકરના તીર્થ માં છે પસ્થાપનોય ચારિત્રને અભાવ હોય છે. પરિહારવિશુદ્ધિ ચારિત્રવંતેની જઘન્યથી સતત વિધમાનતા વિશ પૃથત્વ વર્ષ સુધી હોય છે. તે શી રીતે હોય છે તે કહે છે. સે વર્ષના આયુવાળા નવના ગણ આગળ કહેલા કારણે ઓગણત્રીસ વર્ષ પછી અવસર્પિણીના છેલ્લા તીર્થંકર પાસે પરિવાર વિશુદ્ધિ ચારિત્રને સ્વીકારી એકત્તેર વર્ષ સુધી સતત પાલન કરી, આયુષ્યના અંતે તેમની પાસે બીજા સે વર્ષના આયુવાળા નવને ગણ પૂર્વમાં કહેલ યુક્તિથી જ ગણત્રીસ વર્ષ પછી આ ચારિત્રને સ્વીકાર કરે અને એકેનેર વર્ષ સુધી સતત પાલન કરે. તે પછી આ ચારિત્રને કેઈપણ સ્વીકાર કરતું નથી. કારણકે તીર્થકર અને તીર્થંકર પાસે સ્વીકારેલ આ ચારિત્રવાળા સિવાય બીજા પાસે આ ચારિત્રને સ્વીકાર થઈ શકતું નથી. આ પ્રમાણે હોવાથી એક બેતાળીસ વર્ષ સુધી સતત આ ચારિત્રની વિદ્યમાનતા હોય છે. આજ કાળને વીસ પથકત્વ રૂપે ગણેલે છે એમ જાણવું. બે વર્ષ અધીક સાતવીસી એટલે એક બેતાલીસ વર્ષને વીસપંથકૃત્વમાં સમાવેશ થાય છે. (૨૩૭) આ જ બે ચારિત્રને અનેક જીવ આશ્રયી ઉત્કૃષ્ટ કાળ કહે છે. Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ વસમાસ कोडिसय सहस्सा पन्नासं हृति उयहिनामाणं । दो पुव्व कोडिऊणा नाणाजीवेहि उक्कोसं ॥ २३८ ॥ ગાથા' : પચાસ લાખ કોડી સાગરોપમના છેદ્યાપસ્થનીને અને એ પૂ ક્રોડ ઉણા વર્ષ પરિહારવિશુદ્ધિના અનેક જીવ આશ્રયી ઉત્કૃષ્ટ કાળ છે. (૨૩૮) ટીકા : અનેક જીવાને આશ્રયીને છે પસ્થાપનીય ચારિત્રના ઉત્કૃષ્ટ કાળ પચાસલાખ ક્રોડ સાગરોપમના થાય છે. ઈંદ્યોપસ્થાનીય પૂર્વ ગાથામાંથી અહીં અનુવર્તે છે. અવસર્પિણી કાળમાં પ્રથમ તીર્થંકરના તીમાં પચાસ લાખ ક્રોડ સાગરોપમ પ્રમાણ કાળ સુધી નિર ંતર અવ્યવચ્છિન્ન પણે હોય છે. બીજા વગેરે તીર્થંકરોના તીર્થોમાં છેદેપસ્થા પનીય ચારિત્રના અભાવ છે. આગળતી ગાથામાંથી અહીં પરિડારવિશુદ્ધિ ચારિત્રનુ અનુવત ન કરવું. અનેક જીવાને આશ્રયી પરિહારવિશુદ્ધિ ચારિત્ર દેશેાન પૂર્ણાંકોડ વર્ષ સુધી સતત પ્રાપ્ત થાય છે તે આ પ્રમાણે :-અવસર્પિણી કાળમાં પહેલા તીર્થંકરની પાસે પૂર્ણાંકોડ આયુવાળા નવ જણુના એક ગણુ ઓગણત્રીસ વર્ષના પોતાના આયુષ્યના વીત્યા પછી પરિહાર વિશુદ્ધિ ચારિત્રનો સ્વીકાર કરે અને આજીવન સુધી યથાવત પાલન કરી આયુષ્યના અંત વખતે તેમની પાસે પૂર્વ ક્રોડ વર્ષાયુવાળા નવ જણને ખીન્ને ગણુ પેતાના આયુષ્યના આગણત્રીસ વર્ષ વિત્યા પછી પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારે છે અને ચાવજીવ પાલન કરે, એ પછી ખીજા કોઇપણ એ ચારિત્ર ન સ્વીકારે. કારણકે તીર્થંકર અને તીર્થંકર પાસે પરિહારવિશુદ્ધિ ચારિત્ર સ્વીકારનાર સિવાય ખીજા પાસે એના સ્વીકારની અનુજ્ઞાના નિષેધ છે. એમ અઠ્ઠાવન વર્ષે ન્યૂન રૂપ દ્વેશન એ પૂર્વ ક્રોડ વર્ષ સુધી ઉત્કૃષ્ટથી આ ચારિત્ર સતત પ્રાપ્ત થાય છે. આ બે ચારિત્રો છેદોપસ્થાપનીય અને પરિહારવિદ્ધિ, ઉત્સર્પિણી અને અવસર્પિણી કાલમાં પહેલા અને છેલ્રા તી કરના તીર્થમાં ડાય છે. વચ્ચેના ખાવીસ તીથ 'કરના ટાઇમમાં તેમજ મહાવિદેહ ક્ષેત્રમાં તેના અભાવ હોય છે. માટે ત્યાં આગળ બતાવ્યા નથી. પ્રજ્ઞપ્તિમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત ! છેપસ્થાપનીય સયતા કાળથી કેટલા વખત ડાય છે ? હે ગૌતમ ! જઘન્યથી અઢીસ વર્ષ અને ઉત્કૃષ્ટપણે પચાસ લાખ ક્રોડ સાગરોપમ સુધી.” “હે ભગવંત ! પરિહાવિશુદ્ધિ સયતા કાલથી કેટલે વખત હોય છે ! હે ગૌતમ ! જઘન્યથી ખસે વર્ષમાં કઇક ન્યૂન અને ઉત્કૃષ્ટથી દેશેાન એ પૂર્વક્રાડ વ પ્ર. ઃ તમારે આ પ્રમાણે જ સામાયિક વગેરે ચારિત્રના પણ કાળ કહેવા જોઇએ. શા માટે તમે તે સામાયિક વગેરેને છેડો આ બે ચારિત્રના જ કાળ કહ્યો? ઉ. : સાચી વાત છે. પરંતુ સામાયિક અને યથાખ્યાત ચારિત્ર તેા મહાવિદેઢુ ક્ષેત્રમાં હમેશા સકાળે હાય છે અને સૂક્ષ્મસ'પરાય ચારિત્રને જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તના કાળ જાતે જ જાણી લેવા. Page #304 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ૨૭૭ કહ્યું છે કે “હે ભગવંત! સૂમસં૫રાય સંત કાળથી કેટલે વખત હેય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત હોય છે તે પછી ઉપશમણ કે ક્ષપકશ્રેણીનું અંતર પડે છે અને શ્રેણી સિવાય બીજા સ્થાને આ સૂક્ષ્મસંપરાય ચારિત્ર હેતું નથી. (૨૩૮) એક જીવ આશ્રયી યેગેને કાળ કહ્યું હવે અનેક જીવ આશ્રયી તે વેગોને સ્થિતિકાળ કહે છે. - पल्ला संखियभागो वेउब्विय मिस्सगाण अणुसारो । भिन्न मुहुत्तं आहारमिस्स सेसाण सव्वधं ॥२३९॥ ગાથાર્થ : ક્રિયમિશ્રને સતતકાળ પલ્યોપમનો અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. આહારક મિશ્રને સતતકાળ અંતમુહૂર્ત છે અને બાકીના યોગો સર્વકાળ હોય છે. ટીકાર્ય : જેમાં કામણ સાથે વક્રિયનું મિશ્રપણું તે ક્રિયમિશ્ર. તે વેકિય મિશ્ર ગીઓને નિરંતર હયાતી રૂપ કાળ પલ્યોપમને અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે. નરક કે દેવગતિમાં પપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ સુધી ઉત્કૃષ્ટ પણે વૈકિયમિશ્ર કાય ગ સતત પ્રાપ્ત થાય છે. તે પછી અંતર પડે છે જે વૈક્રિયલબ્ધિધારી તિર્યંચ મનુના વૈક્રિયશરીરના આરંભ વખતે કે તેને ત્યાગ વખતે જે વૈકિયમિશ્ર કાગ બીજા સ્થાને કહેલ છે તે પણ અહીં ગણીએ તે એ હંમેશા હેય છે એને વિચ્છેદ કયારે પણ તે નથી. કહ્યું છે કે “સામાન્યથી વક્રિયમિશ્ર શરીર કાયયેગીઓ નારક વગેરે હંમેશા હોય છે.” દારિક સાથે આહારકની જેમાં મિશ્રિતા છે તે આહારકમિશ્ર કાયયોગ. તે અંતમું હૃર્ત સુધી સતત પ્રાપ્ત થાય છે તે પછી નહીં તે આ પ્રમાણે હોય છે. પંદર કર્મભૂમિઓમાં આહારક મિશ્ર કાયસેગમાં રહેવ ચૌદ પૂર્વધર સતત અંતર્મુદત સુધી હોય છે. તે પછી આહારક યુગ હોય કે તેને અભાવ હોય છે. ઉપર કહેલ બે પેગ તથા ત્રીજા આહારક કાયમ સિવાયના બાકીના સત્ય, અસત્ય વગેરે ભેટવાળા મ ગ, તથા વચનગા, દારિક મિશ્ર, વૈક્રિયકામણ કાયયેગે જુદા જુદા છે આશ્રયો સર્વકાળ હોય છે. અનેક જીવમાં બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિંદ્રિય, પચંદ્રિમાં સત્ય, અસત્ય, મિત્ર અને અનુભય ભેટવાળા મનેયેગ તથા વચનગ હંમેશા અવ્યવચ્છિન્ન પણ હોય છે. ઔદારિક અને ઔદારિકમિશ્ર શરીર બને અસંખ્યાતા કાકાશના પ્રદેશની રાશિ પ્રમાણ હંમેશા સામાન્યથી તિર્યંચ મનુષ્યમાં અવ્યવછિન્નપણે હોય છે ક્રિય શરીરે પણ નારક વગેરે અનેક જેમાં અસંખ્યતી શ્રેણીના પ્રદેશની રાશિ પ્રમાણ હંમેશા અલકમાં અવ્યવચિછનપણે હોય છે. અનંતા કામણ શરીરે તે સર્વ સંસારી જીના હંમેશા હોય છે એનો વ્યવછેદ કદીએ હોતે નથી. Page #305 -------------------------------------------------------------------------- ________________ સમાય પ્ર. : શું આડ઼ારક કાયયેાગ હંમેશા નથી હતુ? કે જેથી એને અડી છોડી દીધુ છે ? ઉ. : હા એ પ્રમાણે જ છે કહ્યુ` છે કે આહારક વગેરે લેકમાં ઉત્કૃષ્ટથી કયારેક છ મહિના સુધી નથી હાતા અને જઘન્યથી નિયમ, એક સમય સુધી આહારક શરીરીએ જધન્યથી એક, બે, ત્રણ ચાર પાંચ હોય છે. ઉત્કૃષ્ટથી એકી સાથે સહસ્ત્ર પૃથત્વ હાય છે. આ ગાથામાં અહીં ‘રોસાળનવષ્ય' એમ કહેવા વડે આહારક કાયાયાગનુ પણ ગ્રહણુ થઈ જાય છે. છતાં પણ સિદ્ધાંતાનુસારે તેનું વન સ્વય' કરી લેવું. કેમકે ગાથાના અવયવોની પ્રવૃત્તિ પ્રાયિક હોય છે. આ પ્રમાણે ભવસ્થિતિ, કાયસ્થિતિ, ગુણવિભાગસ્થિતિ, રૂપ ત્રણે પ્રકારના જીવસમાસ વિષયક કાળ કહ્યો. હવે ઉપસ'હાર કહે છે. एत्थ य जीवसमासे अणुभज्जिय सुहमनिउणमइकुसलो । सुमं कालविभागं विभएज्ज सुम्मि उवउत्तो ॥ २४०॥ ગાથાર્થ : સૂક્ષ્મ નિપુણ મતિકુશલાએ અહી' જીવસમાસમાં ડુબકી લગાવી, શ્રુતમાં ઉપયોગવાળા બની સુમકાળ વિભાગને પણ જાણવા ૨૪૦) ટીકા : શ્રુતસમુદ્ર અપાર છે. તેમાં કહેલા જીવસમાસ વિષય પાર્શ્વમાં કેટલાંના કાળ હું કહું? તેથી આ જીવસમાસામાં કાળદ્વાર આશ્રયીને વિચારણીય રૂપે કેટલાક સ્થૂલ વિષયાના મારા વડે પણુ કહેવાયા છે. પરંતુ સૂક્ષ્મ મતિથી જાણવા ચેાગ્ય બીજા પશુ કેટલાક સૂક્ષ્મ પદાર્થો જીવસમાસના વિષયરૂપે સભવે છે. તેના સ્થિતિકાળ વિભાગરૂપ ભેદને શ્રુતના ઉપયાગાનુસારે જાતે જાણી લેવા. શી રીતે જાણવા. તે પદાર્થોને શ્રુતસમુદ્રમાં ડુબકી લગાવી વિચારવા પૂર્વક સૂક્ષ્મ નિપુણુમતિ કુશલા એ જાણવુ. અતિ કઠીન એવા પદાર્થાની અંદર પેસીને તત્વના બોધપૂર્ણાંક અતિસૂક્ષ્મ, વળી સૂક્ષ્મ, સૂક્ષ્મતર, અને સૂક્ષ્મતમ પદાર્થાને જાણવામાં દક્ષ હોવાથી નિપુણ છે. જે બુદ્ધિ તે બુદ્ધિ વડે કુશલ એટલે વિદ્વાન હોય તે સક્ષમ નિપુણુમતિ કુશલ કહેવાય એને અથ આ પ્રમાણે છે, બીજાના કહેવા માત્રને ધારણ કરવાથી પણ સદેહ હોવાના સંભવ રહે છે, માટે પોતાની બુદ્ધિ વડે જાણીને દૂર રહેલ હોવાથી ઉપર કહેલ બુદ્ધિવર્ડ કેાઈ શ્રુતના અનુંસરે બીજા પણ જીવ સમાસની વિયાને વિચારી યથા યાગ્ય કાળવિભાગ કહેવા (૨૪૦) or આ પ્રમાણે જીવસમાસ વિષયક સ્થિતિકાળ કરવા, હવે આવ વિષયક કાલ કહ્યું છે. Page #306 -------------------------------------------------------------------------- ________________ ગુણવિભાગ કાળ ૨૭૯ . तिणि अणाइ अर्णता तीयद्धा खलु अणाइया सेता । साइ अणंता एसो समओ पुण वट्टमाणद्वा ॥२४१॥ ગાથાર્થ : ત્રણ દ્રવ્યો અનાદિ અનંતકાળની સ્થિતિવંત છે. કાળદ્રવ્ય ત્રણ પ્રકારે છે. તેમાં અનાદિસાંત, સાદિ અનંત, અને વર્તમાનકાળ સમય ૫ છે. (૨૧) ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસિસકાય, આકાશાસ્તિકાય, કાળ અને પુદ્ગલો એમ પાંચ અજીદ્રવ્ય છે. એએમાં દ્રવ્યાર્થરૂપે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશસ્તિકાય રૂપે ત્રણે અજીવ દ્રવ્યનો આદિ અનંતકાળ છે. અનાદિ કાળથી તે દ્રવ્ય સામાન્ય રૂપે પ્રવૃત્ત થયેલા છે. ભવિષ્યકાળમાં કેઈક વખત પણ તેને વ્યવછેદ નથી કાળદ્રવ્ય સામાન્યથી આ જ યુક્તિ વડે અનાદિ અનંત જ છે. પણ વિશેષથી વિચારતા તેના ત્રણ ભેદે છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાનકાળ અદ્ધા શબ્દ સીલિંગને જણાવનાર કાળવાચી અવ્યય છે. તેથી અતિત એજ "અદ્ધા છે તે અતત અદ્ધા, એટલે ભૂતકાળ. તે અતીતકાળ રૂ૫ અતિ અદ્ધા જ અનાદિ સાંત છે. જેની આદિ એટલે શરૂઆત નથી તે અનાદિ. જે અંત સાથે રહેલ છે તે સાંત એટલે જેને અંત હોય છે. તે, જણાવનારના જણાવવાના કાળની સમય મર્યાદાને સ્વીકારી અતીતકાલની અતીત અદ્ધાની મનાય છે. તેથી તે અતીત અદ્ધા અનાદિકાળથી ચાલી રહેલ હોવાના કારણે તેનું અનાદિપણું છે. અને વર્તમાન સમય સુધી જ તે હોવાથી તેનું સાન્તપણું છે. વર્તમાન સમય પછી જ પ્રવર્તશે તે એષ્યકાળ. (ભવિષ્યકાળ) તે એષ્યઅદ્ધા સાદિ અનંતકાળની છે. કેમકે તે વર્તમાન સમય પછી તેની પ્રવૃત્તિ છે માટે સાદિપણું અને આગળ તેને અંત નથી માટે અનંતપણુ છે. એષ્યકાળ એટલે ભવિષ્યકાળ કહેવાય. પ્રજ્ઞાપકની પ્રરૂપણાની વિતે તે છે અપેક્ષા જે હમણું જ વર્તમાન એ જ અદ્ધા છે તે વર્તમાન અદ્ધા તે ફક્ત એક સમય રૂપ જ છે. વીતેલા સમયે અતીત અદ્ધામાં મળેલ છે અને આવનારા સમય એવ્ય અદ્ધામાં મળેલા છે માટે તે સિવાયને બાકી રહેલ એકજ સમયરૂપ વર્તમાન અદ્ધા કહેવાય છે. (૨૪૧) હવે પુદ્ગલ રૂપ અને સ્થિતિકાળ કહે છે. कालो परमाणुस्स य दुपएसाईणमेव खंधाणं । समओ जहण्णमियरो उस्सप्पिणीओ असंखेज्जा ॥२४२॥ Page #307 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦. સમાસ ગાથાથઃ પરમાણ અને બે પ્રદેશ વગેરેના ઔધોને દરેકને કાળ કેટલો થાય છે જઘન્યથી એક સમય છે અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સપિણું કાળ છે. પરમાણુ અને બે પ્રદેશ વગેરેના સ્કંધને દરેકનો કાળ કેટલે થાય છે? જઘન્યથી એક સમય, ઈતર એટલે ઉત્કૃષ્ટથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી કાળ હોય છે એકલે પરમાણુ, પરમાણુ રૂપે જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અસંખ્યાતિ ઉત્સર્પિણી અવસર્પિણી સુધી રહે છે. એ પ્રમાણે પ્રયાણક સ્કંધ પણ હયણુક અંધ રૂપે એટલી જ સ્થિતિવાળે હોય છે. એ જ રીતે વ્યણુક કંધ પણ, ચતુરણુકર્કંધ પણ યાવત અનંતાણુક સ્કંધ એટલી જ સ્થિતિવાળે કહ્યો છે યા કહે. (૨૪૨) અ ને આ પ્રમાણે પાંચેય અળવદ્રવ્યનો સ્થિતિકાળ કહો તે કહેવાથી જીવે અને કાળવિચાર પૂર્ણ થયે. તે પૂર્ણ થવાથી કાળદ્વાર રૂપ પાંચમું દ્વાર સમાપ્ત થયું. હળદ્વાર સમાપ્ત Page #308 -------------------------------------------------------------------------- ________________ વિભાગ છઠ્ઠો અંતરદ્વાર પ્રકરણ ૧ લું ઉપપાતસ્થાન હવે “સંતાપક્ષના ગાળામાં જણાવેલ અંતર લક્ષણ રૂપ છડું દ્વાર કહે છે જે અહીં દ્વારમાં કહેવાનું છે. તેની પ્રતિજ્ઞા કરવા માટે અંતરના સ્વરૂપને કહે છે. जस्स गमो जस्स भवे जेण य भावेण विरहिओ वसइ । जाव न उवेइ भावो सो चेव तमंतरं हवइ ॥२४३॥ ગાથાર્થ : જેની જે ભવમાં ઉત્પત્તિ થઈ હોય અને જે ભાવ વડે વિરહિત થઈ ત્યાં રહે છે તે જ જ્યાં સુધી તે ભાવને ફરી ન પામે તે તેનું અંતર કહેવાય. ટીકાર્થ : જે મરેલા મનુષ્ય વગેરેને બીજા ભવમાં જતા જે નરકગતિ કે તિર્યંચગતિ વગેરેમાં ગમન એટલે ઉત્પત્તિ છે તે અહિં આ દ્વારમાં કહેવાશે, અને એનું અંતર સ્વરૂપ પણ કહેવાશે. તે અંતર એટલે શું? જે જીવ વડે પૂર્વમાં અનુભવેલ નારક વગેરેના પર્યાયથી રહિત થઈ બીજા મનુષ્ય વગેરે પર્યાયમાં વસે અને પૂર્વમાં અનુભવેલ તે ભાવને ફરી જ્યાં સુધી ન પામે ત્યાં સુધી વચ્ચે જે કાંઈ અંતરાલ કાળ થાય છે તે અંતરકાળ કહેવાય છે. તેને અંતરકાળ જાણવે. જેમ કેઈક જીવ નાક પર્યાયને અનુભવી ત્યાંથી નિકળીને નારકપર્યાય રહિત અનtતકાળ મનુષ્ય વગેરે પર્યામાં રહી તેના અંતે મોક્ષને પ્રાપ્ત ન કરેલ હોવાથી તે જીવને નારકપર્યાય જરૂર થાય છે. તે જીવને નરકગતિ સિવાય બીજે ફરતા જે તેને કાળ થયે તે તે રૂપ તેને અંતરકાળ જાણે. ઉપલક્ષણથી અહીં ગતિ, ઉપપાત, વિરહ વગેરે રૂપ અંતર કહેવાશે. (૨૪૩) અંતરકાળ કહેવામાં ઉપકારક હોવાથી, કયા જીવની કઈ ગતિમાં ઉત્પત્તિ છે તે અહિં કહેશે. सव्वागइ नराणं सन्नि तिरिकखाण जा सहस्सारो । धम्माए भवणवंतर गच्छइ सयलिदिय असण्णी ॥२४४॥ ગાથાર્થ : મનુષ્યની પરલોકમાં સર્વગતિઓ હોય છે. સંજ્ઞી તિય સહસ્ત્રાર દેવક * સુધી, અસંજ્ઞી પંચંદ્રિયની ધર્માનારક અને ભવનપતિ વ્યંતરમાં ગતિ છે. ટીકાર્થ : મનુષ્યની પરલેક ગયે છતે બધીયે ગતિ થાય છે. તે મનુષ્ય મર્યા છે. ૩૬ Page #309 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જીવસમાસ પછી નરક, તિર્યંચ, દેવ, નર રૂપ સંસારી ચાર ગતિઓમાં તેમજ સંસારી ચાર ગતિ સિવાય સિદ્ધગતિમાં પણ જાય છે. પંચેંદ્રિય તિર્યંચ સંજ્ઞી અને અસંજ્ઞી એમ બે પ્રકારે છે. તેમાં સંઘની પંચેન્દ્રિય નરક તિર્યંચ, મનુષ્ય અને દેવગતિ રૂપ ચારે ગતિમાં ઉત્પન્ન થાય છે. ફક્ત દેવગતિમાં એમની જે વિશેષતા છે. તે કહે છે, સંજ્ઞા પચેંદ્રિય તિર્ય દેવગતિમાં ભવનપતિ, વ્યંતર, તિષિએમાં સર્વ સ્થાને ઉત્પન્ન થાય છે. પરંતુ વૈમાનિકેમાં આઠમા સહસ્ત્રાર દેવલોક સુધી જ ઉત્પન્ન થાય છે. આગળ આનત વગેરે દેવલેકમાં ઉત્પન્ન થતા નથી. કારણ કે તેવા પ્રકારની યોગ્યતાને અભાવ હોવાથી. અસંજ્ઞી પંચેંદ્રિય તિર્યંચ પણ નરક વગેરે ચારે ગતિમાં ઉત્પન થાય છે. ફક્ત નરક અને દેવગતિમાં ઉત્પન્ન થવામાં જે એમની વિશેષતા છે, તે કહે છે, જેમને સંપૂર્ણ પાંચે ઈદિયે છે તે સક્રિય અણી પંચેન્દ્રિય સંમૂર્ણિમ તિર્યંચે નારકમાં ઉત્પન્ન થાય થાય તે ધર્મા નામની પહેલી નરકમાં જ ઉત્પન્ન થાય છે. પણ બીજી વગેરે નરકમૃથ્વીઓમાં ઉત્પન્ન થતા નથી. પહેલી નરકમાં પણ ઉત્કૃષ્ટથી પપના અસખ્યાતમાં ભાગ પ્રમાણ આયુષ્યમાં જે ઉત્પન્ન થાય છે અધિક આયુમાં નહિં. દેવગતિમાં પણ ભવનપતિ અને વ્યંતરમાં જ ઉત્પન્ન થાય છે. પણ જ્યોતિષી કે વૈમાનિકમાં નહીં, તેમાં પણ આગળની જેમ પલ્યોપમના અસંખ્યાતમા ભાગ પ્રમાણ આયુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ વધારેમાં નહીં. (૨૪૮) . સંજ્ઞા અને અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યની ગતિ કહી. હવે બાકીના એકેદ્રિય વગેરે તિય ક્યાં ઉત્પન્ન થાય છે તે કહે છે. तिरिएसु तेऊवाऊ सेसतिरिक्खा य तिरिय मणुएसु । तमतमया सपलपसूमणुयगइ आणयाइया ॥२४५॥ ગાથાર્થ : તેઉકાય અને વાયુકાય, (એકેન્દ્રિય તિર્યંચો). તિયમાં જ ઉત્પન્ન થાય. બાકીના તિય તિર્યંચ અને મનુષ્યમાં, તમાતમા નારકના નારકે પરોઢિય તિર્યંચમાં અને આનત વગેરે દે મનુષ્યો તિર્યંચામાં ઉત્પન્ન થાય (૨૪૫ ટીકાથી તેઉકાય, વાયુકાય અને એકેદિય તિય ચામાં જ ઉત્પન્ન થાય છે પણ બીજી ગતિમાં ઉત્પન થતા નથી. અનિકાય અને વાયુકાયની એક તિર્યંચગતિ જ ઉત્પત્તિનું સ્થાન છે. બાકી દેવ, નારક મનુષ્ય રૂ૫ ત્રણ ગતિમાં મેં જી ઉત્પન્ન થતા જ નથી. ઉપર કહ્યા સિવાયના બાકી રહેલ, પૃથ્વીકાય, અપૂકાય, વનસ્પતિકાય રૂપ એકેદ્ધિ તથા ઈદ્રિય, તેઈદ્રિય, અને ચઉરિંદ્રિ રૂપ વિકલેંદ્રિયે તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે. પણ દેવ નારકમાં ઉત્પન્ન થતા નથી. Page #310 -------------------------------------------------------------------------- ________________ ઉપપાતસ્થાન ર૮૩ પ્ર. ? આમ તિર્યંચે અને મનુષ્યના ઉત્પત્તિસ્થાન જણાવ્યા પણ નારક અને દેવે કયાં ઉત્પન્ન થાય છે? ઉ. : સકલ શબ્દ વડે અહીં ઇંદ્રિયોને આશ્રયી પરિપૂર્ણ અર્થમાં લે તે સંપૂર્ણ ઈદ્રિયે પાંચ જ છે. પશુ એટલે તિર્યંચ સમસ્તમપ્રભા નામની સાતમી પૃથ્વીને નારકે ત્યાંથી નીકળી પંચેન્દ્રિય તિર્યંચે જ થાય છે. મનુષ્ય વગેરે રૂપે નથી થતા. નવમા દેવકથી લઈને ઉપરના દેવલો કે પ્રાણુત, આરણ, અમૃત, ચૈવેયક, અનુત્તર વિમાનવાસી દે તે આનત વગેરે દેવે ફક્ત મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે. મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ તિર્યંચ વગેરેમાં નહીં.(૨૪૫) બાકી નારક અને દેવે કયાં ઉત્પન્ન થાય છે ? पंचेदिय तिरियनरे सुरनेरइया य सेसया जंति । अह पुढवी उरय हरिए ईसाणंता सुरा जंति ॥२४६॥ ગાથાર્થ ? બાકીના દેવ, નારકે પંચંદ્રિય તિય અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. તથા ઈશાન સુધીના દેવ પૃથ્વીકાય, અપકાય અને વનસ્પતિકાયમાં જાય છે. (ર૪૬) ટીકાર્થ : કહ્યા સિવાય બાકી રહેલ ભવનપતિ, વ્યંતર, તિષી તથા સૌધર્મ, ઈશાન, સનત્કુમાર, મહેન્દ્ર, બ્રહ્મલેક, લાંતક, મહાશુક અને હસાર દેવલેકવાસી દે તથા રત્નપ્રભા વગેરે છ નરકના નારકે પંચંદ્રિય તિર્યંચે અને મનુષ્યમાં જાય છે. પ્ર. : આ ભવનપતિ વગેરે દેવ તિર્યમાં શું પચેંદ્રિમાં ઉત્પન થાય છે કે બીજા એકેન્દ્રિય વગેરેમાં પણ ઉત્પન થાય છે. એમ બીજા ગ્રંથમાંથી સાંભળ્યું છે તે બરાબર છે? ઉ. ? અથ શબ્દ વિશેષતા બતાવવા માટે છે. ભવનપતિથી લઈ, ઈશાન સુધીના દેવે વિશેષથી વિચારતા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય અપૂકાય અને પર્યાપ્ત પ્રત્યેક વનસ્પતિકાયમાં જ ઉત્પન્ન થાય છે પણ બાકીના એકેંદ્રિય કે વિકસેંદ્રિમાં ઉત્પન્ન નથી થતા. સનત્કુમાર વગેરે દેવલોકના દે તે પચેંદ્રિય તિર્યંચ અને મનુષ્યમાં જ ઉત્પન્ન થાય છે પણ બીજા સ્થાને થતા નથી. (૨૪૬) Page #311 -------------------------------------------------------------------------- ________________ પ્રકર—રજી અત-અભાવકાળ આ પ્રમાણે ચારેગતિના જીવાનું ઉત્પત્તિસ્થાન જણાવ્યુ` હવે ગતિ ઉપપાત, ઉદવનાના વિહરૂપ અંતરનુ` આગળ પ્રતિપાદન કરવાનુ` હાવાથી, જે જીવાની નિર ંતર ઉત્પત્તિ અને નિરંતર ઉનના વિરહ કયાં સુધી નથી હાતા તે બતાવતા કહે છે. चयणुववओ एगिदियाण अविरहियमेव अणसमयं । हरियाणंता लोगा सेसा काया असंखेज्जा ॥२४७॥ ગાથાથ : એક દ્રિયના ચ્યવન અને ઉપપાત અવિરહિત પણે દરેક સમયે હાય છે તેમાં વનસ્પતિકાયના જીવ અન’તા લાક પ્રમાણ અને બાકીની કાયના જીવા અસ ખ્યાતા લાક પ્રમાણે ચવે અને ઉત્પન્ન થાય (૨૮૭) ટીક : પૃથ્વીકાય, અસૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય, રૂપ એકેદ્રિયના ચ્યવન એટલે મરણ અને ઉપપાત એટલે જન્મ એ અને સર્વને દરેક સમયે અવિરહિત પણે સતત હોય છે. પૃથ્વીકાય વગે૨ે દરેક એકેદ્રિયમાં જીવાની દરેક સમયે ઉત્પત્તિ ઢાય છે. મરીને દરેક બીજા ભવમાં જવા રૂપ ચ્યવન પણ તે દરેકમાં પ્રાણીએને દરેક સમયે વિરહિત પણે સતત હોય છે. જીવાની ઉત્પત્તિ અને મરણુ દરેક સમયે હાવાથી એમાં અતર કદીપણ હાતું નથી. તે પછી આ પૃથ્વીકાય વગેરેમાં સમયે સમયે કેટલા જીવ ઉત્પન્ન થાય છે ? અને મરે છે ? સામાન્યથી વનસ્પતિકાય રૂપ એકેન્દ્રિયમાં અનતા લેાકાકાશના પ્રદેશશિ જેટલા જીવે સમયે સમયે ઉત્પન્ન થાય છે અને ચ્યવે છે. વિભક્તિના ફેરફાર થયા હોવાથી સાતમીના સ્થાનેલી પહેલી વિભક્તિ થઇ છે ખાકીના પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય રૂપ ચાર એકેદ્રિયામાં દરેકની અંદર અસ ંખ્યાત લાક પ્રમાણ હોય છે. એટલે અસખ્યાતા લેાકાકાશના પ્રદેશ રાશિ પ્રમાણે જીવા સમયે સમયે ઉત્પન્ન થાય છે, અને મરે છે એમ જાતે જાણી લેવુ. વનસ્પતિજીવાની અનંતાનંત સ ંખ્યા પ્રમાણ છે. તેથી એમાં ઉત્પન્ન થનારા અને મરનારા જીવા દરેક સમયે અનંતા હોઇ શકે, બાકીના પૃથ્વીકાય વગેરે દરેક અસંખ્યાતા જ છે માટે અસંખ્યાતાઓ જ તેમાં ઉત્પન્ન થાય છે અને મરનારા જીવા હાય છે. (૨૪૭) હવે ત્રસજીવે દરેક સમયે કેટલા ઉત્પન્ન થાય છે અને મરે છે અને કેટલા કાળ સુધી ચ્યવન અને ઉત્પાત હાય છે તેનું નિરૂપણ કરે છે. Page #312 -------------------------------------------------------------------------- ________________ ૮૫ અ ત અભાવકાળ आवलिय असंखेज्जई भागोऽसंखेज्जरासि उववाओ । संखिय समये संखेज्जयाण अटठेव सिद्धाणं ॥ २४८ ॥ ગાથ : અસંખ્યાતિ રાશિઓના આલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમય હોય તેટલા સમય સુધી ઉપપાત જાણવા. સખ્યાતી રાશિઓના સંખ્યાતા સમયના અને સિદ્ધોના આઠ સમય સુધી ઉપપાત જાણવા. (૨૪૮) ટીકા : પૃથ્વી વગેરે સ્થાવર જીવા ઉત્પાત અને ઉના વિષયક વિચાર આગળની ગાથામાં જણાવી દીધા. તેના સામર્થ્યથી આ ગાથામાં બેઈદ્રિય વગેરે ત્રસ જીવાને ઉત્પાત અને ઉનાના વિચાર અહી કરવાના છે એમ સ્વીકારવુ'. આથી એઈદ્રિય વગેરે સૂત્રમાં (ગાથામાં) ન કહેલ હાવાછતા પણ અહીં જાણી લેવુ' તેથી જે જીવાની અસ`ખ્યાતી રાશિએ જેમાં હાય તે જીવા અસખ્યાત રાશિવાળા કહેવાય. તે રાશિએ એઇ દ્રિય, તેંદ્રિય, ચકરિદ્રિય, પ ચેંદ્રિય તિય ચા, સમૂમિ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકવાસ સિવાયના નારકો, સર્વાર્થ સિદ્ધ વિમાન સિવાયના દેવા રૂપ ત્રસજીવના (સમુદાય)દરેક રાશિ અસંખ્યાત જીવરાશિ સ્વરૂપ છે સાતમી વિભક્તિ બહુવચનના લેપ થયા હોવાથી આ સાતે દરેક રાશિમાં દરેક સમયે ઉપપાત થાય છે. એટલે ઉત્પત્તિ થાય છે કેટલા સમય સુધી થાય છે? આવલિકાના અસંખ્યાતમા ભાગે જેટલા સમયેા થાય તેટલા સમય સુધી ઉત્કૃષ્ટ પણે આ સાતે રાશિઓમાં સતત જીવા ઉત્પન્ન થાય છે તે પછી એઈંદ્રિય, તેઇંદ્રિય, ચકરિદ્રયના દરેકના જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથો અંતર્મુહૂત પ્રમાણના અંતરકાળ આશ્રમમાં કહ્યો છે. ૫ ચેન્દ્રિય તિય ચ વગેરેના અંતરકાળ પણ અહી આગળ જ કહેશે. આ પ્રમાણે આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યો એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ`ખ્યાતા જીવે દરેક સમયે આ દરેક સાતે શિએમાં ઉત્પન્ન થાય છે એમ ઉપલક્ષણથી જાતે જાણી લેવુ એ પ્રમાણે ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમા ભાગ સુધી જઘન્યથી એક જીવ અને ઉત્કૃષ્ટથી અસ’ખ્યાતા જીવાની દરેક સમયે ઉર્દૂના એટલે મરણ પણુ આ સાતે શિમાં દરેકને જાણવું તે પછી ઉષપાતની જેમ અંતર પડવાના સ’ભવ છે. તા પછી સંખ્યાતી રાશિઓની શી વિચારણા છે? જે ગજ મનુષ્યા, અપ્રતિષ્ઠાન નરકના નારકો, સર્વાર્થસિધ્ધ વિમાનના દેવાની દરેક રાશિમાં સ ંખ્યાતા જીવે હાવાથી ત્રણ રાશિમાં દરેકના સંખ્યાતા સમયેના જ ઉત્પાત અને ઉદ્યના સતત હોય છે. તે પછી અંતર પડવાના સભવ છે, આ ત્રણે રાશિમાં દરેકમાં જન્યથી એક, એ થી ઉત્કૃષ્ટપણે સંખ્યાતા જીવા જ ઉત્પન્ન થાય છે અને મરે છે પણ અસંખ્યાતા નહી' એમ સ્વયં જાણી લેવું. આ ત્રણે રાશિએ સંખ્યાતા રૂપ છે. સંખ્યાતામાં અસંખ્યાતાની ઉર્દૂના અને ઉપપાત્ હાઈ શકતા નથી. Page #313 -------------------------------------------------------------------------- ________________ - સિધ્ધને ઉત્કૃષ્ટથી સતત ઉપપત આઠ સમય સુધી હોય છે. એમની ઉદ્વર્તના હેતી નથી. કારણકે સિધુત્વ ભાવ હોવાના કારણે અપુનરાવર્તન હોય છે. સિદ્ધોની આઠ સમય સુધી સતત ઉત્પત્તિ ત્યારે જ હેય છે જ્યારે પહેલા સમયે એક, બે થી લઈ વધુમાં વધુ બત્રીસ સિદ્ધ થાય, એમ બીજા સમયે પણ એક, બે થી બત્રીસ સુધી ઉત્કૃષ્ટ પણે સિદ્ધ થાય, એમ ત્રીજા સમયે, ચેથા સમયે પણ, યાવત્ આઠમા સમયે પણ એક, બે થી ઉત્કૃષ્ટ બત્રીસ સિદ્ધ થાય છે. જઘન્યથી તેત્રીસથી લઈ ઉત્કૃષ્ટથી અડતાલીશ સુધી દરેક સમયે છ સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટપણે સાત સમય સુધી જ થાય છે. તે પછી નહીં, એક સમય વગેરેને આંતરે પડે છે જે જઘન્યથી ઓગણપચાસ લઈ ઉત્કૃષ્ટપણે સાઠ સુધી જીવે દરેક સમયે સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી છ સમય સુધી જ સિદ્ધરૂપ પર્યાયની સતત ઉત્પત્તિ પ્રાસથાય છે. તે પછી નહીં, અંતર પડવાનો સંભવ છે જ્યારે એકસઠથી લઈ બેત્તર સુધી દરેક સમયે સતત સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી પાંચ સમય સુધી જ સતત " ઉપપાત હોય છે તે પછી અંતર પડે છે માટે તેતેરથી લઈ ચર્યાસી સુધી દરેક સમયે જી સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી ચાર સમય સુધી સતત સિદ્ધ થવાય. પંપાશી થી લઈ છનું, સુધી સિદ્ધ થાય તે ત્રણ સમય સુધી જ સતત સિદ્ધ થાય છે. સત્તાણુથી એક બે સુધી સિદ્ધ થાય તે બે સમય સુધી જ સિદ્ધ હોય છે, જ્યારે એકસે ત્રણ થી લઈ એક આઠ સુધી ઉત્કૃષ્ટપણે સિદ્ધ થાય તે એક સમય સુધી જ સિદ્ધ થાય છે તે પછી સમય વગેરેનું અંતર પડે છે. બીજા આચાર્યો આ પ્રમાણે વ્યાખ્યા કરે છે. પહેલા સમયે જઘન્યથી એક સિદ્ધ થાય અને ઉત્કૃષ્ટથી બત્રીસ, બીજા સમયે જઘન્યથી એક અને ઉત્કૃષ્ટથી અડતાલીસ, એમ ત્રીજા સમયે ઉત્કૃષ્ટથી સાઠ, ચોથા સમયે ઉત્કૃષ્ટથી બેતેર, પાંચમાં સમયે ચોર્યાસી, છઠ્ઠા સમયે છ નુ સાતમા સમયે એકસો બે, આઠમા સમયે જઘન્યથી એક, બે થી લઈ ઉત્કૃષ્ટપણે એક આઠ સિદ્ધ થાય છે. આ પ્રમાણે છે દરેક સમયે સતત સિદ્ધ થાય તે ઉત્કૃષ્ટથી આઠ સમય સુધી થાય છે. આ વ્યાખ્યા પ્રજ્ઞાપન વગેરે ગ્રંથે સાથે સુસંગત નથી માટે નિરર્થક છે એમ બહુશ્રુતે માને છે. હવે ઉપર કહેલ જ બત્રીસ વગેરે ઉત્કૃષ્ટ સિદ્ધપદની સંગ્રહગાથા કહે છે. बत्तीसा अडयाला सही बावत्तरी य बोधव्वा । चुलसीई छण्णवइ दुरठिय अठुत्तर सयं च ॥२४९॥ ગાથાર્થ બત્રીસ, અડતાલીસ, સાક, બેતેર, ચોર્યાસી, છજુ, એકસો બે, અને એકસો આઠ એમ ઉત્કૃષ્ટ પદે આઠ સમયમાં સિદ્ધ થાય છે. (૨૪) Page #314 -------------------------------------------------------------------------- ________________ અંતર અભાવકાળ ટીકાર્થ : જ્યારે દરેક સમયે જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી બત્રીસ સિદ્ધ થાય તે સતત આઠ સમય સિદ્ધ થવાને કાળ થાય છે. જ્યારે તેત્રીસથી લઈ અડતાલીસ સુધી દરેક સમયે સિદ્ધ થાય તે સાત સમય સુધી થાય છે. જ્યારે ઓગણપચાસથી લઈ સાઠ સુધી સિદ્ધ થાય તે છે સમય સુધી, જ્યારે એકસઠથી લઈ તેર સુધી સિદ્ધ થાય તે પાંચ સમય સુધી, જયારે તેતેરથી લઈ ચર્યાસી સુધી સિદ્ધ થાય તે ચાર સમય સુધી, જ્યારે પંચ્યાએંશી લઈ છનું સુધી સિદ્ધ થાય તે ત્રણ સમય સુધી જ્યારે સત્તાથી લઈ એકસેબે સુધી સિદ્ધ થાય તે બે સમય સુધી, જ્યારે જધન્ય વગેરેમાં એક ત્રણ વગેરે, અને ઉત્કૃષ્ટથી એક સમયમાં એક આઠ એકી સાથે સિદ્ધ થાય ત્યારે તે એક જ સમયે જેને સિદ્ધ પ્રાપ્તિનો કાલે છે. તે પછી જરૂર સમય વગેરેને અંતરને સંભવ છે. એ સર્વ વાત પહેલા પણ કહી ગયા છીએ છતાં પણ શિષ્યના અનુગ્રહ માટે ફરી ફરી વાર કહ્યું છે આ પ્રમાણે સિદ્ધોની નિરંતર સિદ્ધિ આઠ સમય સુધીની બત્રીસ સુધીના છની જ હોય છે. અહીં પણ આજ વાતને નિર્દેશ છે. જે તેત્રીસ વગેરેથી અડતાલીસ વગેરે સુધીના સાત વગેરે સમય પર્વતની નિરંતર સિદ્ધિ કહીં છે તે પ્રસંગોપાત કહી છે. આ ગાથામાં બત્રીસ વગેરે ઉત્કૃષ્ટપદે સિદ્ધ થનારની જ સંખ્યા લીધી છે. જઘન્ય સંખ્યા તે સ્વયં જાણી લેવી. આઠ વગેરે સમયને સંગ્રહ આ ગાથાથી જાણવે. 'अट्ठय सत्तय छप्पय चेव चत्तारि तिन्नि दो एक । बत्तीसाइ पएसु समया भणिया जहास ख ॥१॥ આઠ, સાત, છ, પાંચ, ચાર, ત્રણ, બે, એક સમયને પક્ષ કહ્યા જ નથી અને આઠ વગેરે સમયમાં યથાનુક્રમે જે બત્રીસ વગેરે આઠ પદો કહ્યા છે તે આ ગાથાથી સંગ્રહીત થયા છે જઘન્ય વગેરે પદે તે આઠે સમયમાં એક, બે વગેરે રૂપે સિદ્ધ થાય છે તે સહેલાઈથી જાણી શકાય છે. વધુ વિસ્તારથી સર્યું. આ ગાથા પ્રક્ષેપ છે પૂર્વના ટીકાકારેએ એની કઈ સાક્ષાત્ વ્યાખ્યા કરી નથી. અને ગ્રંથની બીજી પ્રતમાં પણ દેખાતી નથી. ફક્ત સંગ્રડની ઈચ્છાવાળાને ઉપયોગી હોવાથી એની વ્યાખ્યા કરી છે. (ર૪૯) આ પ્રમાણે જે જીવસ્થાનકમાં જેટલા કાળ સુધી ઉપપાતુ અને ઉદ્વર્તનનું અંતર નથી હતું તે કાળ અહીં બતાવ્યું છે. હવે નરક વગેરે ગતિઓમાં ઉત્પાદ અને ઉદ્વર્તનને જેટલું અંતરકાળ સંભવે છે. તે બતાવે છે. Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જી. અંતરદ્વાર चवीस मुहुत्ता सत्त दिवस पक्खो य मास दुग चउरो । छम्मासा रयणासु चवीस मुहुत्त सणियरे ॥ २५० ॥ ગાથા : ચાવીસ મુદ્ભૂત', સાત દિવસ, પંદર દિવસ, એક માસ, બે માસ, ચાર માસ, અને છમાસ, રત્નપ્રભા વગેરે નકામાં અતરકાળ જાણવા અને ચાવીસ મુદ્દતના સમૂચ્છિમ મનુષ્યના અ’તરકાળ છે. (૨૫૦) ટીકા : નર્કગતિમાં તિય ચ, મનુષ્ય ગતિના જીવો સતત ઉત્પન્ન થાય તા હંમેશા ઉપન્ન થાય. કાઇક વખત અ'તર પડે તે કેટલું અંતર પડે તે કહે છે. સામાન્યથી સર્વે નરક આશ્રયીને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ખાર મુહુ'નુ' અતર પડે છે. આટલા કાળમાં ખીજા સ્થાનેથી આવીને એકપણ જીવ નકગતિમાં ઉત્પન્ન થતા નથી. આ વાત સૂત્રમાં કહી હોવા છતાંપણ સ્વય' જાણી લેવી. આગમમાં પણ કહ્યું છે કે, “હે ભગવંત! નરક ગતિ કેટલા કાળ સુધી ઉપરાત વડે વિરહિત હાય છે ? હૈ ગૌતમ ! જઘન્યથી એક સમય એને ઉત્કૃષ્ટથી ખાર મુહૂર્ત સુધી,” આમ સામાન્ય થી નરકગતિમાં ઉપપાતનુ અ ંતર કહ્યું. વિશેષ વિચારણામાં તા રત્નપ્રભા વગે૨ે નરક પૃથ્વીએમાં જે. ઉત્પાદનું અંતર છે તે ગ્રંથકાર જાતે જ કહે છે. રત્નપ્રભાનરકપૃથ્વીમાં અન્ય સ્થાનથી આવીને ઉત્પન્ન થનાર જીવાના જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચાવીસ મુનું અંતર છે. ગાથામાં જેના અતરકાળ ખતાવવાના છે તે નરકપૃથ્વી રૂપ સાધ્યને અધ્યાહારથી લઈ ક્રમસર જાતેજ જોડી દેવુ.... મુહૂર્ત એટલે એ ઘડી પ્રમાણ ટાઇમ જાણવા, આ પ્રમાણે જઘન્ય અતર ખધે ઠેકાણે એક સમય જ છે. ઉત્કૃષ્ટથી શર્કરાપ્રભામાં ઉત્પાદનુ અંતર સાત દિવસ, વાલુકાપ્રભામાં પંદર દિવસ રૂપ એક પખવાડિયાનુ અંતર, પકપ્રભામાં એક મહિનાનું અંતર, ધૂમપ્રભામાં બે મહિના, છઠ્ઠી તમઃ પ્રભામાં ચાર મહિના, સાતમી તમતમાપૃથ્વીમાં છ મહિના ઉત્કૃષ્ટ અંતર હાય છે. પેાતાતાના કહેલ કાળ સુધી આ નરકપૃથ્વીએમાં બીજા સ્થાનેથી આવીને એકપણુ કેાઈક વખત ન પણ ઉત્પન્ન થાય. અહીં મૂઢ પ્રશ્નકાર પ્રશ્ન કરે છે. પ્ર. : સામાન્યથી નરક ગતિમાં ખારમુહૂત પ્રમાણુના વિરહુકાળ કહ્યા છે અને વિશેષથી રત્નપ્રભા વગેરે નરકપૃથ્વીમાં ચાવીસમુહથી લઇ છ મહિના સુધીના આ વિચ્છે ફાળ કહ્યો છે પરંતુ કોઈ પણ જગ્યાએ ખારમુર્હુતના અંતકાળ કહ્યો નથી. જે . Page #316 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર ૧૪૮ વિશેષરૂપ મરક પૃથ્વીઓમાં ન હોય તે સામાન્ય રૂપ નરકગતિમાં બારમુહૂતને વિરહકાળ કેવી રીતે હોઈ શકશે? જે રેતીના કણીયારૂપ વિશેષમાં તેલ નથી હોતું તે સામાન્યરૂપ રેતીના ઢગલામાં શી રીતે હેઈ શકે ? ઉ. : તમે જે કહ્યું તે બરાબર નથી. સર્વ નરકગતિમાં સાતે નરક પૃથ્વીને સમૂહ હોય છે. તેથી તે દરેકમાં જે કાળ ન હોવા છતાં પણ સમુદાયની અપેક્ષાએ બાર મુહૂર્તને વિરહકાળ નગરના દ્રષ્ટાંતથી હોય છે. તે આ પ્રમાણે -કેઈક નગરમાં સાત મેટા મહોલ્લા છે તેમાં એક મહોલ્લામાં જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી ચોવીસ મુહૂર્ત વીત્યા પછી કોઈ પણ સ્ત્રી જરૂરથી એક પુત્રને જન્મ આપે છે, બીજા મહેલલામાં સાત દિવસે, ત્રીજા મહેલલામાં પંદર દિવસે, એમ સાતમા મહિલ્લામાં જઘન્યથી એક સમયે અને ઉત્કૃષ્ટથી છ મહિના પછી જરૂર કોઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. એ પ્રમાણે હોવાથી જે એક મહેલ લામાં ઉત્કૃષ્ટ સ્થિતિએ બાળક જન્મ્યા હોય તે બીજા કેઈકે મહોલ્લામાં જઘન્ય સ્થિતિએ પણ જનમે. વળી ત્રીજા કેઈક મહિલામાં મધ્યમસ્થિતિએ પણ બાળક જન્મે, એ પ્રમાણે સમસ્ત મહેલાની અપેક્ષાએ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તમાં કઈ પણ સ્ત્રી બાળકને જન્મ આપે છે. એ પ્રમાણે નરકગતિમાં પણ વિચારવું પણ જે વિશેષમાં ન હોય તે સમુદાયમાં ન જ હેય, એમ ન માનવું. જેમ દરેક તંતુમાં વસ્ત્ર નથી દેખાતું પણ તે તંતુઓના સમુદાયમાં તે વસ દેખાય છે. અહીં ઘણું કહેવા જેવું છે પણ કહેતા નથી. કેમકે તે બીજા ગ્રંથમાંથી પણ જાણી શકાય તેમ છે. હવે તિર્યંચગતિ અને મનુષ્યગતિ એમ બે ગતિને આશ્રયીને અંતરકાળ કહે છે. તિર્યંચ ગતિમાં સામાન્યથી, બાકીની ગતિમાંથી ઉત્પન્ન થનારા જીવન ઉપપાત થવાને કાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત પ્રમાણનું અંતર જાણવું એ પ્રમાણે મનુષ્યગતિમાં જાણવું. કહ્યું છે કે :- “હે ભગવંત! તિર્યંચ ગતિ કેટલાકાળ સુધી ઉપપાત વિરહિત પણ હોય છે? હે મૈતમ! જઘન્યથી એક સમય ઉત્કૃષ્ટથી બાર મુહૂર્ત. એ પ્રમાણે મનુષ્યગતિ પણ.” વિશેષ વિચારણામાં તિર્યંચગતિમાં પંચેન્દ્રિય સંજ્ઞી ગર્ભજ અને પરચેદ્રિય અસંશી સમૂર્ણિમ હોય છે. મનુષ્યગતિમાં પણ ગર્ભજ સંજ્ઞી અને અસંજ્ઞા સંમૂર્ણિમ હોય છે. ગર્ભજ પંચેંદ્રિય તિર્યમાં અને ગર્ભજ મનુષ્યમાં બીજ ગતિથી આવીને ઉત્પન્ન થનાર છોને ઉત્પાદનો જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને દરેકને અંતરકાળ જાણ. સમૂર્ણિમ પંચેદ્રિય તિર્યમાં જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તનું અંતરકાળ હોય છે. સંમૂર્છાિમ મનુષ્યમાં અંતરકાળ જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી ચોવીશ મુહૂર્તને અંતરકાળ Page #317 -------------------------------------------------------------------------- ________________ :૨૯૦ જીવસમાસ જે ગાથામાં કહ્યો છે. બાકીને તે અમારા વડે સૂચન કરવા ગ્ય હેવાથી બતાવાયે છે. એમ જાણવું. જ્યાં આગળ જેઓને જેટલું ઉત્પાદને આ વિરહકાળ કહ્યો છે, તેટલે જ તેમને ત્યાં આગળ ઉદ્વર્તનાને વિરહકાળ પણ કહે. સિદ્ધાંતમાં તે પ્રમાણે જ પ્રતિપાદન કર્યું છે. ફક્ત અમુક જેમાંથી મરણ પામી (નીકળીને) બીજા સ્થાને જવા રૂપ ઉદ્વર્તના કહેવી.(૨પ૦). હવે સામાન્યથી જ ત્રસ વગેરે જેવેની પ્રથમ પ્રતિજ્ઞા રૂપ અંતરનું પ્રતિપાદન કરે છે. थावरकालो तसकाइयाण एगिदियाण तसकालो। वायरसुहुमे हरिएअरे य. कमसो पऊंजेज्जा ॥२५१॥ ગાથાર્થ : ત્રસકાયેનું અંતરકાળ સ્થાવરકાળ છે, એકે કિયોને ત્રસકાળ અંતર છે, બાદરને સમકાળ અને સૂમ બાદરકાળ, વનસ્પતિકાયને પૃથ્વી વગેરે ઇતરકાયને વનસ્પતિકાય અંતરકાળ છે એમ કમશ: જેડવું. (૨૫૧) ટીકાથી ઉત્પન્ન થનારા જીવડે દરેક ક્ષણે જે પુષ્ટિભાવને પમાડાય તે કાય એટલે સમુદાય, ત્રોનીકાય તે ત્રસકાર, ત્રસકાય રૂપે તે ત્રસાયિક જીવે, તે ત્રસજીની કાય તે ત્રસકાય. તે ત્રસકાયને છોડી બીજા સ્થાને ઉત્પન્ન થનારાઓ ફરીથી ત્રસકાયની ઉત્પત્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સ્થાવર એટલે એનેંદ્રિય છે સંબંધી જે કાળ તે અંતર રૂપે થાય છે. અને તે અંતરકાળ અહીં જ આગળ કાળદ્વારમાં એકેંદ્રિયને કાળ કહેવાના અવસરે આવલિકાના અસંખ્યાતમા ભાગે રહેલ સમયરાશિ પ્રમાણ પુદ્ગલ પરાવર્ત કાળ રૂપે છે એમ કહ્યું છે. પૃથ્વીકાય વગેરે એન્દ્રિય જીવોને એકેદ્રિયપણું છોડી બીજી જગ્યાએ ઉત્પન્ન થઈ ફરી એકેદ્રિયપણુની પ્રાપ્તિમાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી ત્રસકાળ અંતર રૂપ થાય છે તે આ જ ગ્રંથમાં આગળ કાળદ્વારમાં ત્રસજનકાળ કહેવા વખતે સાધિક બે હજાર સાગરેપમ પ્રમાણ કહ્યો છે આ પ્રમાણે દિશાસૂચન માત્ર કરી બાકીના બાદર વગેરેના અંતરકાળને બતાવે છે. જેમ ત્રસેને સ્થાવરકાળ અને સ્થાવરેને ત્રસકાળ ઉપર કહેલા પ્રકાર વડે ઉત્કૃષ્ટ અંતરકાળ છે. તેમ બાદરને સૂક્ષમકાળ અને સૂક્ષોને બાદરકાળ ઉત્કૃષ્ટ અંતરકાળ વગેરે પણ ઉપર પ્રમાણેના કમપૂર્વક બુદ્ધિમાને એ દરેકની સાથે જોડી દેવું એમ સમુદાયાથે થયે. . આને તાત્પર્યાર્થ આ પ્રમાણે છે - બાદર નામકર્મના ઉદયવાળા પૃથ્વી વગેરે છનું બાદરમાંથી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ ફરીથી બાદરમાં ઉત્પત્તિ થવામાં જઘન્યથી અંતર્મુહર્ત અને ઉત્કૃષ્ટ સૂમ નામકર્મના ઉદયવાળા જે છે તેના સંબંધી Page #318 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર જે કાળ થાય તેટલું અંતર થાય છે તે કાળ આ જ ગ્રંથમાં આગળ કાળદ્વારમાં સૂકમજીવને કાળ કહેવાના વખતે અસંખ્ય લોકાકાશના પ્રદેશ રાશિને દરેકનો અપહરણ કરતા જેટલી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી રૂપે કહેલ છે તે જાણવે. - સૂમપૃથ્વી વગેરે જે સૂફમમાંથી નીકળી બીજે સ્થાને ઉત્પન્ન થઈ ફરી સૂકમમાં ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી બાદરજીવને સ્થિતિકાળ રૂપ અંતર છે. તે કાળ બાદરસ્થિતિકાળ કહેવાની વખતે કહેલ સીત્તેર કેડાછેડી સાગરોપમ સ્વરૂપ જાણ હરિત અટલે વનસ્પતિકાય, ઇતર એટલે પૃથ્વી, અપૂ, તેજ, વાયુ અને ત્રસકાય. વનસ્પતિકાયિકને ફરી વનસ્પતિકાય રૂપે ઉત્પન્ન થવામાં પૃથ્વી વગેરેનો સ્થિતિકાળ અંતર છે અને પૃથ્વી વગેરે કાને ફરી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં વનસ્પતિકાયને સ્થિતિકાળ અંતર રૂપે છે. આ પ્રમાણેને ક્રમ બંનેને જોડે. તે આ પ્રમાણે થાય છે સામાન્યથી વનસ્પતિકાયના જીનું વનસ્પતિકાયમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી વનસ્પતિકાય રૂપે થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૃથ્વી વગેરે બાકી રહેલ જીને સ્થિતિકાળ અંતરરૂપે થાય છે. તે કાળ અસંખ્યાત લોકાકાશના પ્રદેશની રાશિને દરેક સમયે અપાર કરતા જે અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી થાય તેટલા પ્રમાણ કાળ આગળ કહ્યા પ્રમાણે જાણ. બાકીના પૃથ્વી, અપૂ, તેજે, વાયુ અને ત્રસકાય છે પૃથ્વી વગેરેમાંથી નીકળી. વનસ્પતિકાયમાં ભમતા ફરી પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતમુહૂર્ત અને ' ઉત્કૃષ્ટથી વનસ્પતિકાળનું અંતર છે તે કાળ આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં રહેલ સમયના જેટલા પુદ્ગલ પરાવર્ત સ્વરૂપકાળ જે આગળ કહ્યા છે તેટલું જાણ. (૨૧) કંઈક પ્રકારાંતરથી જે વિશેષરૂપ છે તે કહે છે. हरिएयरस्स अंतर असंखया हांति पोग्गलपरट्टा । अड्ढाइज्जपरट्टा पत्तेयतरुस्स उक्कोसं ॥२५२॥ ગાથાર્થઃ વનસ્પતિકાયસિવાયના બીજા અંતરકાળ અસંખ્યાતા પુદ્ગલ પરાવર્તન જેટલું છે. પ્રત્યેક વનસ્પતિને ઉત્કૃષ્ટ અંતરકાળ અઢી પુદગલ પરાવર્ત કાળ છે. (ઉપર) ટીકાર્થ : સામાન્ય વનસ્પતિકાય સિવાયના પૃથ્વી, અપ, તેજ, વાયુ અને ત્રસકાય રૂપ ઈતર તે હરિતેતર કહેવાય છે તે હરિતેતર પૃથ્વી વગેરેમાંથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થઈને ફરી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આવલિકાના અસંખ્યાતમાં ભાગે રહેલ સમયરાશિ પ્રમાણમાં જેટલા પુદ્ગલ પરાવર્તા થાય તેટલું અંતર થાય છે. પ્રત્યેક તરૂ એટલે પ્રત્યેક શરીરી. વનસ્પતિકાયને ઉપલક્ષણથી સર્વે પૃથ્વી, અપ, તેજે, વાયુ વગેરે પ્રત્યેક શરીર અહી ગ્રહણ કરવા. તેથી સામાન્યથી પ્રત્યેક શરીરી છે Page #319 -------------------------------------------------------------------------- ________________ ૨૨ જીવસમાસ પ્રત્યેક રાશિમાંથી નીકળી સાધારણ શરીરમાં ઉત્પન્ન થઇ ફરી પ્રત્યેક શરીરી રૂપે થવામાં જધન્યથી અંતમુ ત અને ઉત્કૃષ્ટથી અઢી પુદ્દગલ પરાવતા રૂપ સ્થિતિકાળ આગળ કહ્યા છે. આટલા કાળ સાધારણ રૂપે રહી પછી નીકળીને પ્રત્યેક શરીશમાં જવું પડે છે. પ્રત્યેક અને સાધારણ સિવાય બીજી જીવરાશિના અભાવ છે. તેથી પ્રત્યેક શરીરીમાથી નીકળી કરી પ્રત્યેક શરીરીની ઉત્પત્તિમાં અઢી પુદ્ગલ પરાવત રૂપ ઉત્કૃષ્ટ અંતર ચેાગ્ય છે. બીજા આચાર્યં તેા ઉપલક્ષણ વ્યાખ્યાને નથી ગણતા અને ફક્ત પ્રત્યેક વનસ્પતિકાયનુ પેાતાની કાયમાંથી નીકળી બીજે ઉત્પન્ન થઇ ફ્રી પ્રત્યેક વનસ્પતિ રૂપે થાય તા જ ઉપર કહેલ કાળનુ અંતર માને છે. તે ખરાખર લાગતું નથી કેમકે ફક્ત સાધારણ વનસ્પતિકાયની જ અઢી પુદ્ગલપરાવત રૂપ કાયસ્થિતિ કહી છે. પ્રત્યેક વનસ્પતિ કાયમાંથી નીકળેલાને ની કાયસ્થિતિ પ્રત્યેકવનસ્પતિની આંતરસ્થિતિ થાય પરંતુ પ્રત્યેક વનસ્પતિ પૃથ્વી, અપૂ માટે સાધારણ વનસ્પતિ કાયજ ફક્ત એક ઉત્પત્તિસ્થાન નથી કે સાધારણ વનસ્પતિ તેજ, વાયુ, ત્રસ વગેરેમાં પણ ઉત્પન્ન થાય છે. આ છએ રાશિએની કાયસ્થિતિ ભેગી કરતા સ`ખ્યાતા પુદ્ગલ પરાવતો થાય છે. તે યુક્તિ સંગત છે માટે જેમ પ્રત્યેક, અપ્રત્યેક (સાધારણ) રૂપ સામાન્યથી વનસ્પતિકાયાના છે, અને તે પછી જેમ પૃથ્વી, અપ, તેજ, વાયુ અને ત્રસામાંથી નીકળી વનસ્પતિમાં ઉત્પન્ન થઇ ફ્રી પૃથ્વી વગેરે રૂપે ઉત્પન્ન થવામાં અસંખ્યાતા પુદૂદગલપરાવત રૂપ અતરકાળ ઉત્કૃષ્ટ રૂપે આગળ કહ્યો છે એ પ્રમાણે ફક્ત પ્રત્યેક વનસ્પતિમાંથી નીકળી સાધારણવનસ્પતિ પૃથ્વી, અપ, તેજે, વાયુ ત્રસ વગેરેમાં ઉત્પન્ન થનારા જીવાનુ ફરી પ્રત્યેક વનસ્પતિ રૂપે થવાના કાળ કહેવા જોઇએ. પણ તે કાળ કહ્યો નથી. તેથી ઉપલક્ષણ વ્યાખ્યા વડે સર્વે પ્રત્યેક શરીરીઓને ગ્રહણ કરવા. એમાંથી નીકળેલાને માટે સાધારણ વનસ્પતિકાચ જ એકસ્થાન છે તેથી તેમાં ઉત્કૃષ્ટથી અઢીપુદ્ગલ પરાવત કાળ પસાર કરી ફરી પ્રત્યેક શરીરીએમાં ઉત્પન્ન થાય છે. આથી પ્રત્યેક શરીરીમાંથી નીકળેલાઓને ફ્રી પ્રત્યેક શરીરી રૂપે અહી પુદ્ગલ પરાવત રૂપ ઉત્કૃષ્ટ અતરકાળે ઉત્પન્ન થાય છે. (૨પર) હવે ખાદર્શનગાદ વગેરેના અંતરકાળ કહે છે. बायर सुमनिओया हरियत्ति असंख्या भवे लोगा । उयहीण सयपुहुतं तिरियनपुंसे असण्णी य ॥२५३॥ ગાથા : ખાદર નિાદ સૂનિાદ, અને વનસ્પતિકાયના અંતકાળ અસ`ખ્યતા લાક પ્રમાણ થાયછે. તિય ચગતિ, નપુંસકવેદ અને અસજ્ઞીના અંતરકાળ શતપૃથકત્વ સાગરોપમ પ્રમાણ જાણવે. (૨૫૩) Page #320 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર દિક ટીકાર્યું : બાદરનિગદ ઇ બાદરનિગોદમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી બાદરદિપણાને પામે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત લેક પ્રમાણ અંતર થાય છે. એટલે અસંખ્યાત કાકાશની પ્રદેશરાશિને દરેક સમયે અપહાર કરવાથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણી પ્રમાણે ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે. બાદર નિગદમાંથી નીકળેલા બાદરનિગોદેને સૂકમનિગોદ, પૃથ્વી, અપૂ, તેજે, વાયુ અને ત્રસજીવે અને પ્રત્યેક વનસ્પતિકાય એમના ઉત્પત્તિસ્થાન છે. તેઓમાં ઉત્કૃષ્ટથી આટલા કાળની સ્થિતિ થાય છે. એ પ્રમાણે સૂક્મનિગોદમાંથી નીકળી બીજા સ્થાનમાં ઉત્પન્ન થઈ ફરી સૂક્ષ્મ નિગોદરૂપ થાય છે એટલે જ ઉત્કટ અંતરકાળ વિચારે. સનિગોદને પોતાની કાયમાંથી નીકળી બાદર નિગોદ પૃથ્વી વગેરેમાં ઉત્પન્ન થવાનું હોય છે તેમાં તેઓને ઉત્કૃષ્ટથી આટલે જ સ્થિતિકાળ હોય છે. સામાન્યથી વનસ્પતિકાયને પણ પિતાની કાયમાંથી નીકળી બીજા સ્થાને ઉત્પન્ન થનારને પણ અંતર આજ હોય છે. તેઓને પણ ત્યાંથી નીકળીને પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, અને વાયુકાય વગેરેમાં જવાનું હોય છે. તેઓમાં ઉત્કટથી આટલા જ કાળની અવસ્થિતિ હોય છે. અહીં જે આગળ કહેલાને અંતરકાળ ફરીથી કહ્યો છે તે ત્રણે જીવરાશિનો અંતરકાળ સમાન છે. એમ જણાવવા માટે છે. એટલે કે ઈ દેષ નથી. બીજી પણ ત્રણ જીવરાશિને અંતરની સમાનતા બતાવે છે. તિર્યંચગતિમાંથી નીકળી બાકીની ત્રણે ગતિમાં ભમીને ફરી તિર્ય“ચપણને પામે તે જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક સસાગરેપમ પૃથફત્વનું અંતર છે. અહી . ગાથામાં સાતિરેક પણ કહ્યું નથી, કારણકે તે અ૯પ છે માટે સ્વયં જાણી લેવું. બાકીની ત્રણે ગતિમાં જીવને અવસ્થાનકાળ ઉત્કૃષ્ટથી આટલે જ છે. નપુંસકને નપુંસકપણું છોડી સ્ત્રી કે પુરૂષ રૂપે ઉત્પન્ન થઈ ફરી નપુંસક તરીકે ઉત્પન્ન થાય તે આટલે જ કાળ જાણો. સ્ત્રીવેદ પુરૂષદને ઉત્કૃષ્ટથી પણ આટલે જ સ્થિતિકાળ છે. એમ ન માનવું કે આટલે કાળ તે પુરૂષ વેદને જ છે જે પહેલા કહી ગયા છીએ. આથી સ્ત્રીવેદને કાળ જ હે જોઈએ. આ કાળ થડો જ છે તેથી સાધિક સાગરેપમ શતપૃથફત્વ રૂપ પુરૂષદના કાળમાં જ એને અંતર્ભાવ થઈ જાય છે માટે કોઈ દોષ નથી. - જે સંસી નથી તે અસંજ્ઞી એ પ્રમાણેની વ્યુત્પતિથી ગર્ભજ પદ્રિય સંજ્ઞી સિવાયના સર્વે એકેદ્રિય વગેરે અસંણી રૂપે ગણાય છે. તેઓ અસશીપણુ છોડી ગર્ભજ પંચેંદ્રિય રૂપ સંસીમાં ઉત્પન્ન થાય અને ફરી અસંજ્ઞીપણાને પામે તે આટલે અંતરકાળ થાય. સંજ્ઞીએને પણ અવસ્થિતિકાળ આગળ આટલે જ કહ્યો છે, જે અહીં અસંજ્ઞી તરીકે સિદ્ધાંતમાં કહેલ સંમૂર્ણિમ પંચેંદ્રિય રૂ૫ ગ્રહણ કરીએ તે તેને બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી Page #321 -------------------------------------------------------------------------- ________________ ર૯૪ જીવસમાસ અસંશોરૂપે થવામાં વનસ્પતિ વગેરેને અર્થકાળ પણ અંતર રૂપે થાય છે અને તેથી અસંખ્યાતા પુદ્ગલ પરાવને અંતરકાળ થાય, પણ તે કાળ અહીં કહ્યો નથી તેથી ઉપર કહેલ અસંસીએ જ અહીં લેવા. બીજા આચાર્યો તે તિર્યંચ નપુંસક અસંશી રૂપ એકજ રાશિને બીજા સ્થાને ઉત્પન્ન થઈ ફરી તેજ ભાવને પ્રાપ્ત કરવામાં ઉત્કૃષ્ટથી સાગરોપમ શતપૃથકત્વ અંતરકાળ છે એમ વ્યાખ્યા કરે છે. તે અનેક દોષથી દુષ્ટ હોવાથી અયોગ્ય લાગે છે તે દે સિદ્ધાંતથી પરિકર્મિત બુદ્ધિવાળા અને પૂર્વાપરના અર્થને જાણનારાઓને પ્રગટ હોવાથી સ્વયમેવ જાણી લેવા. (૨૫૩) હવે દેવગતિમાં દેશનું પ્રથમ પ્રતિજ્ઞારૂપ અંતરને કહે છે. जावीसाणं अंतोमुहुत्तमपरं सणंकुसहसारो । नवदिण मासा वासा अणुत्तरोक्कोस उयहिदुगं ॥२५४॥ ગાથાર્થ : ઈશાન સુધીના દેવાન અંતર્મદૂત, સનતકુમારથી સહર સુધીના દેને નવ દિવસ, આનતથી અમૃતના દેને નવ માસન, અને નવગ્રેવેયકને નવ વર્ષ અને અનુત્તરને ઉતકૃષ્ટ કાળ બે સાગરેપમ અંતરકાળ છે. (૨૫૪) ટીકાર્થ : ભવનવાસી વગેરે દેથી લઈને ઈશાન નામના બીજા દેવલેક સુધીના જે દેવે ત્યાંથી વીને માછલા વગેરેમાં ઉત્પન્ન થયેલ દેવનું ફરી પિતાના દેવાલયમાં જ ઉત્પન્ન થાય તે જઘન્યથી અંતમુહૂર્તને અને ઉત્કૃષ્ટથી વનસ્પતિ વગેરેમાં ભમતાં તેમને આવલિકાના અસંખ્યાતમા ભાગે રહેલ અસંખ્યાત પુદ્ગલ પરાવર્ત પ્રમાણુકાળ જાતે જ જણ આ પ્રમાણે ઉપરના રૈવેયક વગેરે દેવેને બધે સ્થાને ઉત્કૃષ્ટથી આજ અંતરકાળ જાણે. જઘન્યથી તે ગ્રંથકાર કહે છે. સનતકુમાર દેવકથી લઈ સહસાર દેવલેક સુધીના જે દેવે છે તે અવીને બીજે સ્થાને ઉત્પન્ન થઈ ફરી ત્યાં આગળ ઉત્પન્ન થાય તે નવદિવસનું જઘન્ય અંતર પડે છે નવદિવસ પહેલા ત્યાં આગળ આ દેવ ઉત્પન્ન થતા નથી. નવને માસની સાથે પણ સંબંધ કરવો તેથી આનતપ્રાણુત, આરણ અને અરયુત દેવકથી ચવીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ તે દેવ ફરીથી પિતાના સ્થાનમાં ઉત્પન્ન થાય તે પહેલાં નહીં તે જઘન્યથી પણ નવ મહિના વીત્યા પછીજ ઉત્પન્ન થાય નવને વર્ષની સાથે પણ જોડવો. નવગ્રોવેયક અને સર્વાર્થસિદ્ધ સિવાયના ચાર અનુત્તરવિમાનમાંથી આવીને મનુષ્યમાં ઉત્પન્ન થઈ ફરી તે જ સ્થાનમાં ઉત્પન્ન થાય તે જઘન્યથી પણ નવ વર્ષ વીત્યા પછી જ ઉત્પન્ન થાય છે. તે પહેલાં નહીં. નવરૈવેયક સુધીનો અસંખ્ય પુદ્ગલપરાવર્ત રૂપ અનંતકાળ રૂપ ઉત્કૃષ્ટ અંતર આગળ સિદ્ધાંતમાં કહ્યા મુજબ બતાવ્યા Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૯૫ અંતરદ્વાર જ છે. સર્વાર્થસિદ્ધ છોડીને ચાર અનુત્તર વિમાન દેવોનું ઉત્કૃષ્ટ અંતરકાળ ગ્રંથકાર જાતે જ કહે છે. વિજય વગેરે ચાર અનુત્તર વિમાનમાંથી ચ્યવીને મનુષ્યમાં ઉત્પન્ન થયેલ દેવ મનુષ્યમાં ભમીને મોક્ષને ન મેળવેલ એવો બે સાગરેપમ પ્રમાણુ ઉત્કૃષ્ટકાળ પછી ફરીથી વિજય વગેરે વિમાનેમાં ઉત્પન્ન થાય છે. સર્વાર્થસિદ્ધ વિમાનમાં અંતરને વિચાર જ નથી. કેમકે ત્યાંથી વેલ તે જ ભવમાં અવશ્ય મુકિતમાં જાય છે. આ અંતરકાળ આ ગ્રંથકારના મતે છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિમાં તે ભવનપતિ વગેરેથી લઈ સહસ્ત્રાર સુધીના દેશમાંથી ચવીને કઈક જીવ અહીં તિર્યમાં ઉત્પન્ન થઈ અંતમું જીવીને ફરી પિતાના દેવસ્થાનમાં ઉત્પન્ન થનારને જઘન્યથી અંતર્મુહૂર્તનું અંતર કહ્યું છે. જે મનુષ્ય જઘન્યથી અંગુલપૃથકત્વની અવગાહનાવાળા માસપૃથત્વ પ્રમાણ આયુષ્યવાળા હોય તેઓ જ ઈશાન સુધીના દેમાં ઉત્પન્ન થાય છે. એનાથી ઓછી અવગાહન કે આયુવાળા ઉત્પન્ન થતા નથી. જે સનત્કુમારથી અનુત્તરવિમાન સુધીના દેવેમાં ઉત્પન્ન થનારા મનુષ્ય જઘન્યથી હસ્તપૃથત્વ અવગાહનાવાળા અને વર્ષ પૃથક્ત્વના આયુવાળા જ ઉત્પન્ન થાય છે. એનાથી ઓછા આયુવાળા નહીં, આથી જ તિર્યંચને આશ્રયી સહસાર સુધીના દેવમાં જઘન્યથી અંતમુહૂર્ત અંતર ત્યાં આગળ કહ્યું છે. આનતથી અનુત્તરવિમાન સુધીના દેવમાંથી આવેલા દેવે મનુષ્ય જ થાય છે, અને મનુષ્ય જ તે દેવેમાં ઉત્પન્ન થાય છે. આથી આનત વગેરેથી અનુત્તરવિમાન સુધીના દેવોમાંથી અવીને અહીં વર્ષ પૃથત્વ જીવી ફરી પોતાના જ દેવસ્થાનમાં ઉત્પન્ન થનાર મનુષ્યને આશ્રયી ભગવતીસૂત્રમાં જઘન્યથી વર્ષ પૃથત્વનું અંતર કહ્યું છે. આ પ્રમાણે ભગવતીમાં જણાવેલ અભિપ્રાય મુજબ સહસ્ત્રાર સુધીના દેવા માં જઘન્યથી અંતર્મુહૂત તેનું અંતરકાળ છે. અને તે પછી આના વગેરેમાં 'સર્વ સામાન્ય પણે દરેક સ્થાને વર્ષ પૃથક્વનું અંતરકાળ છે. આ ગ્રંથમાં તે કઈક દેવલોકમાં અંતમુહૂર્ત, કેઈકમાં નવદિવસ, કેઈકમાં માસપૃથત્વ કેઈકમાં વર્ષ પૃથત્વને અંતરકાળ કહ્યો છે. તેમાં કાંઈ સમજણ પડતી નથી. કારણ કે તે અંતર કેવલી ગમ્ય હોવાથી. (૨૫૪) હવે દેવગતિમાં જ દેવોને ઉપપાત અને ઉદ્વર્તનાને વિરહકાળનું અંતર કહે છે. नवदिण वीसमुहुत्ता वारस दिण दस मुहुत्तया हुंति । अधं तह बावीसा पणयाल असीइ दिवससय ॥२५५॥ संखेज मास वासा सया सहस्साय सयसहस्सा य । दुसु दुसु तिसु तिसु पंचसु अणुत्तर पल्लऽसंखइमा ॥२५६॥ Page #323 -------------------------------------------------------------------------- ________________ - - - - - = = = = = = - - - પદ છામાલ ગાથાર્થ : સનતકુમાર વગેરે દેવલોકમાં અનુક્રમે વિદિવસ અને વીસમુદત, બાલિમ દશમુહૂર્ત, સાડીબાવીસ દિવસ, પિસ્તાલીસ દિવસ, એસી દિવસ અને સે દિવસ જાણવા. (૫૫) નવમા અને દશમા દેવલોકમાં સંખ્યાતા માસ, ૧૧ મા અને ૧૨મા દેવલોક સંખ્યાતા વર્ષ, પહેલા વેયક ત્રિકમાં સેંકડે વર્ષ, બીજા ત્રિકમાં હજારવર્ષ, ત્રીજા ત્રિકમાં લાખ વર્ષ અને પાંચ અનુત્તરમાં પાપમને અસંખ્યાત ભાગ. (૨૫૬) ટીકાર્થ : ભવનપતિ, વ્યંતર, તિષકમાં અને સૌધર્મ ઈશાનમાં તિર્યંચ મનુષ્યગતિના જીવો સતત ઉત્પન્ન થાય છે. પરંતુ કેઈક વખત વિરહ પણ પડે છે તે વિરહ કેટલા કાળને થાય છે. તે કહે છે, જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી વીસ મુહૂર્તને વિરહ કાળ હોય છે. આ અહીં કહ્યું હવા છતાં પણ સિદ્ધાંતમાં પ્રતિપાદન કર્યું હોવાથી જાતે પણ જાણવું કહ્યું છે કે, “હે ભગવંત! અસુરકુમારને ઉપપાતને વિરહળળ કેટલો કહ્યો છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી વીસ મુહર્ત એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી તથા વાણુતર, જ્યોતિષીઓ, સૌધર્મ ઈશાન દેવલેક સુધી જાણવું.” સનતકુમાર કલ્પમાં તિર્થ"ચ-મનુષ્ય ગતિના જીવોને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી નવ દિવસ અને વીસ મુહૂર્તને ઉત્પાદને વિરડકાળ છે. બધે ઠેકાણે જઘન્યથી એક સમયને વિરહ કાળ જાણવો. ઉત્કૃષ્ટથી અંતરકાળ કહે છે. મહેન્દ્ર દેવલેકમાં બાર દિવસ અને દશમુહૂર્તને ઉત્કૃષ્ટથી ઉપપાતને અંતરકાળ છે. બ્રહ્મ દેવલોકમાં સાડીબાવીસ દિવસ, લતકમાં પીસ્તાલીસ દિવસ, મહાશુકમાં એંસી દિવસ, સડસારમાં સે દિવસ, આનત પ્રાણતમાં સંખ્યાતામાસે, પરંતુ ૧ વર્ષના પહેલાના જાણવા, આરણઅષ્ણુતમાં સે વર્ષના પહેલાના સંખ્યાતા વર્ષે, નીચેના વૈવેયેક ત્રિકમાં હજાર પહેલાના સેંકડે વર્ષ, બીજા રૈવેયકમાં ત્રિકમાં લાખ વર્ષ પહેલાના હજારે વર્ષ, ત્રીજા કૈવેયક ત્રિકમાં સંખ્યાતા લાખ વર્ષ ઉત્કૃષ્ટથી ઉપપાતનું અંતર જાણવું. પાંચે અનુત્તર વિમાનોમાં મનુષ્યગતિમાંથી ઉત્પન્ન થનાર જીવોને ઉત્પાદ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પલ્યોપમને અસંખ્યાતમા ભાગનું અંતર થાય છે. આમ પાંચે અનુત્તરોમાં અહીં સામાન્યથી એક સરખું અંતર સ્વરૂપ કહ્યું. પરંતુ સિદ્ધાંતમાં વિશેષથી આ પ્રમાણે કહ્યું છે. વિજય, જયન્ત, જયંત, અપરાજિત દેવોને “હે ભગવત ! ઉપપત વડે કેટલા કાળને વિરહ કહ્યો છે? હે ગૌતમ? જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. એમ સર્વાર્થસિદ્ધ દેવોને હે ભગવંત! ઉપપત વડે કેટલે વિરહકાળ હોય? હે ગૌતમ! જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી પ૫મને અસંખ્યાત ભાગ તત્વ કેવલી Page #324 -------------------------------------------------------------------------- ________________ અતરર જાણે. અહીં જે દેવલોકમાં જેટલું ઉત્પાદન અંતરકાળ કહો તેટલું જ અંતર કોઈપણ જાતની વિશેષતા વગર આગળ કહેલા સ્વરૂપવાળી ઉદ્વર્તનને પણ જાણવું. સિદ્ધગતિમાં સિદ્ધને ઉત્પાદને જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી છ મહિનાને વિરડકાળ જાતે જ જાણી લેવે કહ્યું છે કે, “હે ભગવંત! સિદ્ધોને સિદ્ધપણા વડે કેટલા કાળને વિરહ કહ્યો છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી છ મહિના ઉદ્વર્તનને વિરહકાળ સિદ્ધગતિમાં કહેવો નહીં, કારણ કે ત્યાં મરણને અભાવ છે. (૨૫-૨૫૬) એ પ્રમાણે નારક વગેરે ગતિ આશ્રયી જીવોને અંતરકાળ બતાવ્યું. હવે ગુણઠાણા રૂપ જીવસમાસોને બતાવે છે. मिच्छस्स उयहिनामा बे बावही परं तु देसूणा । सम्मत्तमणुगयस्स य पुग्गलपरियट्ट . मदधूणं ॥२५७॥ ગાથાર્થ - મિથ્યાત્વને બે છાસઠ સાગરેપમ અને શાન મુહૂર્તને આ સામેના ગુણઠાણાનો અંતરકાળ કંઈક ઉણુ અર્ધ પુદ્ગલ પરાવર્તાકાળ ઉત્કૃષ્ટ અંતર જાણવું (ર૭) ટીમર્થ : જેણે મિથ્યાત્વનો ત્યાગ કર્યો છે એવા મિથ્યાદ્રષ્ટિને ફરી મિથ્યાત્વ પ્રાપ્તિમાં ઉત્કૃષ્ટ અંતર કેટલું હોય છે તે કહે છે બે છાસઠ સાગરેપમ ( ૧ર) અને દેશોન મુહૂર્ત એટલે અંતર્મહતું પ્રમાણ જાણવું. અહીં 7 શબ્દ અને અર્થમાં લે છે. અને ભિનકમમાં જે. કર્મ પ્રકૃત્તિની ચૂર્ણમાં કહ્યું છે કે “કેઈક મિથ્યાત્વમાંથી સમક્તિમાં ગયે હેય અને છાસઠ સાગરેપમ સમ્યકત્વકાળને ભેગવે. તે પછી અંતમુહર્ત મિશ્રપણાને પામે પછી સમ્યક્ત્વને સ્વીકારી છાસઠ સાગરોપમ સુધી પાલન કરે. તે પછી સિદ્ધ થાય કે મિથ્યાત્વને સ્વીકાર કરે. આમ ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત અધિક બે છાસઠ સાગરેપમ મિથ્યાત્વને અંતરકાળ થાય છે.” પંચસંગ્રહમાં પણ જીવસમાસ દ્વારમાં ટીકાકારે કહ્યું છે કે, “કેઈક મિથ્યાત્વી સમ્યક્ત્વગુણને સ્વીકારી છાસઠ સાગરેપમ સુધી રહે છે તે પછી સમ્યક્ત્વગુણ મિએ અંતમુહૂર્ત રહી ફરી સમ્યક્ત્વને પામે છે તેમાં છાસઠ સાગરેપમ રહી જે હજુ પણ મિક્ષ ન પામે તે તે જરૂર મિથ્યાત્વને પામે છે,” આ ઉત્કૃષ્ટથી મિથ્યાત્વનું અંતર કાર્મગ્રંથિક અભિપ્રાચે છે. સિદ્ધાંતના મતે તે સમ્યક્ત્વથી મિશગમન આગળ જ નિષેધ કર્યો છે. બીજા આચાર્યો તે મિથ્યાત્વનું ઉત્કૃષ્ટ અંતર અંતર્મુહૂર્ત ન્યૂન બે છાસઠ સાગરેપમાને છે એમ વ્યાખ્યા કરે છે. તે બરાબર લાગતું નથી કારણ બીજા ગ્રંથે સાથે વિરોધ આવે છે. , 'જી. ૩૮ Page #325 -------------------------------------------------------------------------- ________________ *૯૮ સમાસ સમ્યકત્વાનુગત એટલે સમકિતયુક્ત અવિરત, દેશવિરત પ્રમત્ત, અપ્રમત, ઉપશમશ્રેણીમાં રહેલ અપૂર્ણાંકરજી, સૂક્ષ્મસ'પરાય, અનિવૃત્તિખાદર, ઉપશાંતમે.હુ રૂપ જીવસમુહના પોતપોતાના પર્યાયના ત્યાગ કરીએ છતે ફરી તે પર્યાયની પ્રાપ્તિમાં કંઇક અધ પુદ્ગલ પરાવત ઉત્કૃષ્ટ અંતરકાળ થાય છે અને સમ્યકત્વાનુગત ગ્રપુણ વડે અવિરતથી ઉપશાંતમેહ સુધીના આ સર્વે જીવાના સંગ્રહ થાય છે. કેમકે સમિતના સર્વ ગુણઠાણામાં સંભવ છે. માટે સમ્યકત્વાનુગતને ગ્રહણ કર્યું છે આ અવિતર વગેરેએ સમ્યક્ત્વ ગુણથી ભ્રષ્ટ થઈ ઉત્કૃષ્ટપણે કાંઈક ન્યૂન અપુદ્દગલ પરાતકાળ સુધી સસારમાં રહે છે. તે પછી અવશ્ય સમકિત વગેરે ગુણા પ્રાપ્ત કરી સિદ્ધ થાય છે. પ્રાયઃ કરી સમ્યકૃત્વપુજને સત્તામાં અવશ્યમેવ સભવ હાવાથી સાસ્વાદન અને મિશ્રને પણ સમ્યકત્વાનુગત રૂપે વિવક્ષા સમજી લેવી. તે બન્ને સાસ્વાદનપણુ, મિશ્રપણાનો ત્યાગ કરી ઉત્કૃષ્ટ પુદ્દગલપરાવત કાળ સુધી ભવમાં ભમે છે તે પછી કેટલાક ક્રી સાસ્વાદન કે મિશ્રપણાને પામીને અને કેટલાક પામ્યા વગર વિશુદ્ધ સમકિત વગેરે ગુણસામગ્રીને પામી અવશ્ય સિદ્ધ થાય છે. ક્ષપકે, ક્ષીણુ મેહીએ, સયેાગીયેગી કેવલીએના અતરકાળ હોતા નથી. કેમકે તેમને તે શુઠાણાથી પડવાને અભાવ છે. માટે સમ્યક્ત્વયુકત હાવા છતાં પણ તેમેને અહી ગ્રહણ કર્યાં નથી. પ્ર. : આ પુદ્ગલપરાવત શું છે? જે કઈંક ન્યૂન અર્ધ પુદ્દગલ પરાવત કાળ સુધી સાસ્ત્રાદની વગેરે જીવા સંસારમાં ભમે છે. ઉ. : જ્યારે ચૌદરાજ રૂપ લેકમાં રહેલ સર્વે પુદ્ગલાને સ`સાર સાગરમાં ભમતાં એક જીવ વડે અનંતા ભવામાં ઔદારિક, વૈક્રિય, તેજસ કાણુ, ભાષા, શ્વાસેાશ્વાસ મનાવારૂપ સાત, સાતે વણાને પરિણુમાવીને દોડીએ ત્યારે આ પુદ્ગલ પરાવતા કાળ કહેવાય છે. બીજા આચાર્ચો તા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એમ ચાર પ્રકારે તથા તે ચાર પ્રકારના પણ દરેકના સૂક્ષ્મ અને બાદર ભેદ પાડવા પૂર્વક આઠ પ્રકારે પુદ્ગલપરાવર્તી કહે છે. તેમાં દ્રવ્યથી બાદરપુગલપરાવત ત્યારે થાય છે જ્યારે સ ંસારમાં ભમતાં કાઇક જીવ સ લેાકમાં રહેલ સ` પુદ્ગલેને સામાન્યથી ઔદારિક, વૈક્રિય, તૈજસકાણુ શરીર ચતુષ્પ વડે પરિણમાવીને છેડે છે. અને સૂક્ષ્મ પુદ્ગલ પરાવત જ્યારે ઔદારિક વગેરે ચાર શરીરમાંથી કોઇપણું એક શરીર રૂપે પરિણમાવી સર્વેલાકના સપુદ્ગલાને છેડે, એ પ્રમાણે ચારે શરીર વડે સવ પુદ્દગલાને પરિમાવે. ત્યારે વિક્ષિત શરીર સિવાયના ખાકીના શરીશ વડે પરિણમાવેલા પુદ્ગલા નથી ગણાતા. આ પ્રમાણે સુક્ષ્મપુદ્ગલપરાવત કાળ થાય છે. ક્ષેત્રથી જુદાજુદા ભવામાં પરંપરામાં સતત અમુક કે ખીજા બીજા આકાશપ્રદેશમાં મરતા સ લેાકાકાશના પ્રદેશાને સ્પર્શે ત્યારે ક્ષેત્રથી ખાદરપુદ્ગલપરાવત કાળ થાય છે, Page #326 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર જ્યારે જીવ જે આકાશ પ્રદેશમાં રહી એક વખત મરણ પામે. તે પછી તેની બાજુના જ જીવ આકાશપ્રદેશમાં રહીને મરે, પછી બીજી વખતે પાછો તે જ આકાશપ્રદેશની બાજુમાં રહેલ પ્રદેશમાં મરે પછી બીજા ટાઈમે તેની જ બાજુમાં રહેલ આકાશપ્રદેશમાં મરે એ પ્રમાણે મરતે જીવ અનંતા અનંત જન્મોમાં અંતર વગર પાસે રહેલા પ્રદેશમાં ક્રમપૂર્વક સ્પર્શવા દ્વારા સમસ્તલોકને સ્પર્શે છે. જે બીજા આકાશ પ્રદેશે વૃદ્ધિ વગરના જે પહેલાં અવગહેલા હતા તે વ્યવહિતપણાથી જે પ્રદેશને અવગાહીને મરે તે પ્રદેશો ન ગણાય ત્યારે સૂકમપુદ્ગલ પરાવર્ત કાળ થાય છે. જ્યારે ઉત્સર્પિણ અવસર્પિણી રૂપ કાળચક્રના સર્વ સમયમાં એક જીવ ક્રમપૂર્વક કે કમરહિતપણે મરી અનંતાઅનંત ભ વડે જે કાળ થાય તે બાદર પુદ્ગલપરાવર્ત કાળ કહેવાય છે. આ પક્ષમાં જે સમયમાં એકવાર જીવ મર્યો હોય અને ફરી તે જ સમયમાં પાછો મરે તે તે સમયે ગણાતા નથી. પણ જ્યારે પહેલે, બીજ, ત્રીજે, ચેથા, પાંચમા વગેરે સમયના ક્રમ વગર પણ નવાનવા સમયે મર્યા હોય તે તે સમય ગણાય છે સૂક્ષ્યકાળ પુદ્ગલ પરાવર્તમાં આ વિશેષતા છે કે પહેલા, બીજા, ત્રીજા વગેરે સમયના ક્રમ પૂર્વક મરતા તે જ સમયે ગણાય છે. જ્યાં સુધીમાં કાળચક્રના સર્વે સમયે પહેલેથી લઈ છેલ્લે સુધી મરણ વડે પૂર્ણ થાય. જે સમય પહેલા વગેરે સમયને ક્રમ છેડી ને ભરેલ હોય તે સમયે નથી ગણાતા. હવે ભાવથી પુદ્ગલપરાવર્તનું નિરૂપણ કરે છે તેમાં એક સમયમાં જે સૂક્ષમ અગ્નિકાય છે ઉત્પન્ન થાય છે તે અસંખ્યાતા કાકાશના પ્રદેશ રાશિ જેટલા છે તે એક સમયી સૂફમઅગ્નિકાથી સર્વ સૂક્ષ્મ અગ્નિકા અસંખ્યાતગુણ છે તે શી રીતે છે? એક સૂકમઅગ્નિકાય જીવ ઉત્પન્ન થયા પછી અંતર્મુહૂર્ત જીવે છે તેમનું આટલું જ આયુષ્ય હોવાથી. તે અંતર્મુહૂર્તમાં જે સમયે છે તેમાં દરેક સમયે અસંખ્યાતા કાકાશ પ્રદેશ પ્રમાણે સૂક્રમઅગ્નિકા ઉત્પન્ન થાય છે તેથી સિદ્ધ થયું કે એક સમયમાં ઉત્પન્ન થયેલ અગ્નિકાચથી સર્વે સૂકમ અગ્નિકા અસંખ્યાત ગુણ છે તે સર્વ સૂક્ષમ અગ્નિકોથી, તેમની કાયસ્થિતિ અસંખ્યાગણી છે એકેક સૂક્ષમ અગ્નિકાયની પણ અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણ પ્રમાણની કાયસ્થિતિ કહી છે તે કાયસ્થિતિથી પણ સંયમસ્થાને અને અનુભાગ (રસ) બંધના અધ્યવસાય સ્થાને બને અસંખ્યાતગુણા છે કેમકે કાયસ્થિતિમાં અસં. ખાતા સ્થિતિબંધ છે અને એકેક સ્થિતિબંધમાં અસંખ્યાતા અસંખ્યાતા અનુભાગ (રસ) બંધના અધ્યવસાય સ્થાને સંભવ છે. સંયમ સ્થાને અને અનુભાગબંધના અધ્યવસાય સ્થાને બન્ને સરખા છે તેમાં જ્યારે એકેક અનુભાગબંધતાં અધ્યવસાને પર છવ ક્રમે કે ઉ&મે મરીને સર્વ સ્થાનને સ્પર્શે ત્યારે બાદર ભાવ મુદ્દગલપરાવર્ત થાય છે. અહીં જે. Page #327 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ અધ્યવસાય સ્થાન પરજીવ એકવાર મૃત્યુ પામ્ય હેય ને ફરી પાછો તે જ સ્થાન પર મૃત્યુ પામીને સ્પર્શે તે એ સ્થાન ન ગણાય. જે નવું સ્થાન દૂર રહેલ હોય તે પણ તે ગણાય છે. જ્યારે જે જીવ વિશુદ્ધ, વિશુદ્ધતર વિશુદ્ધત્તમ વગેરે કમપૂર્વક રહેલ આ અનુભાગ અધ્યવસાયસ્થાને તે કમપૂર્વક જ અનંતાઅનંત ભ વડે મરીને સ્પર્શે. વચ્ચેના સ્પર્શેલ સ્થાન ગણાતા નથી. આ પ્રમાણે સુમભાવપુદ્ગલ પરાવર્ત થાય છે વધુ વિસ્તારથી સયું (૨૫૭) આ પ્રમાણે મિથ્યાદ્રષ્ટિ વગેરે ગુણનું ઉત્કૃષ્ટ અંતર કહ્યું હવે તેજ ગુણસ્થાનકનું જઘન્ય અંતર કહે છે. सासाणुवसम्मे पल्लासंखेजभागमवरंतु । अंतोमुहुतमियरे खवगस्स उ अंतरं नत्थि ॥२५८॥ ગાથાર્થ : સાસ્વાદન અને પશમિક સમ્યકત્વને જઘન્ય અંતર કાળ પોપમનો અસં. ખ્યાત ભાગ છે. આ સિવાયના બીજા ગુણસ્થાનકને અંતર્મુહૂર્તનો અંતરકાળ છે ક્ષપકને અંતરકાળ નથી. (૨૫૮) ટકાર્થ : સાસ્વાદન અને પશમિક સમ્યક્ત્વ જેને હોય તે પશમિક સમ્યક્ત્વ તે સાસ્વાદન અને ઔપશમિક સમ્યકત્વ આ બન્ને પિતાના ભાવને ત્યાગ કર્યો પછી ફરી તે ભાવની પ્રાપ્તિમાં અપર એટલે જઘન્ય અંતર પલ્યોપમને અસંખ્યાતમો ભાગ છે જે ઉપશમશ્રેણીથી પતા સાસ્વદન થાય છે અને જે ઉપશમશ્રેણીમાં ઔપશમિક સભ્યદ્રષ્ટિ હોય છે તે બંને અ૫ હેવાથી અહીં વિવક્ષા કરી નથી તે પછી શેની વિવક્ષા કરી છે? જે અનાદિ મિથ્યાદ્રષ્ટિ કે જેણે સમ્યક્ત્વ અને મિશ્રપુજની ઉદ્દવર્તના કરી છે અથવા તે જેણે મેહનીયની છવ્વીસ પ્રકૃત્તિની સત્તા છે એ મિથ્યાત્વી આગળ વર્ણવેલા કમપૂર્વક ઔપથમિક સમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે. અને જે તે જ ઔપશમિક સમ્યક્ત્વના સમયમાં આગળ કહેલ ન્યાય પ્રમાણે સાસ્વાદની થાય છે તે બંને જણા ચારે ગતિમાં રહેલા હોવાથી વિશેષ છે માટે તે બે ગ્રહણ કર્યા છે. આ બંને પ્રાપ્ત થયેલ ઔપશમિક સમ્યકૃત્વ ને અને સાસ્વાદનપણાને છોડી ફરી તેને જ પ્રાપ્ત કરે તો જઘન્યથી પણ પોપમના અસંખ્યાતમાં ભાગ પછી જે પ્રાપ્ત કરે છે તે પહેલાં નહીં તે આ પ્રમાણે - ઔપશમિક સમ્યફવી અને સાસ્વાદનની મિથ્યાત્વ ગયા પછી પહેલા તેઓને સમ્યક્ત્વ અને મિશ્રના પુજે સત્તામાં થાય છે તે બંને સત્તામાં રહેલ હોય ત્યારે જીવને ઓપશમિક સભ્યત્વ અને સાસ્વાદન ભાવની પ્રાપ્તિની સંભાવના નથી. અને તે સમ્યક્ત્વપુંજ અને મિશ્રપુજના દળિયાને મિથ્યાત્વમાં ગયેલા છે દરેક સમયે તેની ઉદૂવલના કરે છે અને તે દળિયાને મિથ્યાત્વની પુજમાં દરેક સમયે નાખે છે આ પ્રમાણે ઉદૂવલના કરતા આ બનેના દળિયા Page #328 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર, પલ્ય પમના અસંખ્યાતમાં ભાગે ઉદૂવલી શકાય છે એટલે બિલકુલ નાશ રૂપને પામે છે. તે પહેલા નહીં, કર્મપ્રકૃત્તિમાં આ પ્રમાણે જ કહ્યું છે. આ પ્રમાણે પલ્યોપમના અસંખ્યાતમા ભાગે સમ્યક્ત્વ અને મિશ્રના પુજે ઉવલાયે છત્તે તેના અંત ભાગે કોઈપણ ફરીવાર ઔપશમિક સમ્યક્ત્વ કે સાસ્વાદનપણાને પામે છે. આ પ્રમાણે આ બંનેને પલ્યોપમના અસંખ્યાતમ ભાગ રૂપ જઘન્ય અંતર થાય છે. કહ્યા સિવાયના બાકી રહેલ બીજાઓમાં એટલે મિથ્યાદ્રષ્ટિ, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, ઉપશમશ્રેણીમાં અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદરસૂફસંપરાય, ઉપશાંત મેહ રૂપ જીવસમાસમાં પિતાપિતાની ગુણઠાણ છેડી ફરી તેને જ પામવામાં જઘન્ય અંતર અંતર્મુહૂર્તનું જાણવું. આ અંતર મિથ્યાત્વી વગેરેનું આગળ વિચારાઈ ગયું છે. ઉપશમ શ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેનું જઘન્ય અંતર ઉપશમશ્રેણીથી પડીને ફરી અંતમુહૂર્ત જે તે શ્રેણીને ફરી સ્વીકારનારને જઘન્ય અંતર હોય છે. એક ભવમાં બે વાર ઉપશમશ્રેણી કરવાનું સિદ્ધાંતમાં અનુજ્ઞા છે. પ્ર.: ઉપશમશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરેનું જ ગ્રહણ શા માટે કર્યું ? ઉ, : ક્ષેપકને ક્ષપકશ્રેણીમાં રહેલ અપૂર્વકરણ વગેરે તેમજ ક્ષીણમેહ સગી અગી કેવલીઓને અંતર જ નથી. કેમકે તેમને ગુણસ્થાનકેથી પડવાને અભાવ છે. આ પ્રમાણે જીવસમાસ રૂપ ગુણઠાણાનું જઘન્ય-ઉત્કૃષ્ટ અંતર કહ્યું હવે તે ગુણઠાણાઓનું લોકમાં યથાયોગ્ય પણે કોઈક વખત અભાવ રૂપ આતરનું નિરૂપણ કરે છે. पल्लाऽसंखियभागं सासणमिस्सासमत्तमजुएसु वासपुहुत्तं उवसामएसु खवगेसु छम्मासा ॥२५९॥ ગાથાર્થ : સાસ્વાદન, મિશ્ર, અસમાપ્ત એટલે સંમૂર્ણિમ મનુષ્યને પાપમના અસં. ખ્યાતમા ભાગ સુધી અભાવ હોય છે ઉપશામકેને વર્ષપૂથકાવ અને ક્ષેપકનો છ માસનો અભાવ હોય છે, (૫૯). ટીકાર્થ : સાસ્વાદન અને મિશ્ર અને અસમાપ્ત મનુષ્ય તેઓ. તેમાં સાસ્વાદન અને મિશ્ર પ્રસિદ્ધ છે. અસમાપ્ત મનુષ્ય જે લબ્ધિથી તેમજ કરણથી હંમેશા અપર્યાપ્તા જ જે મનુષ્ય હોય છે. તે જાણવા એવા પ્રકારના મનુષ્ય સંમૂર્ણિમ મનુષ્ય જ હોય છે કેમકે ગર્ભજ મનુ તે પર્યાપ્ત અપર્યાપ્ત હોય છે તેથી સાસ્વાદન મિશ્ર અને અસમાપ્ત મનુષ્યમાં પપમના અસંખ્યાતમાં ભાગ રૂપ અંતર હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે આ ત્રણે રાશિઓ સમસ્ત લેકમાં પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં કાળ સુધી બિલકુલ હોતી નથી. મેડનીય કર્મને જે ઉપશમાવે તે ઉપશામક જે ઉપશમશ્રેણીમાં રહેલા સંસતે હોય છે તેમાં પણ વર્ષ પૃથકૃત્વ પ્રમાણુનું અંતર જાણવું કેઈક વખત વર્ષપ્રથકૃત્વ Page #329 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જીવસમાસ સુધી લેકમાં કેઈપણ ઉપશમશ્રેણી સ્વીકારનાર નથી હોતા. મોહનીય કર્મને ખપાવે તે ક્ષપક એટલે ક્ષપકશ્રેણીમાં રહેલા ચારિત્રીઓ જ જાણવા. તેઓમાં પણ છમાસનું અંતર જાણવુ કેઈક વખત ઉત્કૃષ્ટથી લેકમા છમાસ સુધી ક્ષપકશ્રેણું કરનાર કંઈપણ હોતું નથી તે પછી કઈક ક્ષપકશ્રેણી જરૂર કરે જ છે. અહીં ઉપશમશ્રેણી અને ક્ષપકશ્રેણીનું પ્રણ કરવાથી અપૂર્વકરણ અનિવૃત્તિબાદર, સૂમસંપરાય ઉપશાંતનેહ, ક્ષીણમેહ, ગુણઠાણુઓનું ઉત્કૃષ્ટ અંતર કહ્યું અલગીકેવલીનું તે છ મહિનાનું ઉત્કૃષ્ટ અંતર જાતે જ જાણી લેવું મિથ્યાદ્રષ્ટિ અવિરતસમકિતી, પ્રમત્ત, અપ્રમત્ત, અને સંગી કેવલીઓને વિરહકાળ હતો જ નથી આ ગુણઠાણું લેકમાં હંમેશ અવિરહિત પણે હોય છે અને આ પ્રમાણે ગુણઠાણા રૂપ જીવસમાસેનું યથાયેગ્ય લેકમાં વિરડરાળ સ્વરૂપ ઉત્કૃષ્ટ અંતર કહ્યું. સંમૂર્છાિમ મનુષ્યનું તે ગુણઠાણામાં વિષય ન હોવા છતાં પણ પામના અસંખ્યાતમાં ભાગ રૂપે વિરડકાળ કહેવાને પ્રસંગ પામી સંક્ષેપ માટે ઉત્કૃષ્ટ અંતર કહ્યું છે. જઘન્ય અંતર તે દરેકનું એક સમય પ્રમાણ જ છે તે આગળની ગાથામાં ગ્રંથકાર જાતેજ કહેશે. (૫૯) - હવે ગુણઠાણા વિરહકાળ કહેવાના પ્રસંગને પામી ગ વગેરે ગુણેને પણ યથાગુણ પણે વિરહકાળને કહે છે. आहारमिस्सजोगेवासपुहत्तं विउवि मिस्सेसु । बारस हुंति मुहुत्ता सब्वेसु जहण्णओ समओ ॥२६०॥ ગથાર્થ ઃ આહારકમિશગને વર્ષ પૃથકત્વ વૈકિયમિશ્રને બારમુહૂર્તનો અંતરકાળ હેય છે બાકીનામાં જઘન્યથી એક સમયનું અંતર હોય છે. (૨૬૦) ટીકાથ: જેમાં દારિક સાથે આહારકમિશ્ર હોય તે આહારકમિત્ર કાયમ ચૌદપૂર્વધર વડે કાર્ય ઉત્પન્ન થયે છતે આહારક શરીર શરૂ કર્યું હોય પણ પૂર્ણ થયું ન હોય તે અવસ્થાને આહારકમિશકાય. કહેવાય છે તેનું ઉત્કૃષ્ટ વર્ષથફત્વ અંતર થાય છે. વર્ષ પૃથકૃત્વ કાળ સુધી ઉત્કૃષ્ટપણે આહારક શરીરને આરંભક કઈ પણ આ લેકમાં હેત નથી. પ્રજ્ઞા પના સુત્રમાં “આતમારૂ ઢોપ રિ૩ લાદ” વગેરે વચનથી આહારક મિશ્રને છ મહિના પ્રમાણ અંતરકાળ થાય છે. અને અહિં તે વર્ષપૃથફ કહ્યો છે. તેમાં તત્વ કેવલીઓ જાણે. કામણ સાથે વિક્રિયની જે મિતા જેમાં હોય તે વૈક્રિયમિશ્ર કાગ છે. તેગ નારક અને દેવને ઉત્પત્તિ વખતે સંપૂર્ણ અવસ્થામાં જે ક્રિયા શરીર હોય છે તે તેને ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને વિરહકાળ છે. નરક અને દેવગતિમાં ઉત્કૃષ્ટથી બારમુહૂર્તને Page #330 -------------------------------------------------------------------------- ________________ અંતદ્વાર - ૩૦૭ * * * * ઉપપાતવિરહકાળ આગળ કહ્યો છે તેથી સામર્થ્યથી જ વૈક્રિયમિશ્રો આટલી કાળ સુધી હતા નથી કેમકે ઉત્પન્ન થનારા નારકદેવતાને જ તેને સંભવ છે. વૈકિલબ્ધિધારી તિર્યંચમનુષ્યના વેકિયમિશ્રની અહીં વિવક્ષા કરી નથી. બાકીના ઔદારિક, દારિકમિશ્ર, વૈકિય, કાર્મણકાયો અને મનના તેમજ વચનના ગેનું અંતરકાળ નથી તે યે લોકમાં અવિરહિત પણે હોય છે. આહારકમિશ્રનું અંતર કહેવાથી આહારકગનું પણ અંતર કહેવાઈ જાય છે કેમકે આહારકમિશ્ર અને આહારકગની વિદ્યમાનતા અંતમુહૂર્ત પછી હતી નથી. આ પ્રમાણે આગળની ગાથાંમાં તેમજ આ ગાળામાં સાસ્વાદન વગેરેનું ઉત્કૃષ્ટ અંતર જણાવ્યું હવે સર્વેનું જઘન્ય અંતરકાળ કહે છે. સાસ્વાદનથી લઈ વૈદિકમિશ્ર સુધીના સર્વે ગુણનું જઘન્ય અંતર એક સમયનો વિરહુકાળ છે. (૨૫૦) હવે છેદો પસ્થાપનીય વગેરે ચારિત્રીઓને વિરહકાળ કહે છે. तेवठ्ठीचुलसीई वाससहस्साइं छेयपरिहारे । अवरं . परमुदहीणं अठारस कोडिकोडीओ ॥२६१॥ ગાથાર્થ : તેસઠ હજાર વર્ષ છેદનપસ્થાપનીય અને ચોર્યાસી હજાર વર્ષને જઘન્ય અંતર કાળ પરિહારવિશુધિને છે. ઉત્કૃષ્ટથી અઢાર કડાકોડી સાગરોપમને વિરહકાળ આ બંનેને છે.(૨૬૧) ટીકાર્ય છેદો પસ્થાપનીય સાધુઓને સહજાર વર્ષ જઘન્ય અંતર છે પરિહારવિશુદ્ધિ સાધુઓને ચોર્યાસી હજાર વર્ષનું જઘન્ય અંતર છે. આ બન્નેનું અપર એટલે ઉત્કૃષ્ટ અંતર દરેકનું અઢાર કેડીકેડી સાગરોપમનું છે તે આ પ્રમાણે છે, અવસર્પિણીમાં દુષમા નામના પાંચમા અપરાના છેડે ભરત, ઐરાવત ક્ષેત્રોમાં બધે ઠેકાણે છેદો પસ્થાપનીય સાધુઓને વિચ્છેદ થાય છે તેથી તીર્થકર, ગણધર વગેરેથી રહિત એકવીસ હજાર વર્ષ પ્રમાણે દુષમદુગમ નામના અવપિણીના છઠ્ઠા આરામાં તે સાધુઓ હતા નથી અને તેટલા જ પ્રમાણ વાળા પહેલા આરામાં અને દુ૫માં નામના ઉત્સર્પિણીના બીજા આરામાં પણ તે હેતા નથી પણ ઉત્સપિણીના દુષમ સુષમા નામના ત્રીજા આશમાં તીર્થકરોની ઉત્પત્તિમાં જ તે સાધુઓ થાય છે એ પ્રમાણે એકવીસ હજાર વર્ષના પ્રમાણવાળા ત્રણેય આરાઓમાં ત્રેસઠ હજાર વર્ષ સુધી છે પસ્થાપનીય સાધુઓને જઘન્યથી . વિરહકાળ થાય છે, : પરિહારવિશુધ્ધિક સાધુઓ તે અવસર્પિણીના પાંચમા આરાની શરૂઆત પહેલા વિચ્છેદ ગયા હોય છે માટે એકવીસ હજાર વર્ષ પ્રમાણ પાંચમે આવે અને આગળ કહેલ ત્રણ આરા સાથે કરતા ચેર્યાસીહજાર વર્ષનું જઘન્ય અંતર આ સાધુઓનું થાય છે. Page #331 -------------------------------------------------------------------------- ________________ ૩૦૪ આ બંને પ્રકારના સાધુઓનું ઉત્કૃષ્ટ અંતર અઢાર કે ડાકોડી સાગરોપમને વિરહકાળ છે. તે આ પ્રમાણે ઉત્સપિણને સુષમદુષમ નામને ચે આરે ચાલુ હોય તે પહેલા જ છેદેપસ્થાપનીય અને પરિહારવિશુધિ સાધુઓને વિચ્છેદ થાય છે તેથી આ આરામાં બે કેડીકેડી સાગરોપમે, સુષમા નામના પાંચમા આરામાં ત્રણ કેડીકેડી સાગરોપમ સુષમસુષમા નામના છઠ્ઠા આરામાં ચાર કાકડી સાગરેપમ, એમ ઉત્સર્પિણીમાં નવ કડાકડી સાગરેપમ પ્રમાણુ કાળ સુધી આ બે પ્રકારના સાધુ / કર્યાય પણ હોતા નથી એ પ્રમાણે અવ. સપિણમાં પણ સુષમસુષમા, સુષમ, સુષમદુષમા નામના ત્રણે આરમાં નવ કેડાડી સાગયમકાળ સુધી એ હેતા નથી આમ અઢાર કેડીકેડી સાગરોપમમાં કાળ સુધી છે પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ ચારિત્રને ઉત્કૃષ્ટ વિરહકાળ છે જે ઉત્સર્પિણીના ચેથા રાની શરૂઆતમાં કે અવસર્પિણીના ત્રીજા આરાના અંતમાં કેટલાક કાળ સુધી આ સાધુઓ મળે છે પણ અતિ અપ હેવાને કારણે તેના વડે ન્યૂનતા ઉત્કૃષ્ટ વિરહકાળમાં અહીં ગણી : નથ એ પ્રમાણે જઘન્ય વિરહકાળમાં પણ કંઈક ઓછું વજુ હોય તેની પણ અહીં વિવક્ષા કરી નથી એમ વિચારવું પાંચે મહાવિદેહમાં આ બંને સંયતાને હંમેશા અભાવ જ હોય છે સામાયિક અને યથાખ્યાત સાધુઓને તે વિરહકાળ હોતું નથી કેમકે મહાવિદેડ માં તે હંમેશા અવિરહિતપણે હોય છે સૂફમસંપરાથી સાધુઓને તે જઘન્યથી એકસમય અને ઉત્કૃષ્ટથી છ માસને વિરહકાળ છે તે જાતે જ જાણી લે. (૨૬૧) હવે સમ્યકત્વ વગેરે ગુણેનો પ્રતિપત્તિ વિરહકાળ કહે છે. सम्मत्त सत्तगं खलु विरयाविरई होइ चोह सगं । विरईए पनरसगं विरहिय कालो अहोरता ॥ २६२.॥ ગથાર્થ-: સઋત્વ સ્વીકારવાને સાત અહોરારનો, દેશવિરત સ્વીકારવાનો ચૌદ દિવસને અને વિરત્તિ સ્વીકારનારને પંદર અહેરાત્રને ઉત્કૃષ્ટ વિરહ કાળ છે (૨૬) - ટીકા - ચાલુ ગાથામાં કહેલ સમ્યકત્વ વગેરે ગુણોને આશ્રયી બે પ્રકારના જીવે છેપૂર્વ પ્રતિપન (સ્વીકારેલ) અને પ્રતિપદ્યમાન (સ્વીકારનાર) તેમાં સમ્યકત્વને સ્વીકારેલાને કદી પણ વિચ્છેદ થતું નથી કેમકે લોકમાં અસંખ્યાતા સમકિતિઓ અવિ. રહિત પણે હોય છે જ્યારે સમકિત સ્વીકારનાર કેઈક વખત હોય છે કોઈક વખત જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી સાત અહેરાત્રી સુધી નથી હતા એટલે સાત રાતદિવસ સુધી ત્રણે લોકમાં કેઈપણ સમ્યકત્વ સ્વીકારનાર હેતું નથી વિસ્તાવિરત એટલે દેશવિરતે હંમેશા અસંખ્યાતા સતત હોય છે દેશવિરતિ નવા સ્વીકારનારને જઘન્ય એક Page #332 -------------------------------------------------------------------------- ________________ અંતરદ્વાર ૩૦૫ સમય, ઉત્કૃષ્ટથી આવશ્યક સૂત્રમાં વિજયા રિપ હો વારમ વચન બારદિવસને વિરહ કાળ કહ્યો છે, જ્યારે ગ્રંથકારે ચૌદ દિવસને લખ્યું છે તેને ભાવાર્થ અમે નથી જાણતા –સર્વવિરતે પણ પૂર્વ પ્રતિપન્ન સંખ્યાતા હંમેશા હોય છે. પ્રતિપદ્યમાનને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી પંદર અહોરાત્રીને વિરડકાળ છે. (૨૨) આ પ્રમાણે જીવગત કેટલાક ભાવને અંતરકાળ સંક્ષેપમાં કહીને હવે સર્વગુણોને વિરહકાળ કહેવાની અશકયતા વિચારીને સંક્ષેપમાં કહે છે. भवभाव परिरीणं कालविभाग कमेणऽणुगमित्ता । भावेण समुवउत्तो एणं कुज्जऽतराणुगमं ॥२६३॥ ગાથાર્થ : ભવ, ભાવની પરવૃતિને કાળ વિભાગ ક્રમપૂર્વક જાણીને એકાગ મનવાળ થઈ આ પ્રમાણે અંતરકાળને અનુગમ કરે (૨૬૩) ટીકાર્થ નારક વગેરેના જન્મરૂપ ભ, ઔદાયિક વગેરે ભાવે તે ભાવભાવની પરાવૃત્તિઓ એટલે વિવક્ષિત એકમાંથી બીજામાં ગતિરૂપ તેનું કાલદ્વાર વગેરે દ્વારા કહેવાયેલકાળના વિભાગને એટલે અલગ અલગ કાળના સ્વરૂપને આગમમાં કહેલ કમપૂર્વક જાણીને ભાવ એટલે એકાગ્ર મનવાળી થઈને આગળ કહ્યા પ્રમાણે ન કહેલ જીવના ભાવને કરે. શું કરે? અંતરકાળને અનુગ એટલે વ્યાખ્યા કરે, આનું તાત્પર્ય આ પ્રમાણે છે કેઈક ભવમાંથી બીજા ભવમાં જવારૂપ અને કઈક ભાવમાંથી બીજા ભાવમાં જવા રૂપ પરવૃત્તિ એટલે કાળે થાય છે તે પરાવૃત્તિને કાળ વિભાગ જાણી ને ઉપલક્ષણથી વેશ્યા, વેદ, કષાય, જ્ઞાન, દર્શન વગેરેની પરાવૃત્તિને પણ કાળ સ્વરૂપ આગમાનુસારે જાણું આગળ ન કહેલ પદાર્થોને પણ ઉપર કહ્યા પ્રમાણે સિદ્ધાંતથી પરિકર્મિત બુદ્ધિવાળા એ અંતરને એટલે વિરડકાળની વ્યાખ્યા કરવી. (૨૬૩) આ પ્રમાણે જેને આશ્રયી અંતરકાળ વિચાર્યું હવે તેના વિપક્ષ રૂપે અને અંતરકાળ વિચારે છે. परमाणु दवाणं दुपएसाईणमेव खंधाणं । समओ अणंतकालोति अंतर नत्थि सेसाणं ॥२६४॥ ગાથાર્થ : દ્ધિપ્રદેશ વગેરે ધ રુપ દ્રવ્યો અને પરમાણુને જઘન્ય અંતરકાળ એક સમય અને ઉત્કૃષ્ટથી અનંતકાળ છે બાકીના દ્રસ્થાને અનનકાળ નથી (ર૬૪) ટીકાર્યું : એક એક છૂટા પડેલ પુદ્ગલરૂપ પરમાણુ દ્રવ્યને જઘન્યથી અંતરકાળ એક સમય છે. ઉત્કૃષ્ટથી અસંખ્યાતા કાળ છે આનું તાત્પર્ય આ છે જ્યારે એક પરમાણુ કઈક બીજા પરમાણુ કે ઢયણુક, વ્યણુક વગેરે દ્રવ્ય સાથે એક સમય જોડાઈને ફરી જી ૩૯ Page #333 -------------------------------------------------------------------------- ________________ ૩૦૬ જીવસમાસ એકલા પરમાણ રૂપે થાય છે ત્યારે પરમાણુનું ફરી પરમાણ રૂપે થવામાં જઘન્યથી એક સમયનું અંતર થાય છે જ્યારે તે જ પરમાણુ(અન્ય) પરમાણુ વગેરે બીજા દ્રવ્ય સાથે જોડાઈને અસંખ્યાત કાળ રહીને ફરી પરમાણુપણાને પામે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળનું અંતર થાય છે કહ્યું છે કે, “હે ભગવંત ! પરમાણુને કાળથી કેટલા વખતનું અંતર હોય છે? હે ગૌતમ! જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાત કાળ. બે પરમાણુ રૂ૫ બે પ્રદેશે જેમાં છે. તે ઢિપ્રદેશ સ્કંધ, તે દ્ધિપ્રદેશ સ્કંધ જે ત્રિપ્રદેશ વગેરેની શરૂઆતમાં છે માટે દ્વિપ્રદેશ વગેરે સ્કંધને જઘન્યથી એક સમયને અને ઉત્કટથી અનંતકાળને અંતરકાળ છે તે કાળ આ પ્રમાણે થાય છે. અહીં વિવક્ષિત કઈક એક દ્ધિપ્રદેશ વગેરે કંધથી એક ખંડ તૂટીને અથવા બીજા દ્રવ્ય સાથે જોડાયા પછી દ્ધિપ્રદેશ વગેરે ભાવનો વિશ્રા પરિણામ વડે ત્યાગ કર્યો છતે ફરી એક સમય પછી તે જ છોડી દીધેલ દ્ધિપ્રદેશ વગેરે સ્કંધના પરિણામને પ્રાપ્ત કરવામાં જઘન્યથી એક સમયનું અંતર પ્રાપ્ત થાય છે. જ્યારે જે તે જે દ્ધિપ્રદેશ વગેરે સ્કંધ ટૂકડે ટૂકડા થઈને બીજા દ્રવ્યો સાથે સંગ વિગ વગેરે ભાવને અનુભવ કરતા અનંતકાળ ફરીને પાછો તે જ પરમાણુઓ વડે તે જ વિવલિન ભાવને જ પ્રાપ્ત કરે છે. ત્યારે ઉત્કૃષ્ટથી અનંતકાળનું અંતર સિદ્ધ થાય છે. બીજા આચાર્યો અધ્યાહાર કર્યા વગર પરમાણુ દ્રવ્યને પણ ઉત્કૃષ્ટથી અનંતકાળના અંતરની વ્યાખ્યા કરે છે તે બરાબર નથી પરમાણુને ફરી પરમાણું રૂપે થવામાં ઉત્કૃષ્ટ અંતર અસંખ્યાત કાળનું જ છે એમ વ્યાખ્યાપ્રજ્ઞપ્તિ વગેરે આગમાં અને અનેક સ્થાનોમાં પ્રતિપ પુદ્ગલાસ્તિકાય સિવાયના બાકીના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાળ રૂપ અ ને અંતરકાળ નથી કારણકે સ્વરૂપના ત્યાગ કર્યા પછી ફરી તે સ્વરૂપની પ્રાપ્તિને તેઓમાં અસંભવ છે એ કઈ કાળ નથી કે જે કાળમાં ધર્માસ્તિકાય વગેરે પિતાના સ્વરૂપને છેડી ફરી કાળાંતરે તે ભાવને સ્વીકારે છે જેથી તેના વડે, અંતરકાળ વિચારી શકાય. અનાદિ અનંત પરિણામિક ભાવ વડે તેઓની વિદ્યમાનતા હોય છે(૨૬૪) આ પ્રમાણે અજવેનું પણ યથાયોગ્ય અંતર વિચાર્યું તેમ કરવાથી છે અને અજી આશ્રયી અંતરવિચારકાળ પણ વિચારાયે. તે વિચારવાથી છઠું અંતરદ્વાર પૂર્ણ થયું. અંતરદ્વાર પૂર્ણ Page #334 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૭ ભાવદ્વાર હવે વિતાવવાળાગાથામાં કહેલ દ્વાર ક્રમાનુસારે સાતમું ભાવઢાર કહે છે. उवसम खइओ मीसो उदओ परिणाम सन्निवाओ य । छध्धा जीवसमासो परिणामुदओ अजीवाणं ॥२६५॥ ગાથા : ઓપશમિક, ક્ષાયિક, મિશ્ર એટલે ક્ષાપશામિક, દાયિક, પારિણામિક, સાનિપાતિક એમ છ પ્રકારે જીવસમાસ છે અને અને પરિણામિક અને 1. ઔદયિક એમ બે પ્રકારે છે. (૫) ટીકાર્થ = સૂચન કરે તે સૂત્ર અને પદના એક દેશ વડે સમસ્ત પદ જણાય છે માટે માથામાં ઉઘરામ વગેરે કહેલ પદ દ્વારા સિદ્ધાંતમાં કહેલ ઔપશમિક વગેરે છ ભાવને નિર્દેશ જાણવો. તે આ પ્રમાણે ૧ ઔપશમિક ૨ ક્ષાયિક ૩ મિશ્ર એટલે ક્ષાપશમિક ૪ ઔદાયિક ૫ પરિણામિક અને સાન્નિપાતિક તેમાં ઉપશમન એટલે ઉપશમ, રાખથી ઢંકાયેલ અગ્નિની જેમ કર્મની અનુદયવાળી અક્ષીણું જે અવસ્થા તે ઔપશમિક અથવા તે અવસ્થા વડે તૈયાર થયેલ જે ભાવ તે ઔપશમિક. કર્મને જે ક્ષય અથવા ક્ષય વડે જે થયેલ હોય તે ક્ષાયિક ઉપર કહ્યા પ્રમાણે કર્મને જે ક્ષય અને ઉપશમ ભાવ તે લાપશમિક અથવા તે બે વડે થયેલ ભાવ તે ક્ષાપશમિક, જેમ કંઈક બુઝાયેલ અને કંઈક ઢંકાયેલ અગ્નિની જેમ. જ્ઞાનાવરણ વગેરે કર્મોને પિતા પોતાના સ્વરૂપે વિપાકેદય રૂપ જે અનુભવવું તે ઔદાયિક અથવા વિપાકેદય વડે થયેલ જે ભાવ તે દાયિક. તે તે સ્વરૂપ વડે વસ્તુઓનું જે થવું કે પરિણમવું તે પરિણામ, તે જ પરિણામિક અથવા તે પરિણામ વડે થયેલ જે ભાવ તે પારિણામિક. આ કહેલા ભાવેને જે બે વગેરે રૂપ જે મેળાપ થાય તે સાનિપાતિક, તે જ અથવા તે સન્નિપાત વડે થયેલ જે ભાવ તે સાનિ પાતિક, આ છયે આગમમાં ભાવ તરીકે કહેવાય છે તેમાં વિશિષ્ટ કારણે વડે અથવા સ્વભાવથી જીવાજીનું તે તે સ્વરૂપે થવું તે ભાવે થાય છે. અથવા તે તે સ્વરૂપે થવા વડે થાય છે. આમ આ છ ભાવોને સ્વરૂપથી જણાવી જીવસમાસોમાં તે શી રીતે સંભવે છે તે બતાવે છે. મિથ્યાદ્રષ્ટિ ચૌદ પ્રકારનો આ જીવસમાસ, આ છે ભાના સબંધથી છ પ્રકારને થાય છે. એટલે આ છયે ભાવે જેમાં હેય છે તે પછી અજીમાં આ ભાવે કેટલા હોય છે? તે કહે છે. અ ને એટલે શરીર, ધર્માસ્તિકાય વગેરેને દયિક અને Page #335 -------------------------------------------------------------------------- ________________ ૮ જીવસમાસ પરિણામિક ભાવ હોય છે. પણ ઔપશમિક વગેરે હેતા નથી. તેમાં અ ને ઔદયિક ભાવ ઔદાયિક વગેરે શરીરમાં નામકર્મના ઉદય વગેરેથી ઉત્પન્ન થયેલ સુરૂપકુરૂપ વગેરે વિચારવું બીજામાં ઉદય એજ ઔદયિક એ પ્રમાણેની વ્યુત્પત્તિથી જ્ઞાનાવરણ વગેરે કર્મ રૂપ અછમાં ઔયિક ભાવનું વર્ણન કરવું. બાકી વિપાકથી અનુભવવા રૂપ ઉદય તે જીવ અને કર્મમાં રહે છે. (ર૬૫) પ્ર. જે આ પથમિક વગેરે ભાવે જીવેના કહ્યા. તેમાંથી કયા ભાવ કયા કર્મમાં થાય છે? ७. : उदईओ उपसमिओ खइओ मीसो य मोहजा भावा। उवसमरहिया घाइसु हाँति उ सेसाई ओदइए ॥२६६॥ ગાથાર્થ ઓયિક, ઓપશમિક, ક્ષાયિક ક્ષાપશમિક આ ચાર ભાવે મેહનીયકર્મમાં થાય છે પથમિક સિવાયના ત્રણ ભાવે ઘાતિકર્મોમાં થાય છે. બાકીના ભાવે કર્મના ઉદયમાં છે. (૨૬૬) ટીમર્થ : ઔદયિક, ઔપથમિક, ક્ષાયિક, ક્ષાપશમિક આ ચારે ભાવે મેહનીય કર્મમાં થતા હોય છે. મેહના થાય છે એટલે મિથ્યાત્વ વગેરે ભેવાળા મેહનીયકર્મમાં આ ચારે ભાવે થાય છે જે હેયે છતે બ્રાન્તિ વગેરે થાય છે તેમ. જ્ઞાન વગેરે ગુણને હણવાને જેએને સ્વભાવ છે. તે ઘાતકર્મ, જ્ઞાનાવરણ વગેરે ચાર કર્મરૂપે છે એ ચારમાંથી મેહનીય કર્મ કહી દીધું હોવાથી બાકીના ત્રણ જ અહીં જણાય છે. આથી તે જ્ઞાવરણ દર્શનારણ, અંતરાય રૂ૫ ત્રણ ઘાતકર્મોમાં પથમિક છોડીને આજ ઔદયિક, ક્ષાયિક ક્ષાપથમિક રૂપ આગળ કહેલ ત્રણ ભાવે હોય છે. ઔપશમિક મેડનીયકર્મને છોડીને બાકીના કર્મોમાં તે નથી કેમકે મોદવસે એ પ્રમાણે શાસ્ત્ર વચન છે. . બાકીના વેદનીય, આયુનામ, ગેત્ર રૂપ ચાર કર્મોમાં ઔદવિકભાવ હોય છે બાકીનામાં નહીં. ગાથામાં વિભક્તિને વ્યત્યય એટલે ફેરફાર થવાથી જુની જગ્યાએ લાદ થયું છે. પ્રઃ આ કર્મો ક્ષાયિક ભવમાં પણ હોય જ છે કેમકે શૈલેષી અવસ્થામાં આ કને પણું ક્ષય થાય છે. બીજા ગ્રંથમાં કહ્યું પણ છે કે, “મેહનીય કર્મને જ ઉપશમ હોય છે. ચારે ઘાતકર્મોને ક્ષયે પશમ, આઠ કર્મોને ક્ષાયિક, પરિણામિક અને ઔદયિક ભાવ હોય છે તે પછી આ ચાર કર્મોને ક્ષાયિક ભાવ કેમ ન કહ્યો? ઉ. ? સાચી વાત છે. પરંતુ જેમ જ્ઞાનાવરણ વગેરેના ક્ષય થવાથી વિશિષ્ટ કેવળજ્ઞાન વગેરે લબ્ધિઓ પ્રગટ થાય છે. તેમ આઠ કર્મોનો ક્ષયથી કઈ વિશિષ્ટ લબ્ધિ ઉત્પન્ન થતી હોય એમ સિદ્ધાંતમાં સંભળાયું નથી. એક સિદ્ધત્વ લબ્ધિ છે. પણ તેની ગણત્રી કરી નથી, કેમકે કે ફક્ત એકજ છે આથી તે ચાર અઘાતી - Page #336 -------------------------------------------------------------------------- ________________ ભાવદ્વાર ૩૦૯ કમ`ના ક્ષાયિકભાવ હેાવા છતાં પણ અહી કહ્યો નથી પણ ઔયિકભાવ કહ્યો છે કેમકે તે કર્મોના ઉદયથી વેદના વગેરેની પ્રત્યક્ષ પ્રાપ્તિ થાય છે. પ્ર. ; આગળ કર્મના વિપાકથી અનુભવવા રૂપ જ ઉદય તે ઔયિક એમ કહ્યુ છે અને તે ઉદય જીવને જ સભવે છે પણ કને તે ઉદય સ ંભવી શકતા નથી. કેમ કે તે કર્મોને વિપાકના અનુભવ હોતા નથી તો પછી આ કર્મો ઔયિક ભાવમાં છે એમ શી રીતે કહેવાય ? ઉ. : ખરેખર તમે ભૂલકણાં છે તેથી હમણાં જ કહ્યું છે કે “વિપાકના અનુભવ રૂપ ઉદય અનુભવનાર જીવમાં અને અનુભવનીય કમ માં હોવાથી એમાંથી કોઈપણ એકના અભાવ હાય છે. તે અનુભવના અભા હાય છે. પ્ર. : સાચી વાત છે અમે કશુ ભૂલ્યા નથી. પરંતુ આ ન્યાયથી કર્મોને આશ્રયી જે ઔપમિક વગેરે ભાવા પણ અજીવામાં મળશે, કેમકે ઉપશમ વગેરે પણ તેના જીવમાં અને ઉપશમ કરવા યોગ્ય કમાં હોવાથી ઉ. : આ સાચુ' છે પરંતુ સૂત્રપ્રવ્રુતિ અમુક વિવક્ષાપ્રધાન હાવાથી ઔયિક અને પારિણામિક એ ભાવે જ અજીવાને ગણ્યા છે પણ આ યુક્તિથી આપશમિક વગેરે ભાવાને સંભવ હાવા છતાં ગણ્યા નથી માટે દ્વેષ નથી અને આથી જ મત કેટલાકને જ છે પણ અધાયને આ મત નથી. પ્ર : કેટલાક અજીવામાં ફક્ત એક પાણિામિક ભાવ જ સ્વીકારે છે ભલે એમ હોય પણ ચાલુ ગાથામાં કર્માંના પારિણામિક ભવ કેમ ન કહ્યો ? તેના પરિણામ નથી હાતા એમ નથી “ક્ષાયિક પારિણામિક, ઔયિક ભાવ આઠે કર્મોના હાય છે” એમ શાસ્ત્રોના વચન અને બીજા સ્થાનાએ કહ્યુ છે તથા સમસ્ત પદાર્થોના સમૂહમાં પરિણમતી વ્યાપકતા જૈન શાસને સ્વીકારેલી છે. ઉ. : ઘણુ સારુ' કહ્યુ, પરંતુ કર્મોના ઉત્કટપણે ઔયિક ભાવ જ હોય છે પણ પારિણામિક ભાવ નથી હાતા. કેમકે તે ભિન્ન હાવાથી, અને જે ઉત્કટ હાય તેની જ વિવક્ષા હાય છે. વધુ વિસ્તારથી સર્યુ”. (૨૬૬) હવે ક્ષાયિક વગેરે ભાવાથી ઉત્પન્ન થયેલ લબ્ધિ વિશેષને વિભાગ પૂર્વક જણાવે છે. केवलियनाणदंसण खाइय सम्मं च चरण दाणाई | नवखया लीओ उवसमिए सम्म चरणं च ॥ २६७॥ ગાથાર્થ : કેવળજ્ઞાન, કેવળદર્શન, ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર દાન વગેરે પાંચ લબ્ધિએ એમ નવ પ્રકારે ક્ષાયિકલબ્ધિ છે. ઔપમિક સમકિત અને ચારિત્ર એમ એ ઉપશમલિબ્ધ છે. (૨૬૭) Page #337 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ ટીકથ : કેવળજ્ઞાન,કેવળદર્શન તથા ક્ષાયિક સમકિત, ક્ષાયિક ચારિત્ર તથા અંતરાયક્રમના ક્ષયથી ઉત્પન્ન થયેલ દાનલબ્ધિ આદિ શબ્દ વડે લાભ ભાગ, ઉપભાગ અને વીય લબ્ધિ જાણવી. આ કેવળજ્ઞાન વગેરે નવ લબ્ધિએ ક્ષાયિકી એટલે ક્ષાયિક ભાવથી ઉત્પન્ન થયેલ છે તે આ પ્રમાણે. કેવળજ્ઞાન અને કેવળદર્શીન પેાતાતાના આવરણાના ક્ષયથી જ ઉત્પન્ન થાય છે ક્ષાયિક સમકિત દર્શનસપ્તક માહનીયના ક્ષય થવાથી, ચારિત્ર માહનીનો ક્ષય થવાથી ક્ષાયિક ચારિત્ર, પાંચે પ્રકારના અતરાય કર્મોને ક્ષય થવાથી જ ક્ષાયિક દાન વગેરે પાંચે લબ્ધિએ ઉત્પન્ન થાય છે આ પ્રમાણે એમનુ` ક્ષાયિકપણુ છે. અહીં સમ્યક્ત્વ અને ચારિત્રને ઔપશમિક વિશેષણુ ન કહ્યું હોવા છતાં પણ વ્યાખ્યાથી જાણવું કેમકે સર્વે સમકિતા તેમજ સર્વે ચારિત્રોમાં ઔપમિક ભાવ હતા નથી તેથી ઔપમિક સમ્યકૃત અને ઔપમિક ચારિત્ર ઔપશમિક ભાવમાં હાય છે બીજા ભાવેામાં નહી ઔપથમિક સમ્યકત્વ દર્શોનસપ્તક અને ઔપશમિક ચારિત્ર, ચારિત્ર માહનીય ઉપશાંત થવાથી થાય છે આથી જ આ એ ઔપામિક ભાવમાં રહેલ લબ્ધિ વિશેષને અતાવે છે. (૨૬૭) ૩૧૦ હવે ક્ષાયેાપમિક ભાવમાં રહેલ લબ્ધિ વિશેષેાને બતાવે છે. नाणा चउ अण्णाणा तिनि उ दंसणतिगं च गिहिधम्मे । वेयय च चारितं दाणाइग मिस्सउत भावा ॥ २६८ ॥ ق ગાથા : ચારજ્ઞાન, ત્રણ અજ્ઞાન, ત્રણદર્શન, ગૃહસ્થ શ્રાવક) ધમ' અને વેદક સમ્યકત્વ તથા ચાર ચારિત્ર, દાનાદિ પાંચ લબ્ધિએ આ મિશ્ર ભાવમાં છે. (૨૬૮) ટીકા : આ જ્ઞાન વગેરે ભાવા એટલે જીવપર્યાયે મિશ્ર એટલે ક્ષાયેપકિ ભાવને આશ્રય કરતા હોવાથી મિશ્ર એટલે ક્ષાર્યપશમિક ભાવ રૂપે કહેવાય છે તે આ પ્રમાણે : મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃવજ્ઞાનરૂપ ચારે જ્ઞાને અને મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન, વિભ’ગજ્ઞાન રૂપ ત્રણ અજ્ઞાના પોતાના આવરણ કરનારા મતિજ્ઞાનાવણ વગેરે કર્મોના ક્ષયાપશમથી જ થાય છે. ચક્ષુ, અચક્ષુ, અવધિદર્શનત્રિક પણ ` ચક્ષુદનાવરણ વગેરેના ક્ષયેાપશમ હોય ત્યારે જ થાય છે. દેશવિરતિ રૂપ ગૃડસ્થધમ તે પણ અપ્રત્યાખ્યાનાવરણુ કષાય મેાહનીયના ક્ષયે।પશમ હોય ત્યારે થાય છે જેમાં વિપાકોદય રૂપ સમ્યક્ત્વ માહનીયના પુદ્દગલા ભાગવાય તે વેદક એટલે ક્ષાયેાપશમિક સમ્યક્ત્વ, તે પણ દર્શીન સપ્તકના ક્ષયે પશમ હોય તે જ થાય છે. સામાયિક છેદેપસ્થા પનીય પરિહારવિશુદ્ધિ અને સૂમસ પરાય રૂપ ચારિત્ર ચતુષ્ક પણ ચારિત્ર માહનીયના ક્ષયેાપશમ હાય તે જ થાય છે. દાનાદિ પાંચ લબ્ધિએ અતરાયકર્મના ક્ષયાપશમ હોય તેા જ થાય છે, Page #338 -------------------------------------------------------------------------- ________________ ભાવકારી ૩૧૧ પ્ર. ? દાન વગેરે લબ્ધિઓ આગળ ક્ષાયિક ભાવની કહી છે અહીં તે ક્ષાયે પશમિક ભાવે * કહી છે તે પછી બંને વાતમાં વિશેષ કેમ ન થાય? ઉ. : એ પ્રમાણે નથી કેમકે તમે તાત્પર્ય જાણતા નથી. દાન વગેરે લબ્ધિઓ બે પ્રકારે થાય છે. એક તે અંતરાયકર્મના ક્ષયથી અને એક તેના ક્ષપશમથી થાય છે. આગળજે ક્ષાયિકલબ્ધિ કહી છે તે ક્ષયથી થયેલ છે અને તે કેવલીઓને જ હોય છે. અહીં જે લાપશમિક લબ્ધિ કહી છે તે ક્ષયે પશમથી થયેલ છે અને તે છદ્મસ્થાને જ હોય છે એમ જાણવું આ પ્રમાણે કહેલ આ સભા ક્ષાપશમિક રૂપે છે. (૨૬૮) હવે ઔદયિક અને પરિણામિક ભાવથી ઉત્પન્ન થયેલ જીવના ધર્મોને બતાવે છે. गइ काय वेयं लेसा कसाय अन्नाण अजय अस्सण्णी । मिच्छाहारे उदया जिय भवियरियतिय सहावो ॥२६९॥ ગાથાર્થ ઃ ગતિ, કાય, વેદ, લેડ્યા, કષાય, અજ્ઞાન, અવિરતિ, અણી, મિથ્યાત્વ, આહા રકપણું એ ઓદયિકભાવ છે. જીવવ, ભવ્યત્વ અને ઈત્તર એટલે અભવ્યત્વ - એ પારિણામિક ભાવ છે. (૨૬૯) ટીકાઈ; આ સર્વે ગતિ વગેરે પણ જીવન પર્યાયે નરકગતિ નામકર્મ વગેરેના ઉદયથી હોવાથી કાર્યમાં કારણને ઉપચાર જેમ “આ મારું શરીર જુનું કર્મ છે વગેરેની માફક, આ સર્વે ગતિ વગેરે જીવ પર્યાયે ઔદયિકભાવમાં ગણાય છે. તે આ પ્રમાણે જે આ નારકપણું, તિર્યચપણુ, મનુષ્ય પણ, દેવપણું રૂપ જે ગતિ પર્યાય જીવમાં ઉત્પન્ન થાય છે તે નરકગતિ વગેરે નામકર્મને ઉદયથી જ થાય છે, પૃથ્વીકાયત્વ, અપકાયત્વ, વગેરે પર્યાયે પણ ગતિ, જાતિ, શરીર, પ્રત્યેક, સ્થાવર વગેરે નામકર્મના ઉદયથી જ થાય છે. સ્ત્રીવેદ વગેરે ત્રણ વેદે સ્ત્રીવેદ, પુરૂષદ, નપુંસકવેદ રૂપ મેહનીય કર્મના ઉદયથી હોય છે. વેશ્યા પર્ક તે જેઓના મતે કષાય નિષ્યન્ટ (પરિણામ) રૂપ લેશ્યા તેમના અભિપ્રાયે કષાય મેડનીય કર્મના ઉદયથી અને જેમના મતે ‘ગ પરિણામ રૂપ લેશ્યા. તેમના મતે ત્રણ યુગના ઉત્પાદક કર્મના ઉદયથી લેશ્યા હોય છે બીજાએ આ પ્રમાણે માને છે, કે જેમ સંસાર સ્વત્વ રૂ૫ અસિદ્ધત્વ આઠ કર્મના સમૂહના ઉદયથી થાય છે તેમ વેશ્યા ષક પણ થાય છે. કેપ વગેરે કષાયે, કષાય મેહનીય કર્મના ઉદયથી હોય છે. વિપરિત બંધ રૂપ અજ્ઞાન પણ મતિ અજ્ઞાન વગેરે જ્ઞાનાવરણ તથા મિથ્યાત્વ મોહનીય કર્મના ઉદયથી હેય છે જે આગળ આ જ મતિઅજ્ઞાન વગેરેનું ક્ષાપશમિકપણું કહ્યું છે તે ફક્ત પદાર્થની જાણકારી માત્ર રૂપ જ સમજવું અથવા સમસ્ત પદાર્થોની વિપરીત કે અવિપરીત રૂપ જાણકારી, જે જ્ઞાનાવરણીય કર્મને લાપશમથી જ થાય છે. પણ તે Page #339 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ જીવસમાસ જાણકારીની જ વિપરિતતા રૂપ અજ્ઞાનપણું તે તે જ્ઞાનાવરણ અને મિથ્યાત્વ માહનીય કર્મીના ઉદયથી જ થાય છે. માટે એકજ અજ્ઞાનના ક્ષાયે પશમિક અને ઔચિકપણાના વિરાધ થતા નથી એમ બીજા સ્થાનોમાં પણ વિરોધના ત્યાગ કરવા. અયતપણુ' એટલે અવિરત પણું તે અપ્રત્યાખ્યાનાવરણુ કષાયના ઉદયથી થાય છે. અસ'રીપણુ મને અપર્યાપ્ત નામક તથા જ્ઞાનાવરણના ઉયથી થાય છે. મિથ્યાદ્રષ્ટિપણુ તા મિથ્યાત્વ માટુનીયના ઉદયે થાય છે. આહારકપણુ ક્ષુધાવેદનીય અને આહાર પર્યાપ્તિ વગેરે ક ના ઉદયે હાય છે આમ જે પોતાના કર્મોના ઉદયથી ઉત્પન્ન થયેલ હોવાથી ગતિ વગેરે સર્વે જીવ પર્યાયે ઔચિક કહેવાય છે. પ્ર. : જો આમ હાય તા નિદ્રાપ'ચક, સર્વ વેદનીય, હાસ્ય, રતિ અતિ, વગેરે અને અસિદ્ધત્વ, સ‘સારસ્થત્વ વગેરે ખીજા પણ કર્માંદયથી થનારા ઘણા જીવના પર્યા છે. તે પણ અહીં કેમ નથી કહ્યા ? ઉ. : સાચી વાત છે. એમનુ ઉપલક્ષણ માત્રથી જ ઔચિકપણુ જણાવ્યુ` છે, બીજા જેમાં પણ ઔયિકભાવ સંભવતા હોય તેમાં પણ ઔયિકભાવ જાણી લેવા. જીવત્વ, ભવ્યત્વ, અને ઇતર એટલે અભવ્યત્વ જીવના અનાદિકાળથી પ્રવતે લા સ્વભાવ છે જે આત્મગત સ્વરૂપમય છે અને અનાદિ પારિણામિક ભાવ રૂપે છે. પ્ર : મેહનીય વગેરેથી ઉત્પન્ન થયેલ અને કેવળજ્ઞાન વગેરે કાર્યો રૂપે દેખાતા ઔયિક વગેરે પાંચ ભાવે તા તમે ખતાવ્યા પણ છઠ્ઠો જે સાન્નિપાતિક ભાવ જે જીવામાં અસ્તિત્વ રૂપે શરૂઆતમાં જ કહ્યો છે. તે કાર્ય વગેરેના દન રૂપે કેમ નથી કહ્યા ? સાચી વાત છે પરંતુ આ સાન્નિપાતિક ભાવ ઔયિક વગેરે જે ભાવપાંચક છે તેનાથી અલગ રૂપે હાય તા તેના કાર્ય વગેરે અલગ દેખાય પણ એ નથી. આગમમાં સાન્નિપાતિકલાવ ઔદયિક વગેરે એ ત્રણ ભાવાના સયંગ રૂપે જ મતાન્યેા છે તે આ પ્રમાણે : ઔયિક વગેરે પાંચ ભાવાના દ્વિકસચેંગી દશ ભગા થાય છે. ત્રિક સ`ચેાગી પણ દશ ભાંગા, ચતુઃસયાગી પાંચ ભાંગા અને પોંચસ'ગી એક ભાંગા એમ પ્રરૂપણા રૂપે છવ્વીસ ભાંગાથી સાન્નિપાતિક ભાવ થાય છે. વાસ્તવિકપણે આ છવ્વીસ ભાંગામાંથી ફક્ત છ જ ભાંગા જીવામાં ડાય છે. બાકીના વીસ તે પ્રરૂપણા માત્ર રૂપ જ હાય છે. પર`તુ કાઇ પશુ જીવમાં હોતા નથી. તેમાં દ્વિસ ચૈાગી દળ ભાંગામાંથી ક્ષાચિક અને પારિામિક ભાવથી અનેલ નવમા ભાંગા સિદ્ધોને હોય છે. કેમકે તેમને ક્ષાયિક ભાવે સમ્યકત્વ વગેરે અને પારિણામિક ભાવે જીવવા સંભવ હાય છે. બાકીના તેા નવ દ્વિકલાંગાએ તે પ્રરૂપણા માત્ર જ છે. ખીજા સ`સારી જીવાને તે ઔયિકી ગતિ, ક્ષાયે પમિક જ્ઞાન વગેરે જીવત્વ વગેરે પરિણામિક એમ જઘન્યથી પણ ત્રણ ભાવા હોય છે તે પછી તે દ્વિકસ ચાગી ભાંગા શી રીતે હાઇ શકે ? ન જ હાય. Page #340 -------------------------------------------------------------------------- ________________ ભાવહારે ૩૧૩ | વિકસંગી દશભાંગાઓમાંથી પણ ઔદયિક, ક્ષાયિક, પારિણામિક રૂપ ત્રણે ભાવથી થયેલ પાંચમે ભાગે કેવલિઓને હેય છે. તે આ પ્રમાણે - ઔદયિકી મનુષ્યગતિ, ક્ષાયિક કેવળજ્ઞાન વગેરે અને પરિણામિક જીવત્વ, આ ત્રણ ભાવે તેમને હોય છે. ઔપથમિક ભાવ એમને છે તે નથી, કેમકે તે ભાવ મેંડનીયકર્મને આશ્રયી થાય છે. અને મિહનીયકર્મને તે કેવલિઓને સંભવ તે નથી એ પ્રમાણે જ અહીં ક્ષાપથમિક ભાવને અભાવ પણ જાણી લેવો, કેમકે તેમને ક્ષાપશમિક શાન વગેરેનો અસંભવ છે તેથી બાકી રહેલ ઉપર કહેવ ત્રણ ભાવથી બનેલ જ પાંચમે ભાગે જ કેવલિઓને હેય છે. છો ઔદયિક, લાયે પશમિક, પારિણમિક ત્રણ ભાવ રૂપ ભાગે નારક વગેરે ચારે ગતિમાં પ્રાપ્ત થાય છે. તે આ પ્રમાણે :- દયિક ભાવમાં કઈ પણ ગતિ ક્ષાપથમિક જ્ઞાન વગેરે અને પરિણામિક તે જીવત્વ આ ત્રણે ભાવે ચારે ગતિમાં હોય છે. બાકીના આઠ ત્રિક ભાંગાએ પ્રરૂપણ માત્ર જ છે કેમકે કે ઈપણ સ્થાને સંભવતા નથી. * ચતુષ્ક સંવેગી પાંચ ભાંગામાંથી ઔદયિક, ઔપથમિક, શાપથમિક, પારિણમિક ભાવ ચતુષ્ક બને ત્રીજો ભાગે ચારે ગતિમાં સંભવે છે તેમાં ત્રણ ભાવની ભાવના આગળ પ્રમાણે જ સમજવી. ઔપથમિક સમ્યક્ત્વ તે પ્રથમ સમ્યક્ત્વની પ્રાપ્તિ વખતે હોય છે તે જાણવું એ પ્રમાણે જ ઔદયિક, ક્ષાયિક, ક્ષાયો પશર્મિક, પરિણામિક ભાવ ચતુષ્કથી બનેલ ચે ભાંગો પણ ચારે ગતિમાં હોય છે. તેમાં ત્રણ ભાવની વિચારણું તે ઉપર પ્રમાણે જ સમજવી, ક્ષાયિક ભાવમાં તો ક્ષાયિક સમ્યક્ત્વ જાણવું બાકીના ત્રણ ચતુષ્કસંગી ભાંગા તો પ્રરૂપણા માત્ર જ છે. પંચ સંયેગી એક ભાગે ક્ષાયિક સમકિતી થઈ ઉપશમશ્રેણીને સ્વીકારે તેને હોય છે. બીજા સ્થાને ન હેય કેમકે પાંચ ભાવ ઉપશમશ્રેણીમાં ક્ષાયિક સમકિતને જ હોય છે. આ પ્રમાણે દ્વિસંગી એક ભાંગે, ત્રિકસંગી બે ભાંગા, ચતુઃસંયેગી બે ભાંગા, પંચસંયેગી એક ભાંગે એમ છ ભાંગાએ અહીં જીવમાં સંભવિત રૂપે કહ્યા છે. બાકીના વીસ ભાંગા સંબંધ થવા માત્રથી ઉત્પન્ન થયેલ હોવાથી જ પ્રરૂપ્યા છે એમ નકકી થયું. જે ભાંગાએ જીવમાં સંભવે છે તેમાંથી એક ત્રિકસંગી ભાંગે અને બે ચતુસંગી ભાંગા એમ ત્રણે ભાંગા ચારે ગતિમાં ત્રણ ત્રણ સંભવે છે, આથી ચારગતિના ભેદથી તે ભાંગાએ બાર ગણાય છે. બાકીના બ્રિકસંગી ભાંગે, ત્રિકસંગી ભાંગો, અને પંચરંગી ભાગ એમ ત્રણ ભાંગાઓ સિદ્ધો, કેવલિઓ, ઉપશાંતનેહીઓને અનુક્રમે હોય છે. આ પ્રમાણે એકેક સ્થાનમાં હોવાના કારણે આ ત્રણ ભાંગા જ અલગ છે. આ વિવેક્ષાથી આ સાનિ પાતિક ભાવ બીજા સ્થાને (ગ્રંથમાં) પંદર પ્રકારે કહ્યો છે. તે આ પ્રમાણે -વિન્દ્ર ત્રિકા મેરા ઉન્નર’ આમ ઔદયિક વગેરે પાંચ ભાવના સંગથી સાનિ પાતિક ભાવ ઉત્પન્ન થતે હેવાના કારણે કાર્ય વગેરે રૂપે બતાવવા વડે જુદા કહ્યા નથી વધુ વિસ્તારથી સયું. (૨૬૯) છે. ૪૦ Page #341 -------------------------------------------------------------------------- ________________ ૩૧૯ જીવસમાસ * આગળ જીવેને છ ભાવે સંભવે છે એમ જે કહ્યું હતું તે બતાવ્યું, હવે જે અ ને “પરિણમિક, ઔદયિક ભાવ હોય એમ જે કહ્યું હતું તે બતાવે છે. धम्माधम्मागासा कालोत्तिय पारिणामिओ भावो । खंधादेश पएसा अणू य परिणाम उदए य ॥२७०॥ ગાથાર્થ : ધર્માસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલને પરિણામિક ભાવ છે. સ્કંધ, દેશ, પ્રદેશ અને પરમાણુનો પારિણામિક અને દયિક ભાવ છે, (૨૭૦). ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય અને કાળ પરિણામિક ભાવે છે. અનાદિ પારિમિકે ભાવે આ ચાર દ્રવ્ય રહેલી છે કેમકે અનાદિ કાળથી લઈને જીવ–પુદ્ગલેને ગતિ, સ્થિતિના ટેકા રૂપે તથા અવગાહ દાનના પરિણામ રૂપે તેમજ સમય, આલિકા, વગેરે પરિણામથી એમનું પરિણામ ન થયેલ હેવાથી કયણકથી લઈ અનંતા અણુક કંધ સુધી કંધે, તેજ સ્કંધના મેટા જે અવય તે દેશ, સ્કંધના સૂકમતર અવયવે પ્રદેશ અણુઓ એટલે એકલે જે પરમાણુ તે, એમ ચાર પ્રકારનો પુદ્ગલાસ્તિકાય પરિણામિક અને ઔદયિક ભાવમાં હોય છે. કયણુક વગેરે સ્ક સાદિ કાળથી તે તે પરિણમતા હોવાથી અને મેરૂપર્વત વગેરે સ્કધ અનાદિકાળથી તે તે સ્વભાવ રૂપે પરિણમતા હોવાથી રૂપે પરિણામિક ભાવ હેય છે. , પ્ર : ભલે પુદ્ગલાસ્તિકાય સાદિ પરિણામિક ભાવમાં કે અનાદિ પરિણામિક ભાવમાં રહે. પરંતુ ઔદયિક ભાવમાં તે એ શી રીતે હોઈ શકે? કર્મોને વિપાકનુભવ જ ઉદય છે અને તે ઉદય અથવા તે ઉદય વડે બનેલ જે ભાવ તે ઔયિક, એમ આગળ વ્યાખ્યા કરી છે. અને આ ભાવ સામાન્યથી પુદ્ગલાસ્તિકાયમાં તે નથી. ઉ. : સાચી વાત છે પરંતુ વર્ણ, ગંધ, રસ વગેરે તે પુદ્ગલાસ્તિકામાં પણ હોય છે. આથી તે વર્ણ વગેરે અથવા વર્ણ વગેરેના વડે જે થયેલ હોય તે ઔયિક અમ આ વિવક્ષા વડે આ પગલાસ્તિકાયને પણ દયિક ભાવની વૃતિત્વ વિરોધ પામતા નથી. આગળની વિવક્ષા અહીં લીધી નથી માટે નિર્દોષ છે. (૨૭૦) આમ જીવ અજીના યથાસંભવિત છયે ભાવે બતાવ્યા એટલે સાતમું ભાવાર પૂર્ણ થયું. ભાવ૨ સમાપ્ત Page #342 -------------------------------------------------------------------------- ________________ વિભાગ ૮ અ૯૫બહુ દ્વાર પ્રકરણ ૧ લું ચાર ગતિ આશ્રયી અલ્પબદુત્વ હવે “રાજાનુવાજી ગાથામાં કહેલ અ૫હત્વ રૂપ આઠમું-દ્વાર કહે છે. थोवा नरा नरेहि य असंखगुणिया हवंति नेरइया । ततो सुरा सुरेहि य सिद्धाणंता तओ तिरिया ॥२७१ ॥ ગાથાર્થ : મનુષ્યો થોડા છે. મનુષ્યોથી અસંખ્યાત ગુણ નારકે છે. તેનાથી દે, દેથી સિદ્ધો અનંતા તેમનાથી તિર્ય ચે અનંતા છે. (ર૭૧) ટીકા : બાકીની ગતિમાં રહેલ ની અપેક્ષાએ મનુષ્યગતિમાં રહેલા મનુષ્ય સહુથી છેડા છે. કેમકે અઢીદ્વિપસમુદ્રમાં જ ફક્ત રહેતા હોવાથી, તેમનાથી અસંખ્યાતગુણા નારકે છે કેમકે રત્નપ્રભા વગેરે સાતે પૃથ્વીમાં તે રહેલા છે. અને દરેક પૃથ્વીઓમાં તેઓ અસંખ્યતા છે. તેઓથી અસંખ્યાતાગુણ સર્વે દે છે કેમકે ભવનપતિ, વ્યંતર, તિષ્ક, બારદેવલેકે, નવગ્રેવેયક અને પાંચ અનુત્તરમાં તેઓ હેવાથી અને મહાદંડકમાં પણ તે પ્રમાણે જ કહ્યું છે તે દેથી સિદ્ધ અનંતગુણ છે. કેમકે કાળ અનંત છે. અને છ મહિનાને છેડે કંઈપણું અવશ્ય મોક્ષમાં જાય છે. અને તે મિક્ષમાં ગયેલ પાછા આવતા નથી તે સિદ્ધોધી નિયંચ અનતગુણ છે કારણ કે અનંત કાળે પણ એક નિગદને અનંતમા ભાગે રહેલ જીવરાશિ સિદ્ધ થાય છે. અને તિર્યંચગતિમાં તે અસખ્યાતી નિગેદ છે અને દરેક નિગોદમાં સિદ્ધોથી અનંતગુણી જીવરાશિ રહેલ છે. (૨૧) હવે તિર્યચ વગેરે ગતિમાં રહેલ સ્ત્રીઓનું અને તે પ્રસંગનુસારે બીજા પણ નારક વગેરેનું પણ અ૫મહત્વ કહે છે. थोवा य मणुस्साओ नर नरय तिरिकिखओ असंखगुणा । सुरदेवी संखगुणा सिद्धा तिरिया अणंतगुणा ॥ २७२ ॥ ગાથાથ: સર્વથી છેડી મનુષ્ય સ્ત્રીઓ, તેનાથી મનુષ્ય અસંખ્યગુણ તેનાથી નરકે અસંખ્યગુણ તેનાથી તિય ચીણું અસંખ્યગુણી, તેનાથી દેવીઓ સંખ્યાતગણી, તેનાથી સિદ્ધી અનંતા, તેનાથી તિર્યંચ અનંતા, (૨૭૨) Page #343 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જીવસમાસ ટીકાર્થ ઃ આગળ કહેલ યુક્તિથી જ સહુથી ગેડી માનવીએ છે. માનવે તે તેનાથી અસંખ્યગુણ છે “અસંખ્યાતગુણ” એ પદ દરેક સાથે જોવું. પ્ર. ? બીજા ગ્રંથમાં મનુષ્યોથી મનુષ્યસ્ત્રીએ જ સત્તાવીસગણ અને સત્તાવીશ અધિક રૂપે કહી છે. કહ્યું છે કે, “ત્રણ ગણી અને ત્રણ અધિક તિર્યની સ્ત્રી જાણવી, સત્તાવીસગુણી અને સત્તાવીસ અધિક મનુષ્યોની સ્ત્રી છે (૧), બત્રીસગુણ અને બત્રીસ અધિક દેવેની દેવીઓ, રાગદ્વેષ ને જીતનારા જિનેશ્વરેએ કહી છે (૨), તે પછી અહીં સ્ત્રીઓથી મનુષ્ય જ અસંખ્યાતા શી રીતે હોઈ શકે? ઉ. : સાચી વાત છે, ગર્ભજ મનુષ્યની અપેક્ષાએ સ્ત્રીઓ બીજા ગ્રંથમાં વધુ કહી છે. અહીં તે સંમૂર્ણિમ મનુષ્યની અપેક્ષાએ સ્ત્રીઓથી તેઓનું અસંખ્યાતપણુ જાણવું કેમકે સંમૂર્છાિમ મનુષ્ય અસંખ્યાત છે અને સ્ત્રીઓ તે સંખ્યાતી છે માટે દોષ નથી. આગળ કહેલ યુક્તિ પ્રમાણે મનુષ્યથી નારકો અસંખ્યાતગુણ છે તેમનાથી પણ તિર્યંચીણ અસંખ્યાગણી છે કેમકે મહાદંડકમાં જ નારકથી તિર્યંચ પુરૂષે અસંખ્યાતગુણા કહ્યા છે તે પછી તેની સ્ત્રીએ તેમનાથી ત્રણગણી અને ત્રણ અધિક છે માટે તિર્યંચણએનું નારકેની અપેક્ષાએ અસંખ્યાતગુણ યુક્ત છે તિર્યંચણીથી સામાન્ય રૂપે દે સંખ્યાતગુણ છે કેમકે મહાદંડકમાં એમ જ કહ્યું છે. તે દેથી પણ દેવીઓ સંખ્યાતગુણી છે કેમકે દેથી દેવીઓ બત્રીસગણી અને બત્રીસ અધીક રૂપે કહી છે તે દેવીઓથી પણ આગળ કહેલ યુક્તિથી સિદ્ધ અનંતગુણ છે અને તે સિદ્ધોથી પણ આગળ કહેલ ન્યાયાનુસારે તિર્યંચે અનંતગુણા છે. (૨૭૨) હવે નરક વગેરે ગતિઓમાં નારક વગેરેની પિતાના સ્થાનમાં જ અલ્પબદ્ધત્વ કહે છે. थोवा य तमतमाए कमसो घम्मतया असंवगुणा । थोवा तिरिकखपज्जतऽसंख तिरिया अणंतगुणा ॥२७३॥ ગાથાર્થ : તમતમ પ્રભામાં સહુથી થડા નારકો છે પછી અનુક્રમે અસંખ્યાતગુણા ધર્મા પહેલી નકલ સુધી જાણવા સહુથી છેડા તિર્યંચ સીએ, તેનાથી પર્યાત તિર્યંચ અસંખ્યાતગુણ અને તેનાથી તિય અનંતગુણ છે. (૨૭૩) ટાર્થ : તમતમપ્રભા નામની સાતમી નરક પૃથ્વીમાં નારકે બાકીની નરકપૃથ્વી ઓથી થડા છે તેમનાથી છઠ્ઠી નરક પૃથ્વીના નારક અસંખ્યાતગુણ, તેનાથી પાંચમી પૃથ્વીમાં અસંખ્યગુણ, એ પ્રમાણે ત્યાં સુધી જાણવું યાવત્ ધર્મા નામની એટલે રત્નપ્રભા પૃથ્વીના નારકે શર્કરા પ્રજાના નારકેથી અસંખ્ય ગુણ છે એમ કહેવું. નરકગતિમાં સ્વાસ્થાનમાં અ૮૫બુહવે કહ્યું, હવે તિર્યંચગતિમાં તે અલ૫બુદ્ધત્વ કહે છે તિર્યંચગતિમાં સૌથી છેડી તિર્યંચણીઓ છે તેનાથી પર્યાપ્ત પંચેન્દ્રિય તિર્ય Page #344 -------------------------------------------------------------------------- ________________ અલ્પબહુવદ્વાર ૩૧૭ અસંખ્યગુણા છે કેમકે પર્યાપ્ત ૫ ચેંદ્રિય નપુ સકતિય ચા તિય ચન્નીએથી અસંખ્યાતગુણા રૂપે મહાદડકમાં કહ્યા છે. પ્ર. : ભલે એમ હાય પરંતુ પર્યાપ્ત તિય ચાને પચે દ્રિય પણાનું વિશેષણ કયાંથી લાવ્યા ? ઉ. : સાચુ` છે તિય ચણીએ પચે દ્રિય જ હાય છે તે પરથી જ આ તિય ચા પચે દ્રિય જ લેવા. અને તે અસંખ્યગુણા રૂપે કહ્યા છે. નહી. તે પર્યાપ્ત એકદ્રિય વગેરે તિય ચા તેા અન'તા છે, તિ ચીણીએ તે અસ ખ્યાતી છે તેનાથી સામાન્ય રૂપે પર્યાપ્ત તિય ચા અનંતગુણા જ થાય છે વધુ વિસ્તારથી સર્યું. પર્યાપ્ત ૫ ચે દ્રિય તિય 'ચાથી સામાન્ય રૂપે એકેન્દ્રિય વગેરેતિય ચા અનંતગુણા છે.(૨૩) હવે દેવગતિમાં પોતાના સ્થાને અલ્પમહ્ત્વ કહે છે. star तरवासी असंखगुणवुड्ढी जाव सोहम्मो । भवणेसु वंतरेसु य संखेज्जगुणा य जोइसिया ॥ २७४ ॥ ગાથા : સહુથી થોડા અનુત્તરવાસીદેવા તેમના પછી દરેક દેવા અસખ્યણ વૃદ્ધિપૂર્વક સૌધમાં દેવલાક સુધી જાણવા. ભવનપતિ વ્યંતરે પણ અસંખ્યાતગણ વૃદ્ધિ પૂર્ણાંક જાણવા, જ્યોતિષીએ સખ્યાતગુણા જાણવા. (૨૭૪) ટીકા : બીજા દેવાની અપેક્ષાએ જ અનુત્તવિમાનવાસી ધ્રુવા ચેડા છે તેમનાથી ત્રૈવેયકવાસી દેવા અસ`ખ્યગુણા છે. એમનાથી પણ અચ્યુતમાં અસગુણા તેનાથી આરણમાં, તેનાથી પ્રાણતમાં એનાથી આનત દેવલાકમાં અસંખ્યગુણા ધ્રુવે છે. એ ક્રમાનુસારે દરેક દેવલેકમાં અસંખ્યગુણા દેવાની વૃદ્ધિ ત્યાં સુધી જાણવી કે ઇશાન દેવલે કવાસી દેવેથી સૌધમ અમખ્યગુણા ઢવા છે આ અભિપ્રાય આ ચાલુ ગ્રંથના છે અને તે અસ‘ગત જણાય છે, કેમકે મહાદ ડકમાં અનુત્તવિમાનવાસી દેવાથી લઈ આનતકલ્પ સુધીના દેવાની સંખ્યાતગુણી વૃદ્ધિ કહી છે તથા માહેન્દ્ર દેવલેાકથી સનત્કુમાર દેવા સ`ખ્યાતગુણા અને ઈશાન દેવેથી પણ સૌધર્મ દેવા સંખ્યાતગુણા કહ્યા છે. સૌધમાં દેવાથી ભવનપતિદેવા કે જે ભવનમાં વસે છે તેએ અસંખ્યગુણા છે. મેમ ભવનપતિદેવાથી વ્યતરમાં પણ અસંખ્યાતગુણપણું જાણવું. વ્યંતરદેવાથી જ્યાતિષી દેવે સંખ્યાતજીા છે. મહાદઙકમાં પણુ આ પ્રમાણે જ કહ્યું છે. (૨૭૪) હવે સમાન્ય એકેન્દ્રિય વગેરે વિશેષણ વિશિષ્ટ જીવાનુ અલ્પ અહુત્વ કહે છે. पंचिदिया य थोवा विव्वज्जएण वियला विसेसहिया । तत्तो य अनंतगुणा अर्णिदिएर्गिदिया कमसो ॥ २७५ ॥ Page #345 -------------------------------------------------------------------------- ________________ ૩૧૮ ગાથાર્થી : સહુથી ઘેડ પંચેકિય પછી તેમને અનુક્રમે પશ્ચાતુપૂર્વિથી વિકલંકિયે વિશેષ અધિક છે. તેમનાથી સિદ્ધો અનંતગુણ છે. અને તેમનાથી એકેદ્રિય અનંત ગુણ છે. (૨૭૫) 1 ટકાઈ : બેઈદ્રિય વગેરે જેની અપેક્ષાએ પંચેન્દ્રિય થડા છે તેમનાથી વિલેંદ્રિય એટલે બેઈદ્રિય, તેઈદ્રિય, ચરિંદ્રિય પશ્ચાનું પૂવએ વિશેષાધિક છે તે આ પ્રમાણે...પઢિયેથી ચઉરિંદ્રિય વિશેષાધિક, તેમનાથી તેઈદ્રિયે વિશેષાધિક, તેમનાથી બેઇદ્રિયે વિશેષાધિક, તે બેઈદ્રિયેથી અનિન્દ્રિય એટલે સિદ્ધ અનંતગુણા છે સિદ્ધોથી એકેદિયે આગળ કહેલ યુક્તિથી અનંતગુણા છે. (૨૭૫) હવે સામાન્યપણે કાર્યાવિશેષણથી વિશેષિત છેનું અલ્પબુહુત કહે છે. थोवाय तसातत्तो तेउ असंखा तओ विशेषहिया । कमसो भूदगवाउ अकाय हरिया अणंतगुणा ॥२७६॥ ગાથાર્થ : સહુથી ઘેાડા વસે છે તેનાથી તેઉકાક અસંખ્યાતા, તેમનાથી વિશેષાધિક અનુક્રમે પૃથવી, પાણી, વાયશ્ચય તેમનાથી અકાયી સિદ્ધો અનંતગુણ છે અને વનસ્પતિકાય તેમનાથી અનંતગણ છે. (૨૭૬) : ટીકાઈ : બીજા તેઉકાય વગેરે જેની અપેક્ષાએ ત્રસકાય છે ચેડા છે. એમનાથી અસંખ્યગુણ અગ્નિકા છે, એમનાથી પણ પૃથ્વીકાય વગેરે અનુક્રમે વિશેષાધિક છે તે આ પ્રમાણે – તેઉકાથી પૃથ્વીકાયે વિશેષાધિક, તેમનાથી અમુક વિશેષાધિક, તેનાથી વાયુકાયે વિશેષાધિક આ કમાનુસારે આ જેનું વિશેષાધિકપણું છે. વાયુકાયેથી અકારી, અગી કેવલી સિદ્ધ એકઠા હોય ત્યારે જ અનંતગુણ તેમનાથી પણ વનસ્પતિકાય જીવ સામાન્યથી અનંત ગુણા કહ્યા છે તથા મહાદંડકમાં પણ આ પ્રમાણે જ કહ્યું છે એ યુક્તિ બધે ઠેકાણે જાણવી. (૨૭૬) હવે આ ગ્રંથના વિષયરૂપ જ ગુણઠાણા રૂપ જીવસમાસનું અલ્પબુહુત કહે છે. उवसामगा य थोवा खवग जिणे अप्पमत्त इयरे य । कमसो संखेनगुणा देसविरिय सासणेऽसंखा ॥२७७॥ मिस्साऽसंखेज्जगणा अविरियसम्मा तओ अखसंगणा । सिध्धा य अणंतगुणा तत्तो मिच्छा अणंतगणा ॥२७॥ ગાથાર્થ : ઉપશામક છેડા તેમનાથી ક્ષેપકે, તેમનાથી જિને તેમનાથી અપ્રમત્ત તેમનાથી પ્રમત્ત અનુક્રમે સંખ્યાતગુણ હોય છે તેમનાથી દેશવિત અસંખ્યાતગણું Page #346 -------------------------------------------------------------------------- ________________ અબહુદ્વાર તેમનાથી સાસ્વાદની અસંખ્યગુણ, એનાથી મિશ્રિો અસંથણ એનાથી અવિરત સમ્યકૂવી અસંખ્યગુણા, એનાથી સિદ્ધો અનંતગુણ, એનાથી મિથ્યાત્વી અનંતગણુ (ર૭૭-૭૮) ટીકાર્થ : અહીં ઉપશમક લેવાવડે કરી મિહના ઉપશમકે અને ઉપશાંત મેહીઓ. લેવા, ક્ષેપક વડે કરી શકે અને ક્ષીણમેહીઓ સ્વીકારવા એમ ઉપલક્ષણ વ્યાખ્યાથી જાણવું તેથી સર્વથી છેડા ઉપશામકો તેમનાથી ક્ષેપકે સંખ્યાતગુણા હોય છે આ ઉપશામક અને ક્ષપકનું આ અલ્પબુહત્વ ઉત્કૃષ્ટપકે જ્યારે જે હોય ત્યારે જાણવું, બાકી તે આ બન્ને પ્રકારના છ હોય પણ ખરા અને ન પણ હોય. હોય તે કેઈક વખત ઉપશામકે થોડા હોય અને ક્ષેપકે ઘણું હેય. કેઈક વખત વિપરિતપણે ભજના પણ જાણવી. ક્ષેપકેથી પણ ભવસ્થ કેવલી જિન સંખ્યાતગુણ, એમનાથી પણ અપ્રમત્ત ગુણઠાણે રહેલ યતિઓ સંખ્યાતગુણ, તેમનાથી પ્રમત્ત સાધુ સંખ્યાતગુણા, તેમનાથી પણ દેશવિરત તિર્યમાં પણ હોવાથી અસંખ્ય ગુણ, સાસ્વાદનીઓ કેઈક વખત બિલકુલ હોતા નથી. હોય છે તે જઘન્યથી એક અથવા બે થી લઈ ઉત્કૃષ્ટપણે ચારેગતિમાં હોવાના કારણે દેશવિરતેથી અસંખ્યગુણ છે. મિશ્ર એટલે સમ્યકૃમિથ્યાદ્રષ્ટિ જ્યારે હોય છે ત્યારે ઉત્કૃષ્ટથી સાસ્વાદનનીઓથી સંખ્યાતગુણા છે (અસંખ્યાતગુણા) તેમનાથી અવિરતસમ્યક્ત્વીઓ હંમેશા અસંખ્યાતા હોય છે એમનાથી પણ સિદ્ધ અનંતગુણ છે સિદ્ધોથી પણ મિથ્યાદ્રિષ્ટિએ અનંતગુણા છે કેમકે સર્વ નિદજી મિથ્યાદ્રષ્ટિ છે વગેરે યુક્તિઓ પ્રસિદ્ધ છે. ર૭૭૨૭૮) હવે આ જ ગુણઠાણ રૂપ જીવસમાસને ચારગતિઓમાં દરેકનું અલપબુહત્વ કહેવાથી, કહેવાની ઈચ્છાથી નરક અને દેવગતિનું એકજ વક્તવ્ય એકીસાથે જ કહે છે. सूरनारए सासाणा थोवा मिसा य संखगुणयारा । तत्तों अविरयसम्मा मिच्छाभवे असंखगुणा ॥२७९॥ . ગાથા : દેવનારકમાં સાસ્વાદની સહુથી થડા તેનાથી મિત્રો સંખ્યાતગણ, તેનાથી અવિરત સમકિતી અસંખ્યાતગુણ તેનાથી મિથ્યાત્વીએ અસંખ્યાતગુણ (૨૦૯) ટીકાર્ય : દે અને નારકે એ બનેમાં જ્યારે સાસ્વાદની ઉત્કૃષ્ટ પદે રહેલ હોય ત્યારે પણ થોડા જ હેય છે મિશ્રદ્રષ્ટિએ સાસ્વાદનીઓની સંખ્યાને સંખ્યાત વડે ગુણતા જેટલા થાય તેટલા સંખ્યાતગુણાકારવાળા ઉત્કૃષ્ટપદે રહેલા હોય ત્યારે થાય છે. તે મિશ્રદ્રષ્ટિએવી અવિરત સમકિતીઓ અસંખ્યાતગુણ છે, તેમનાથી મિથ્યાદ્રષ્ટિએ અસંખ્યાતગુણ છે આ પ્રમાણે મિથ્યાત્વી, સાસ્વાદની, મિશ્રટિઓ, અવિરત સમ્યક્ત્વીએ રૂપ ચારે સમાસેનું દેવગતિ અને નરકગતિનું અલગ અલગ અ૯પબહુ જાણવું બાકીના દેશવિરત વગેરે જીવસમાસે આ બે ગતિમાં સંભવતા નથી. (૨૬) Page #347 -------------------------------------------------------------------------- ________________ જીવસમાસ હવે તિર્યંચગતિમાં સંભવતા જીવસમાસેનું અપમહત્વ કહે છે. तिरिएसु देस विरया थोवा सासायणा असंखगुणा । मीसा य संख अजया असंख मिच्छा अणंतगुणा ॥२८०॥ ગાથાથ : તિય ચામાં દેશવિરતા થોડા છે તેમનાથી સાસ્વાદનીઓ અસંખ્યગુણા, તેમનાથી મિશ્ર સંખ્યાતગુણ, તેનાથી અવિરત સમકિતી અસંખ્યગુણ, તેમનાથી મિથ્યાત્વી અનંતગુણ (૨૮૦) ટીકાર્ય : તિર્યામાં દેશવિરત વેડા છે સાસ્વાદનીએ જ્યારે હોય ત્યારે ઉત્કૃષ્ટ પણે અસંખ્યગુણા હોય છે. તેમનાથી મિશ્રદ્રષ્ટિઓ સંખ્યાતગુણ, તેમનાથી અવિરત સમકિતીઓ અસંખ્યાતગુણ અને તેમનાથી મિથ્યાત્વીએ અનંતગુણા છે. બાકીના પ્રમત્ત : વગેરે જીવસમાસે આ ગતિમાં હોતા નથી. (૨૮૦) હવે મનુષ્પગતિમાં અલ્પબહુવ કહે છે. मणुया संखेज्जगुणा गणीसु मिच्छा भवे असंखगणा । एवं अप्पाबहुयं दत्वपमाणे हि साहेन्जा ॥२८१॥ ગાથાર્થ : મનુષ્યો તેર ગણકાણમાં પરસ્પર યથાયોગ્ય સંખ્યાલગણા છે જ્યારે મિથ્યાવીઓ અસંખ્યનુણો છે. એમ દ્રવ્યપ્રમાણોથી અપબહુવે કહેવું (ર૮૧) ટીકાથ : મનુષ્યગતિમાં ચૌટે ગુણસ્થાન હોય છે. આથી મિથ્યાદ્રષ્ટિઓને અલગ લઈને બાકીના સાસ્વાદનથી લઈ અગી સુધીના તેર ગુણસ્થાનકમાં રહેલા મનુષ્યજીની વિષયમાં પરસ્પર યથાયોગ્ય સંખ્યાતગુણા સર્વ સ્થાને કહેવા. કેમકે મિથ્યાત્વીઓને યથાવ્ય સંખ્યાતગુણ સર્વ સ્થાને કહેવી કેમકે મિથ્યાત્વીઓને છેડી મનુષ્યોની સંખ્યા જ સંખ્યાતી છે મિથ્યાદ્રષ્ટિ મનુષ્ય તે અસંખ્યાતગુણા છે, તે આ પ્રમાણે :-સહુથી છેડા અગી કેવલિઓ હોય છે તેમનાથી સંભાવના આશ્રયીને ઉત્કૃષ્ટ પદે રહેલ ઉપશામકો સંખ્યાતગુણા, છે, તેમનાથી ક્ષેપકે સંખ્યાતગુણા છે, તેમનાથી પણ સગી કેવલિઓ સંખ્યાતગુણ, તેમનાથી પણ અપ્રમત્ત યતિઓ સંખ્યાતગુણ, પ્રમત્તયતિઓ તેમનાથી પણ સંખ્યાતગુણા, એમનાથી દેશવિરત સંખ્યાતગુણા, તેમનાથી પણ અવિરતસમકિતિ સંખ્યાતગુણ, તેમનાથી સાસ્વાદની સંખ્યાતગુણ, તેનાથી મિશ્રદ્રષ્ટિએ સંખ્યાતગુણ તેનાથી ગર્ભજ અને સંમૂર્છાિમ મનુષ્ય આશ્રયી મિથ્યાદ્રષ્ટિએ (મનુષ્યો) અસંખ્યાત છે. સાસ્વાદન વગેરે તેર ગુણઠાણમાં ગર્ભજ મનુષ્ય જ હોય છે અને તે સંખ્યાતા જ છે માટે તેના ગુણઠાણામાં ગર્ભજ મનુષ્ય જ હોય છે અને તેઓ સંખ્યાતા જ છે. માટે . Page #348 -------------------------------------------------------------------------- ________________ અહNબહુવૈદ્ધાર ૩૨૧ તેર ગુણઠાણાઓમાં યથાયોગ્ય પૂર્વ પૂર્વની અપેક્ષાએ ઉત્તરોત્તર મનુષ્ય બધે ઠેકાણે સંખ્યાતગુણ જ કહ્યા છે. મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે તે મિથ્યાદ્રિષ્ટિએ સર્વ મનુષ્યને આશ્રયીને મિશ્રદ્રષ્ટિથી અસંખ્યગુણા કહ્યા છે. આ પ્રમાણે સંક્ષેપથી જીવસમાસોનું અલ્પબદુત્વ પ્રતિપાદન કરીને હવે ઉપસંહાર કરવાની ઈચ્છાથી સંક્ષેપમાં કહે છે. - આ પ્રમાણે આગળ કહ્યા પ્રમાણે ના બીજા પણ અ૫બહુત્વને સિદ્ધાંતથી પરિકમિત બુદ્ધિવાળા બુદ્ધિમાને એ સાધવા. શેના વડે સાધવા? આગળ કહેલ દ્રવ્યપ્રમાણ વડે સાધવા એટલે આગળ પ્રમાણદ્વારમાં જે પ્રથ્વી વગેરે જીવદ્રવ્યની જે સંખ્યા વિશેષ રૂપે કહેલ પ્રમાણે વડે તે અ૯૫બહુત્વને સાધવા, આને તાત્પર્યાથ આ છે કે આગળ કહેલ છવદ્રવ્યના પ્રમાણોને યાદ કરી જેમનાથી જેમનું જે અ૮૫બડુત્વ હોય તે આગમથી અવિધિપણે બુદ્ધિમાને એ કહેવું તે એમજ સિદ્ધાંત માં કહ્યા પ્રમાણે શિષ્યના ઉપકાર માટે કંઈક બતાવીએ છીએ. સહુથી થોડા મનેયેગી છે, તેમનાથી વચનગીઓ અસંખ્યાતગુણ, તેનાથી અગીઓ અનંતગુણ, અને તેનાથી કાયયેગીઓ અનંતગુણા. - સહુથી છેડા પુરૂષવેદીએ તેનાથ, સ્ત્રી વેદીઓ સંખ્યાતગુણ, તેનાથી અવેદીએ અનંત ગુણ, તેનાથી નપુંસકવેદીએ અનતગુણા. સહુથી થોડા અકષાયીઓ, તેનાથી માનો પગી અનંતગુણા, તેનાથી કેધપયોગી વિશેષાધિક, તેના થી માયોપગી વિશેષાધિક, તેનાથી લેભેગી વિશેષાધિક. સહુથી છેડા શુકલ લેશી છે, તેનાથી પૌલેશી સંખ્યાતગુણા તેનાથી તેને લેશી સંખ્યાતગુણા, તેનાથી અલેશી અનંતગુણ, તેનાથી કાપોતલેશી અનંતકુણા, તેનાથી નીલલેશી વિશેષાધિક, તેનાથી કૃષ્ણલેશી વિશેષાધિક. સહુથી થોડા મિશ્રદ્રષ્ટિએ, તેનાથી અનંતગુણ સમક્તિીએ, તેનાથી અનંતગુણા મિાદ્રષ્ટિએ. સહુથી થેડા મન:પર્વજ્ઞાનીઓ, તેનાથી અવધિજ્ઞાનીઓ અસંખ્યાતગુણ, તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર સરખા પણ અવધિજ્ઞાનીથી વિશેષાધિક તેનાથી વિભળજ્ઞાનીઓ અસંખ્યા ગુણા, તેનાથી કેવળજ્ઞાનીઓ અનંતગુણા, તેનાથી મતિજ્ઞાની અને શ્રુતજ્ઞાની પરસ્પર સમાન પણ આગળનાથી અનંતગુણા. અવધિદર્શન સહુથી છેડા, ચક્ષુદર્શનીએ તેનાથી અસંખ્યગુણ, તેનાથી કેવળદર્શની અનંતગુણા, તેનાથી અચક્ષુદર્શની અનંતગુણા સહુથી ઘેડા સર્વવિરતે, તેનાથી દેશવિરતે અસંખ્યગુણા, તેનાથી વિતાવિત . અનંતગુણા, તેનાથી અવિરતે અનંતગુણા. Page #349 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જીવસમાસ ' અનકારગી થેડા, તેનાથી સાકારપગી સંખ્યાતગુણ કેમકે દર્શન ઉપયોગની અપેક્ષાએ જ્ઞાનોપગને કાળ સંખ્યાતગુણ છે. અનાહારી ડા, તેનાથી આહારીઓ અસંખ્યગુણ, અંતર્મુહૂર્તના સમય પ્રમાણ સૂમનિગેદના હંમેશા વિગ્રહગતિમાં હોય છે. તેમાં એક વિગ્રહવાળા છ છોડીને બાકીના અનાહારી છે. બીજાને કહે છે કે, સૂફમનિગદના સર્વે જીવે આહારી હોય છે માટે અનાહારીથી અસંખ્યગુણા. અપર્યાપ્તાથી પર્યાપ્રાસંખ્યાતગુણા છે. આ સામાન્યથી જેને આશ્રયીને જાણવું વિશેષથી તે બાદર પર્યાપ્તથી બાદર અપર્યાપ્તા જ અસંખ્ય ગુણ છે. બાદરેથી અસંખ્ય ગુણ સૂમે છે. અભએ સહુથી છેડા તેનાથી તે ભવ્યાભવ્ય રૂપ સિદ્ધો અનંતગુણા, તેનાથી ભવ્ય અનંતગુણા. દિશા આશ્રયી સહુથી થડા છે પશ્ચિમ દિશામાં તેનાથી પૂર્વમાં વિશેષાધિક, તેનાથી દક્ષિણમાં વિશેષાધિક, તેનાથી ઉત્તરમાં વિશેષાધિક. આ અલ્પબહત્વ બાદર છવાશ્રયી જાણવું, કેમકે સૂમે તે સર્વ દિશામાં પ્રાયે કરી સરખા જ હોય છે. બાદમાં પણ વનસ્પતિઓ જ વધુ છે આથી તેને આશ્રયીને અબડુત્વ છે તે બાદર વનસ્પતિઓ જ્યાં પાણી ઘણું હોય ત્યાં જ ઘણી થાય છે. જ્યાં પાણી થોડું હોય ત્યાં તે વનસ્પતિ થડી હેય છે અને પાણી તે સમુદ્રોમાં જ ઘણું હોય છે. પૂર્વ પશ્ચિમ દિશામાં તે સમુદ્રોની વચ્ચે ચંદ્ર સૂર્યના દ્વીપ છે જ્યાં દ્વીપ છે. ત્યાં પાણીને અભાવ છે અને તેને અભાવ હવાથી બાદર-વનસ્પતિને પણ અભાવ થાય છે અને પશ્ચિમદિશામાં પછી વિશેષતા છે કે તે દિશામાં એક હજાર તેર જન ઊચ, બાર-હજાર એજનના વિસ્તારવાળે ૌતમ નામનો દ્વીપ વધારે છે અને તે દ્વીપવાળા પ્રદેશમાં પાણી ન હોવાથી, બાદર વનસ્પતિને અભાવ હોવાથી આ દિશામાં ડા હોય છે પૂર્વ દિશામાં તે ગૌતમદ્વિપ ન હોવાથી વિશેષાધિક છ કહ્યા દક્ષિણ દિશામાં તે. ચંદ્રસૂર્યદ્વીપને અભાવ છે. માટે વિશેષાધિક, ઉત્તરદિશામાં તે સંખ્યાતા જન વિસ્તારવાળા દ્વીપમાં સંખ્યાતા. કેટી કેટી જન પ્રમાણ લંબાઈ-પહોળાઈવાળા માનસરોવર છે તેથી ઉત્તર દિશામાં વિશેષાધિક જીવે છે. આ પ્રમાણે સામાન્યથી જેનું દિશા આશ્રયી અલ્પબદ્ધત્વ કહ્યું, વિશેષથી પણ પાણી, વનસ્પતિ, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિદ્રિય તિર્યંચોનું પણ પ્રાય કરી આજ અ૫બહુત્વનું કારણ છે. તેઉકાય, વાયુકાયનું તે મેરૂની પશ્ચિમ દિશામાં અધોલૌકિક ગામમાં બહુલતાને સંભવ હોવાથી ત્યાં બહુલતા છે. બીજે સ્થાને તે અ૫ત્વ વગેરે બીજા સર્વે કારણે સિદ્ધાંતરૂપ સમુદ્રથી જાણી લેવા. Page #350 -------------------------------------------------------------------------- ________________ અપમહત્વદ્વાર ઉસ્ડ સહુથી ઘેાડા જીવે તિર્થ્યલેકમાં, તેનાથી ઉધ્વલેાકમાં તે અસંખ્યગુણા કેમકે ક્ષેત્ર સંખ્યાતગણુ હોવાથી અસ યગુણા છે. અધેલાકમાં તે તેનાથી ક્ષેત્રવિશેષાધિક હોવાના કારણે વિશેષાધિક. આમ ઉર્ધ્વ, અધ અને તિńલાક આશ્રી અલ્પહુત્વ કહ્યું, વધુ વિસ્તારથી સયું. વિસ્તારથી એ તે પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ જોઈ લેવુ. (૨૮૧) આ પ્રમાણે જીવવિષયક અલ્પઋતુત્વ કહ્યુ હવે અજીવ વિષયક અલ્પબહુત્વ કહે છે. धम्माम्मागासा तिनिवि दव्या भवे थोवा | तत्तो अनंतगुणिया पोग्गल दव्वा तओ समया ॥ २८२ ॥ ગાથા' : દ્રવ્યરુપે ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, એ ત્રણે અલ્પ છે તેમનાથી પુદ્ગલા 'ન્યા અન’તગુણા અને તેનાથી સમયેા અનંતગણા છે, (૮૨) દ્રવ્ય, ટીકા : દ્રવ્યા એટલે દ્રવ્યરૂપ જે અં, તેના જે ભાવ તે દ્રવ્યા તા, દ્રા રૂપે એટલે દ્રષ્ટપણે વિચારતા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય રૂપ ત્રણે પદાર્થો દરેક એક એક હાવાથી પાતાના સ્થાને તુલ્ય અને પછીના દ્રવ્યાની અપેક્ષાએ ઘેાડા છે તે ત્રણ દ્રવ્યોથી અન તગુણા પુદ્ગલ દ્રવ્યા છે. તે પરમાણુ હ્રયણુક, યશુક વગેરેથી અનંતાણુક સુધીના હાય છે. તેમનાથી પણ નિવિભાજ્યકાળના અંશરૂપ સમા અનતગુણા છે. તે જ પુદ્ગલદ્રવ્યમાં એકેક પરમાણુ વગેરે દ્રવ્યવડે અન્યાય ક્ષેત્ર, કાળ, ભાવના સંચાગાથી અનંતા સમયે. ભૂતકાળમાં ભાળવાચા હોય છે અને એ પ્રમાણે જ ખીજા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સબધેથી અનંતા સમયે ભવિષ્યમાં અનુભવશે માટે પુદ્દગલદ્રબ્યાથી સમયાનુ' અન‘તગુણપણું ચૈાગ્ય છે. એમ ન કહેવુ કે ભૂતકાળના સમયે નાશ પામવાથી અને ભવિષ્યના ઉત્પન્ન થવાથી પદાથ રૂપે તે સમયે છે જ નહી, ફક્ત વમાન એકજ સમય રહે છે. નિરન્વય (પરંપરા વગર) નાશને એકાંતે અભાવ અને ઉત્પાદના બીજા સ્થાને અલગ નિરાકરણ હોવાથી. (૨૮૨) હવે ધર્માસ્તિકાય વગેરે અજીવાનુ જ પ્રદેશવરૂપે અલ્પમહુત્વ કહે છે. धमाधम सोहितो जीवा तओ अनंतगुणा । પોજી સમયા થૈવિય પણબો તે તાળા ॥૨૮॥ ગાથાર્થ : ધર્માસ્તિકાયતા પ્રદેશાથી જીવપ્રદેશ અને દ્રવ્યાથી અનતગુણા છે તેમનાથી સમયેા અનંતગુણા અને તેનાથી પણ લેાકાકાશના પ્રદેશા અન`તગણા છે.(૨૮૩) Page #351 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જીવસમાસ ટીકાર્થ : ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાયના પ્રદેશથી જીવપ્રદેશ અને દ્રવ્યથી અનતગુણા જીવે છે. કેમકે એક નિગોદમાં પણ ધર્માધર્માસ્તિકાયના પ્રદેશથી છવદ્રવ્યનું અનંતગુણાપણું છે. સમગ્ર જીવદ્રવ્યોનું શું? દરેક જીવદ્રવ્ય અસંખ્યય પ્રદેશરૂપ હોવાથી ધર્માધમના દ્રવ્યના પ્રદેશોથી છવદ્રવ્યના પ્રદેશનું અનંતગુણપણું સારી રીતે સમજી શકાય છે. જીવાસ્તિકાયનાં પ્રદેશથી પુદ્ગલાસ્તિકાય દ્રવ્યથી પણ અનંતગુણ છે. પ્રદેશથી કેટલા પ્રમાણમાં છે ? એકેક જીવપ્રદેશને અનંતાનંત કર્મ પુદ્ગલતા સ્કંધ દ્રવ્ય વડે વિંટળાયેલ હેવાથી પુદ્ગલાસ્તિકાયના પ્રદેશ અનંતગુણા છે, પુદ્ગવાસ્તિકાયના પ્રદેશોથી સમયે અનંતગુણ છે તે બાબતની યુકિત અહીં આગળ કહી છે તે સમયથી પણ કલેક આકાશના પ્રદેશ અનંતગુણ છે. (૨૮૩) આ પ્રમાણે જીવ, અજીવ વિષયક અ૯૫બહત્વ કર્યું અને તે કહેવાથી અલ્પબદ્ધત્વ દ્વાર પૂર્ણ થયું તે પૂર્ણ થવાથી સર્પદપ્રરૂપણા વગેરે આઠ દ્વારા વડે જીવમાસની વિચારણું પૂર્ણ થઈ એ વિચારણા પૂર્ણ થયે છતે “સંસાર ઘરવાળા યavમા =” ગાથાની વ્યાખ્યા પૂર્ણ થઈ. તે વ્યાખ્યા પૂર્ણ થવાથી આ જીવસમાસ નામનું પ્રકરણ પૂર્ણ થયું. હવે તેના કર્તાને પ્રયાસ અને તેને અભ્યાસ કરનારની તથા સાંભળનારની પ્રવૃત્તિ સફળતાને પામે, તે માટે તથા તેમને ઉત્સાહ વધે તે માટે પ્રકરણના અર્થમાં ઉપયેગવંતને જે ફળ થાય તે કહે છે. बहुभंग दिठिवाए दिहत्थाणं जिणोवइठाणं । धारण पत्तट्ठो पुण जीवसमासत्थ उवउत्तो ॥२८४॥ ગાથાથ : જીવસમાસના અર્થમાં ઉપયુકત થયેલા જિનેપદિષ્ટ દ્રષ્ટાથે એવા ઘણા ભંગવાળા દ્રષ્ટિવાદમાં એટલે સર્વ આગમમાં તે સમર્થ થાય છે. (૨૮) ટીકાર્યું : આ જીવસમાસ નામના પ્રકરણના કહેવા યોગ્ય પદાર્થના અર્થના ભણવા, પરાવર્તન, સાંભળવા, ચિંતન વગેરે દ્વારા ઉપગવાળા તે જીવસમાસના અર્થમાં ઉપયોગવાળા જ થાય છે. તે છે ચિત્તમાં પ્રાપ્ત થયેલા અર્થને સ્થિર કરવામાં સમર્થ થાય છે. શેના અર્થોને સ્થિર કરવામાં સમર્થ થાય છે તે કહે છે, દ્રો તે અર્થો છે તે દ્રષ્ટાર્થો એટલે જીવ વગેરે પદાર્થોને, ત્યાં રહેલ દ્રષ્ટાર્થોને તે કહે છે. પરિકર્મ સૂત્ર વગેરે જેના ઘણું ભેદ છે તે દ્રષ્ટિવાદમાં એટલે સર્વ અગમાં કેમકે દ્રષ્ટિવાદમાંથી જ એકાદશાંગી (અગીયાર અંગ) ને ઉદ્ધાર થયો છે. દ્રઢિવાદના ગ્રહણથી સર્વે આગમનું ગ્રહણ થઈ Page #352 -------------------------------------------------------------------------- ________________ અલ્પબહુવૈદ્ધાર જાય છે. ફરીથી કેવા અર્થો તે કહે છે જે અર્થ જિન પદિષ્ટ છે અને સૂત્રથી ગણધર ભાષિત છે. આને તાત્પર્યાથે આ છે જિનાગમમાં કહેલ સમસ્ત વિશેષથી યુક્ત જીવ વગેરે પદાર્થોને વિસ્મરણ વગર ધારણ કરવામાં તે જીવ સમર્થ થાય છે કે જીવન જીવસમાસ પ્રકરણના અર્થમાં ઉપગવાળો હોય છે. આથી તેના અર્થ છો એ જીવસમાસના અર્થોમાં ઉપગવાળા થવા માટે હંમેશા પ્રયત્ન કરે. (૨૮) જીવસમાસના અર્થોમાં ઉપયોગવાળાને બીજું પણ ફળ થાય છે તે કહે છે. एवं जीवाजीवे वित्थभिहिए समासनिबटठे । उवउत्तो जो गणए तस्स मईजायए विउला ॥२८५॥ ગાથાર્થ : આમ જીવાજીવના સિધાંતમાં વિસ્તારથી કહેલ પણ અહી સંક્ષેપમાં કહેલ પદાર્થોમાં જે ઉપગવાળો થઈ એને ગુણે છે તેની બુધ્ધિ ઘણી થાય છે.(૨૮૫) ટીકા ? જીવ અજીના સિદ્ધાંતમાં વિરતારથી કહેલ અને અહીં તે આગળ કહ્યા પ્રમાણે સંક્ષેપથી બનાવેલ અર્થોમાં જે જીવ ઉપગવાળો હોય એક ધ્યાનમય થઈ જાય એને ગણે છે, સાંભળે છે, વિચારે છે, તેની બુદ્ધિ ઘણી વિસ્તારવાળી થાય છે. આને તાત્પર્યાથે આ પ્રમાણે છે. આગમમાં વિસ્તારથી કહેલ અને અહીં આગળ કહેલ ક્રમ પ્રમાણે ગાથાના સંક્ષે પમાં જણાવેલ સદુપદપ્રરૂપણુ વગેરેના ભાવયુક્ત જે જીવ અજીવ પદાર્થોને ઉપવાળે થઈ ચિંતન કરે તેને તે ચિંતન કરવાથી ઉત્તરોત્તર ક્રમપૂર્વક ઘણી વિસ્તારવાળી બુદ્ધિ થાય છે. (૨૮૫) આ પ્રમાણે પ્રકરણનું સમર્થન અને નિગમ કર્યો છતે કેટલીક સૂત્રપ્રતમાં આ પ્રક્ષેપ ગાથા લખેલી દેખાય છે. આ આ ગાથાની પૂર્વના ટીકાકારે એ વ્યાખ્યા કરી નથી છતાં પણ શિના ઉપકાર માટે અમે વ્યાખ્યા કરીએ છીએ. जीवा पोग्गल समया दव पएसा य पज्जवा चेव । थोवाई अणताइ विसेसमहिया दवे अणता ॥१॥ ગાથાર્થ : સહુથી છે, તેનાથી પુદ્ગલે, સમય, દ્રવ્ય પ્રદેશ અને પર્યા અનતા વગેરે રૂપે એક એકથી અનંતગણ વિશેષ રૂપે જાણવા. (૧) જીવ વગેરે પદેને થડા વગેરે પ સાથે યથાગ્ય સંબંધ કર. Page #353 -------------------------------------------------------------------------- ________________ • જીવરાભાસ પક્રમલ વગેરે પ્રત્યેની અપેક્ષાએ થેડા જીવે છે. તે છથી આગળ કહેલ યુક્તિ પ્રમાણે સર્વ પુદ્ગલે અનંતા છે એટલે અનંતગુણ છે તે પુદ્ગલોથી આગળ કહેલ યુક્તિ પ્રમાણે સમયે અનંતગુણા છે. સમયથી સર્વ દ્રવ્ય વિશેષાધિક છે કેમકે સર્વે સમયે દરેક દ્રવ્યરૂપે જ સિદ્ધાંતમાં કહેલા છે. તેથી જે બીજા જીવપુદ્ગલદ્રવ્ય છે તે આ સમયેના અનંતતમે ભાગે રહેલ છે. જે ધમધર્માકાશાસ્તિકાય રૂ૫ ત્રણ દ્રવ્ય છે તે સર્વ કમાં સમયરૂપ દ્રવ્યરાશિમાં મેળવતા જે દ્રવ્યરાશિ થાય છે તે ફક્ત સમય દ્રવ્યરાશિથી વિશેષાધિક થાય છે એ સુગમ છે સર્વ દ્રવ્યથી તેના પ્રદેશ અનંતગુણ છે કેમકે ફક્ત એક કાકાશ દ્રવ્યના સર્વ દ્રવ્યથી અનંતગુણ પ્રદેશથી તેના પર્યાયે અનંતગુણ છે કેમકે એકએક પ્રદેશ અનુગત અને વ્યાવૃત અનંત પર્યાય રૂપ છે (૫) આ પ્રમાણે બીજી પણ પ્રક્ષેપ ગાથાઓની સિદ્ધાંતાનુસારે વ્યાખ્યા કરવી. ગ્રંથ સમાપ્ત. Page #354 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ આ ટીકામાં જે પદાર્થો છે તે મોટે ભાગે સમયસાગર નામના ગ્રંથામાંથી અથવા (સિદ્ધાંત રૂપી સમુદ્રમાંથી ) લખ્યા છે છતાં પણ આ ટીકામાં કેપ વગેરે દોથી જે કંઈક દુષ્ટ હોય તેને પંડિતપુરૂષોએ શુદ્ધ કરવું (૧) - આ જીવસમાસની ટીકા કરીને મને જે પુણ્ય પ્રાપ્ત થયું હોય તેના દ્વારા લેક જીવાદિ તત્વને જાણીને કલ્યાણને પ્રાપ્ત કરે. (૨) શ્રી પ્રશ્નવાહનકુલ રૂપી સમુદ્રમાંથી જે નીકળેલ પૃથ્વીતી ઉપર જેની કીર્તિ રૂપી ઉગેલી શાખાઓ ગણું ફેલાએલી છે અને જેની ઊંચી છાયાને આશ્રય ઘણા ભવ્યજીએ કર્યો છે. જેમાં સર્વે સંશયાત્મક પદાર્થો સારી રીતે સધાયા છે. એવા (૩) - જ્ઞાન વગેરે ફૂલોથી ભરાવદાર, શ્રીમાન આચાર્યો રૂપી ફળ વડે ફળે એ કલ્પવૃક્ષ સમાન શ્રી હર્ષપુરીય નામને ગ૭ છે.(૪) એ ગચ્છમાં ગુણરત્ન વડે કરી રેહણાચલ સમાન, ગંભીરતા વડે સમુદ્ર સમાન, ઊંચાઈ પણાથી મેરૂ પર્વતનું અનુકરણ કરતા, શાંતપણાથી ચંદ્ર સમાન સમ્યગ્ર જ્ઞાન અને વિશુદ્ધ સંયમના અધિપતિ, સ્વ આચાર રૂપી ચર્યાના ભંડાર, શાંત, નિઃસંગ (નિગ્રંથ) માં મુગુટ સમાન એવા શ્રી જયસિંહસૂરિ થયા. (૫) જેમ સમુદ્રમાંથી રત્ન નીકળે તેમ સિંહસુરીથી તે શિષ્ય રત્ન થયા, કે જેમના ગુણગ્રહણ કરવામાં બૃહસ્પતિ પણ સમર્થ નથી. એમ હું માનું છું. સત્ મંત્ર અતિશય વગેરે ઉત્તમ પાણી વડે શ્રી વીરદેવ વગેર પંડિતેથી (દ્વારા) જે વૃક્ષની જેમ સિંચાયા છે. તેમના ગુણેનું કીર્તન કરવામાં કોણ શકિતમાન છે? જેમની આજ્ઞા આદર સહિત રાજાઓ વડે પણ મસ્તકે ચડાવાય છે. જેમના દર્શન કરીને પણ મોટે ભાગે અતિદુષ્ટ પણ પરમ આનંદને પામે છે. જેમ દેવે વડે ક્ષીરદધિને મંથન કરતા તે દેને તૃપ્તિ (મેળવતાં) થતી નથી તેમ - જેમના મુખરૂપી સમુદ્રમાંથી નીકળેલ ઉજવલ વાણું રૂપી અમૃતનું પાન કરતા લેક વડે Page #355 -------------------------------------------------------------------------- ________________ 34 જીવસમાય પણ તૃપ્તિ પમાતી નથી. જેમણે સારા એવા દુષ્કર તપ કરીને અને જગતને મેધ કરી, તે તે પેાતાના ગુણો વડે સજ્ઞ પ્રભુના આ તીથ ને પ્રભાવિત કર્યું છે. તથા જેમના ઉજ્વલ કિરણવાળા શુભયશ કે જે સમસ્ત વિશ્વ રૂપી ગુફાને ઉજ્વલ કરતા જે ભન્યજીવાની ચાહના સાથે બધાયેલ છે. એવા યશ દિશાઓને વિષે અપ્રતિહત પણે વિચરી રહ્યો છે. એવા શ્રીમાન સુનિચ ંદ્રસૂરિજીના સપ`થી જ યમુનાના નિળ પ્રવાહ દેવનદી (ગંગા)ની જેમ સમરત પૃથ્વીતળને પાવન કરે છે. (૬-૭-૮-૯-૧૦) જેમને વિવેકરૂપી પવતના શિખર પર ઉદય પામીને સૂર્યની જેમ દેદિપ્યમાન કલિકાળ રૂપી દુઃખે તરી શકાય એવા અંધકારની પરપરાને લુપ્તપ્રાયઃ કરી છે. અને સભ્યજ્ઞાન રૂપી કિરણા વડે પ્રાચીન મુનિએ વડે ખુંદાયેલ માર્ગને જેમણે પ્રકાશિત કર્યા છે તે અભયદેવસૂરિ' પૃથ્વી ઉપર પ્રસિદ્ધ થયા. (૧૧) તે અભયદેવસૂરિના શિષ્યાણુ રૂપ અગીતાથ હોવા છતાં પણ શ્રી હેમચ ંદ્રસૂરિ વડે શિષ્ટ પુરૂષના સતાષ માટે આ ટીકા રચાઇ છે. (૧૨) અને અહીં દરેક અક્ષરની ગણના પૂર્વક સપૂર્ણ ગ્રંથ પ્રમાણુ અનુષ્ટુપ શ્લા કે છ હજાર છસેને સત્તાવીસ શ્લાક પ્રમાણુ છે. (૧૩) જીવસમાસ અનુવાદ સમાપ્ત Page #356 -------------------------------------------------------------------------- ________________ - -: Hદક: જીતેoEd. Pહ , જી પ્રિન્ટર્સ 302, #હાવીર ટન, કસ્તુરબા $સ રોડ નૈ-૨, 'રિવલી (ઈસ્ટ), મુંબઈ-૪૦o 0 66, કુૉR: %.32 38 201