SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ પ વસમાસ ૩. તમારી વાત બરાબર નથી. જે મુખ્ય હોય તેના નામના જ વ્યપદેશ થાય છે. વક્રિયના ત્યાગ વખતે ઘણા વ્યાપારવાળુ હોવાથી તેની જ પ્રધાનતા હોવાથી તેના જ વ્યપદેશ કર્યાં છે. આથી વાયુકાય વગેરેના ક્રિયારભ સમયે વૈક્રિયમિશ્રણાના વ્યપદેશ થતા નથી, કારણકે ઔદારિક શરીરમાં રહી વૈક્રિય શરીરને આરભ કરતા હેાવાથી, તેથી પ્રારંભકપણાથી ઔારિક શરીરને જ ઘણા વ્યાપાર હોવાથી તેની પ્રધાનતા માટે ઔદ્યારિકમિશ્રના જ વ્યપદેશ થાય છે. ખીજા આચાય તે વાયુકાય વગેરેને વૈક્રિયારભકાલમાં જ મૈં મિશ્ર માને છે, કારણકે વક્રિયના પ્રારંભ થતા હોવાથી તેની જ પ્રધાનતા સ્વીકારી વૈક્રિયમિશ્રના વ્યપ દેશને ઇચ્છે છે. વધુ વિસ્તારથી સયું. વિસ્તારના ઇચ્છુકોએ પ્રજ્ઞાપના ટીકા જોઈ લેવી. વૈક્રિયમિશ્ર તે જ કાય વૈક્રિયમિશ્રકાય. તેની સાથે જે ચેગ તે વૈક્રિયમિશ્ર કાયયેગ. (૫) પૂર્વે કહેલ સ્વરૂપવાળુ આહારકશરીર તેની સાથે જે ચાગ તે આહારક કાયયે ગ. (૬) ઔદારિકની સાથે જેમાં આહારકશરીરની મિશ્રતા થાય તે આહારક મિશ્ર, તે જ કાચ આહારકમિશ્રકાય. તેની સાથે જે ચેગ તે મહાસમિશ્રકાયયોગ. જયારે ચૌદ પૂર્વ ધરા પોતાનું કાર્ય સિદ્ધ થઈ ગયા પછી. આહારક છેાડીને ફ્રી ઔદારિક શરીર સ્વીકારવા માટે પ્રવર્તે છેત્યારે ઔદારક સાથે આહારિકમિશ્ર થાય છે: કારણ કે આહારકના ત્યાં ઘણા વ્યાપાર હોવાથી તેની પ્રધાનતા છે. માટે આહાઋમિશ્રના પશ થાય છે. અન્ય આચાર્ય આહારકના પ્રારંભકાળમાં પણ આડાિિમશ્રતા માને છે. કારણ કે તેના પ્રારંભ હાવાથી તેની પ્રધાનતા માની આડારકના ધ્યેપદેશને ઈચ્છે છે. (૭) જેનું સ્વરૂપ બતાવ્યું છે તે કામણુ એ જ કાય તે કા`ણુકાય. તેની સાથે જે યોગ તે કામ ણુકાયયોગ. કામ ધુમિશ્ર કાયયેાગ શા માટે હોતા નથી તેનું કારણ પૂવે જણાવ્યું છે. ફક્ત કાણુ કાયયેાગ વિગ્રહગતિમાં તેમજ કેવલીસમુદઘાતના ત્રીજા, ચોથાં અને પાંચમા સમયે જ હાય છે. તૈજસ અને કાણુ તા જ્યાં એક હૈાય ત્યાં બીજુ હાય જ છે. પાં એકના અભાવ હોય ત્યાં બીજાના પણ અભાવ હોય છે. કારણકે બન્ને હમેશા સહેવતી છે. આથી કાણુ થવાથી તેજસનું ગ્રહણ થઈ જાય છે. આ જ અપેક્ષાએ કાણુકાયેાગથી તેજસ કાયયેાગ જુદો. ગણ્યા નથી. (૫૫) આ પ્રમાણે પદર યાગાનું શેર મા ાના ામાં ગણુાતાના ઉપર કહેતા :. વર્ણન કર્યું. અહિ ગુણુસ્થાન સ્વરૂપ જીવસમાસે ગતિ વિચારણા એ ચાલુ વિષય છે.એમ મનમાં ધારી બેામાં વિચાર કરે છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy