________________
૧૫
યેાગદ્વાર
મનાયાગ અને વચનયાગ જાણવા. ઉભયરૂપ અનુભયરૂપ એ લેટ્ઠા સત્ય અને અસત્યમાં
સમાઈ જાય છે.
કાયયેાગ-૧ ઔદારિક, ૨ વષ્ક્રિય, ૩ આહારક, ૪ ઔદ્યારિકમિશ્ર, પ વૈયિમિશ્ર, ૬ આહારકમિશ્ર, અને ૭ કાણુ એમ સાત પ્રકારે છે. તેમાં ઔદારિક, વૈક્રિય અને આહારક યુગનું સ્વરૂપ આગળની ગાથામાં આવી જ ગયુ` છે. મિશ્ર શબ્દ ત્રણે શરીચની સાથે જોડવા.
૧ ઔકારિક શરીરરૂપ સહકારી કારવડે જે યાગ અથવા ઔદારિક શરીર વિષયક જે ચાગ તે ઔદારિક કાયયેાગ.
૨ મિશ્ર શબ્દના સંબંધથી ઔદાકિમિશ્ર. જેમાં કાણુ શરીર સાથે ઔદારિક શરીરને સચાગ થાય તે ઔદારિકમિશ્ર.
જયાં જીવ ઉત્પન્ન થાય તે સ્થાનમાં ઉત્પન્ન થયેલા જીવ પ્રથમ સમયે કામણુ શરીર વડે આહાર કરે છે. ત્યારપછી ઔદારિક શરીરના આરભ કરતા હોવાથી ઔદ્યારિ કાણુ શરીરની સાથે મિશ્ર થઈ અન્તમુહુત આહાર કરે છે. નિયુક્તિકાર પણ કહે છે કે जोer कम्मण आहारेई अणतर जीवो तेण परं भीसेण जाव सरीरस्स निष्पत्ती (१) ઉત્પન્ન થયા પછી કામ ત્યાંસુધી મિશ્ર કહેવાય છે.
યાગથી આહાર કરે છે, તે પછી શરીરની ઉત્પત્તિ થાય
ઔદારિકમિશ્ર તે જ કાય ઔદ્યારિકમિશ્રકાય. તેના વડે જે યાગ તે ઔદારિક મિશ્રકાયયેગ, કાણુ અને ઔદારિક બન્નેમાં મિશ્ર હાવાછતાં પણુ કાણુમિશ્ર નથી. ખેલાતુ કારણુ કે ત્યારે ઔદારિક શરીરના પ્રારંભ થતા હોવાથી તેને ઘણા વ્યાપાર હોવાથી, અને તેની જ મુખ્યતા હોવાથી ઔદારિકમિશ્ર કહેવાય છે.
(૩) પૂર્વે` કહેલ સ્વરૂપવાળા વૈક્રિય શરીર સાથેના જે ચાગ તે નૈષ્ક્રિય કાયયેાગ.
(૪) વૈક્રિયશરીરની કાણુની સાથે જ્યાં મિશ્રતા થાય તે વૈક્રિયમિશ્ર. આ વૈક્રિયમિશ્ર દેવનારકાને અપર્યાપ્ત અવસ્થામાં જાણુવી. અહિ પણુ કાણુમિશ્ર નહી' કહેવાનું કારણ પૂમાં ઔદારિકમિશ્ર વખતે કહેલ છે તે જ જાણવું. ખીજું વૈક્રિયલબ્ધિધારી ખાદર પર્યાપ્ત વાયુકાય, ગભ જ પચેન્દ્રિય તિય ચ મનુષ્યોને વૈક્રિય શરીર કર્યાં પછી તેના ત્યાગ કરી ફ્રી ઔદારિક શરીર સ્વીકારતા ઔદારિકની સાથે વૈક્રિયની મિશ્રતા હોય છે. માટે તે જીવાને પણ વૈક્રિયમિશ્ર યોગ હોય છે.
પ્ર. અહિં જેમ ઔદારિક સાથે વૈયિમિશ્ર હોવાથી વૈક્રિયમિશ્ર તરીકે વ્યપદેશ થાય છે. તેમ ઔદારિક પણ નૈષ્ક્રિય સાથે મિશ્ર હોય છે, તે ઔદાકિમિશ્ર એમ શા માટે કહેતા નથી ?