SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ક જીવસમાસ (૪) અસત્યામૃષા મને ગ –જેમાં સત્ય નથી તે અસત્ય અને જેમાં મૃષા (જૂઠ) પણ નથી તે અમૃષા તે અસત્યામૃષા જેમાં અસત્ય અને અમૃષારૂપ વિચારણા હેય તે અસત્યામૃષા મગ કહેવાય. અહિં પણ કૃતકૃતની જેમ કર્મધારય સમાસ કરે અહિં વિશેષ સ્વીકારપૂર્વક વસ્તુ નિર્ણયની બુદ્ધિથી પ્રમાણઅબાધિત સર્વજ્ઞના મતાનુકુલ જે વિચારાય કે બેલાય. જેમ કે “જીવ છે, સત્ અસત્ રૂપે” વગેરે, તેને સત્ય કહ્યું છે. આરાધકતા હોવાથી, જે વિશેષ સ્વીકારપૂર્વક, વસ્તુનિર્ણયની બુદ્ધિથી પ્રમાણેથી બાધિત સર્વજ્ઞના મત બાહા જે કંઈ વિચારાય કે બેલાય, જેમ જીવ નથી કે એકાંત નિત્ય છે” વગેરેને અસત્ય કહેવાય છે. કારણ કે વિરાધક ભાવ હોવાથી. જે પ્રમાણથી બાધિત હોય અને અબાધિત પણ હોય તે પૂર્વમાં કહેલ અશેકવન વગેરેની વિચારણા કે વચન વિરાધક અને અવિરાધક ભાવ હોવાથી મિશ્ર કહેવાય છે. જે વિશેષ સ્વીકાર વગર વસ્તુનિર્ણયની બુદ્ધિ રહિત ફક્ત સ્વરૂપ માત્ર પ્રતિપાદન પૂર્વક વ્યવહાર યેગ્ય જે વિચારાય કે બેલાય, જેમ કે “દેવદત્ત ઘડે લાવ', મને ગાય આપ, વગેરે સ્વરૂપ માત્રને જણાવનાર હોવાથી વ્યવહારિક વિચારણા કે વચન જાણવું, તે સત્ય પણ નથી અને મૃષા (જૂઠ) પણ નથી પરંતુ અસત્યામૃષા છે. એમ આગમમાં કહ્યું છે. કારણ કે અનારાધક અને અવિરાધક હેવાથી, “હે દેવદત્ત વગેરે વિકપની વિચારણા અસત્યામૃષા માગ કહેવાય અને હે દેવદત્ત! એ વચન તે અસત્યામૃષા વચનગ કહેવાય. આ પ્રમાણે ચાર પ્રકારે મગની વ્યાખ્યા કરી, તેની વ્યાખ્યાથી ચાર પ્રકારના વચનગની વ્યાખ્યા પણ જાણી લેવી. (૧) સતા હિરા ચા-સજજને હિતકારી જે વાણું તે સત્યવચન, તે સત્યવચનયુક્ત સહકારી કારણરૂપ જે યંગ તે સત્ય વચન ગ અથવા પૂર્વે કહેલ રીત પ્રમાણે યેગમાં સત્યપણને જે ઉપચાર થાય તે સત્યવચન યુગ. સત્ય તે જ વચનગ. તે સત્ય વચન યેગ. બાકીનું સત્ય મને યોગની જેમ અહિં વક્તવ્ય જાણવું. (૨) સત્યથી વિપરીત તે અસત્ય, અસત્ય તે જ વચન અસત્ય વચન, તેના વડે અસત્ય વચનગ છે. (૩) સત્ય અને અસત્યરૂપ વચન તે સત્યાસત્ય વચન, તેના વડે સત્યાસત્ય વચન યોગ, (૪) જેમાં સત્ય નથી તે અસત્ય, જેમાં મૃષા (જઠ) નથી તે અમૃષા. અસત્ય અને અમૃષા રૂપ વચન તે અસત્યામૃષા વચન, તેના વડે અસત્યામૃષા વચનગ. દરેક વચનગના વિષયની વ્યવસ્થા પહેલા મને ગમાં કહી દીધેલી છે. અહિં ત્રીજા અને ચોથા ભેદરૂપ મ ગ અને વચનગ સ્કૂલ વ્યવહારનયના મતથી જ જાણવા, જ્યારે શુદ્ધનયથી એ અદુષ્ટઆશય વિવક્ષાપૂર્વકનું સત્ય અને અજ્ઞાન વગેરે દુષ્ટાશયપૂર્વકનું અસત્ય
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy