________________
પક
પગાર - પ્રશ્ન : એગ તે પરિસ્પંદન ક્રિયારૂપ છે એમ કહ્યું છે, તે પછી તેમાં તેવા પ્રકારની પ્રતીતિને
અભાવ હોવાથી સત્ય વગેરેને વ્યપદેશ શી રીતે સંભવે ? ઉત્તરઃ સાચી વાત છે છતાં પણ સત્ય અને વિજ્ઞાનના માટે સહકારી કારણ રૂપ હેવાથી
તે મનગને સત્યમને કહેવાય છે, કારણમાં કાર્યને ઉપચાર કર્યો છે. એ પ્રમાણે
બીજા સ્થાને પણ વિચારવું. (૨) અસત્ય મનાયેગ-સત્યથી વિપરીત અસત્ય, જેમકે જીવ નથી અથવા સર્વ વ્યાપક
છે, આવા પ્રકારના અયથાર્થ પદાર્થોમાં ચિંતન તત્પર જે મન તે અસત્ય મનોગ
છે. અસત્ય એ મને તે અસત્યમયેગ. (૩) સત્યાસત્ય મનગર-સત્ય અને અસત્ય રૂ૫ મિશ્ર જે મને. તે સત્યાસત્ય મ ગ છે. અહિં કૃતાકૃતાદિની જેમ કર્મધારય સમાસ કર્યો છે. જે ખેર, પીંપળો, પલાશ વગેરે ઝાડેથી મિશ્રિત હોવા છતાં ઘણાં અશોકવૃક્ષના ઝાડે હોવાથી આ
અશકવન” છે એમ જે વિચારાય છે તે મિશ્ર મનેયેગ કહેવાય, કેમકે ત્યાં અશોકના ઝાડે લેવાથી સત્ય છે. અને બીજા પલાશ વગેરેના કેટલાક ઝાડે હેવાથી અસત્ય છે. એ પ્રમાણે મિશ્રપણું હોવાથી સત્યાસત્ય મને યોગ કહેવાય આથી જ સૂત્રકારે એને મિશ્ર કહ્યું છે. અશેકવૃક્ષનું ઉદાહરણ ઉપલક્ષણથી જાણવું.
સમસ્ત નગરમાં ઘરેઘરે બાળકે જન્મ્યાં છે. અથવા દરેક ઘેર લગ્ન છે. વગેરે જે વિચારણા છે તે આ જ માગને વિષય છે. આ જ અશોકવન વગેરેના દ્રષ્ટાંત કહેવા વડે કહેવાનાર સત્યાસત્ય વચનગને વિષય માન. કેઈકે પૂછ્યું કે “આ પ્રદેશમાં તમે હરણ કે ચાર યા? ત્યારે આ પ્રમાણે વિચારે કે આને જવાબ હું આ પ્રમાણે આપું કે સામે જ ચેર કે હરણ રહેલ છે તે મિશ્ર મ ગ જાણ. આ વિચાર સ્કૂલ વ્યવહારનયથી સત્ય છે પણ નિશ્ચયનયથી પરપીડાજનક હોવાથી અને પાપાનુબંધી હોવાથી અસત્ય છે. એ પ્રમાણે પણ સત્યાસત્ય મને. આ જ પ્રશ્ન “સામે જ હરણ કે ચાર રહેલ છે” એ પ્રમાણે બેલતા કહેવાનાર સત્યાસત્ય વચનગને વિષય પણ વિચાર. આ જ વચન સ્કૂલ વ્યવહારથી સત્ય અને નિશ્ચયથી અસત્ય છે. કહ્યું છે કે
अलियं न भासियव्वं अस्थि हु सच्च पिजन वत्तव्य। सन्चं पितं न सच्चं जं परपीडाकरं वयणं ॥१॥
જેમ જૂઠ બોલવા જેવું નથી, તેમ બીજાને પીડાજનક એવું સત્યવચન પણ બોલવા ચગ્ય નથી કારણ કે તે બીજાને પીડાજનક હોવાથી સત્ય છતાં પણ અસત્ય છે.