________________
કાયદ્વાર
૬ હાડકાના બે છેડા પરસ્પર સંબંધ કરીને જ્યાં રહેલા છે તે એકવૃત્ત અહિં આગળ ર કાર અને અનુસ્વરને લેપ થયેલે દેખાય છે માટે જીવÉ ઉચ્ચાર થાય છે. જેમાં ખીલે પાટે અને મર્કટબંધ વગર ફક્ત હાડકાના બે છેડા માત્ર જ સ્પર્શીને રહેલા હોય તે છેરવૃત્ત નામે છઠ્ઠા સંઘયણને કેટલાક સેવા પણ કહે છે. બે હાડકાના છેડાના સ્પર્શરૂપ સેવાને જેણે પ્રાપ્ત કરી છે. તે વાર્તા કહેવાય.......(૪૮)
અષભ, વજ અને મારા શબ્દોની ગ્રંથકાર વ્યાખ્યા કરે છે. रिसहा य हाइ पट्टो वज्ज पुण कीलिया वियाणाहि ।
ऊभओ मकडवघं . नारायं तं वियाण हि ॥४९॥ ગાથાર્થ–ઋષભ એટલે પાટે છે. વજ એટલે ખીલી જાણવી અને બન્ને તરફને મર્કટ
બંધ તેને નારાએ જાણવું. (૪૯) આ સઘયણે ક્યા જીને કેટલા હોય છે તે, અને કેને બિસ્કુલ હોતા નથી તે કહે છે. ___नरतिरियाण छप्पिय हवइ हु विगलिंदियाण छेवढं ।
सुरनेरझ्या . एगिदियाय सव्वे असंघयणी ॥५०॥ ગાથાર્થ - મનુષ્ય અને તિય"ને છ સંઘયણ હોય છે. વિકદ્રિયોને છેવક સંઘયણ
હોય છે. દેવ, નારકે અને એકેન્દ્રિય સંઘયણ રહિત છે. (પ) ટીકાર્ય – અહિં ગાથામાં એકેંદ્રિ અને વિકલેક્રિયે અલગ રૂપે ગ્રહણ કર્યા હોવાથી ઉપલક્ષણથી જ તિર્યંચ શબ્દ વડે અહિં પચેંદ્રિય તિર્યચે જ ગ્રહણ કરવી. મનુષ્ય અને પંચેન્દ્રિય તિર્યંચને કઈને કઈ સામાન્ય રીતે છે એ સંઘયણમાંથી કેઈપણ એક સંઘયણ હોય છે, વિકવેદ્રિયને ફક્ત છેવટ્ટે સંઘયણ હોય છે. બીજા સંઘયણ હોતા નથી. દેવે, નારકે અને એનેંદ્રિયે સમસ્ત સંઘયણ રહિત છે. કારણ કે સંઘયણ હાડકાના જોડાણ રૂપ સંબંધ વિશેષ છે. અને તેઓને હાડકાનો અભાવ છે. (૫૦)
આ સંઘયણે સામાન્ય રીતે સંસ્થાન સાથે નિત્ય સંબંધવાળા છે, સંસ્થાનને અભાવ થયે છતે સંઘયણને સર્વથા અભાવ થાય છે. આથી સંસ્થાનનું પ્રતિપાદન કરે છે.
समचऊरंसा नग्गाह साइ खुज्जा य वामणा हुंडा ।
पंचिंदिय तिरियनरा सुरा समा सेसया हुंडा ॥५१॥ ગાથાર્થ : સમચતુર, ન્યધ સાદિ, કુન્જ, વામણ અને હુડક એ પ્રમાણે છે એ
સંસ્થાને પંચેન્દ્રિય તિર્યા અને મનુષ્યોને હોય છે. દેવતાઓને સમચતુરસ સંસ્થાન હોય છે. બાકીનાઓને હુડક સંસ્થાન હોય છે. (૫૧)