________________
કંપ પીકિ
• જીવભેદને વિસ્તારથી વિચાર સૂત્રકાર પતે જ કરશે. (૬) પ્ર : પ્રથમ ગાથામાં ચૌદ જીવસમાસની વ્યાખ્યા કરવાની તમે પ્રતિજ્ઞા કરી છે. તે જીવસંગ્રાહક ભેદે બીજી રીતે પણ સંભવે છે કે જેથી “જાસ” એ પ્રમાણે વિશેષણ ગ્રહણ કર્યું છે? ઉ : હા, બીજા પણ જીવસંગ્રાહક ભેદ છે. તે ભેદો બતાવવા ગ્રંથકાર ગાથા કહે છે.
आहार भव्वजोगाइएहिं एगुत्तरा बहुभेया ।
एत्तो उ चउदसण्हं इहाणुगमणं करिस्सामि ॥७॥ ગાથાર્થ : આહારક, ભવ્ય, ઉપગ વગેરે દ્વારા એક બે વગેરે ઘણા જવભેદો થાય છે.
તે જીવભેદમાંથી ૧૪ જ છવભેદની અહિં વ્યાખ્યા કરીશ. (૭) : " ટીકાર્થ - (૧) ઉપગ લક્ષણો જીવ એ પ્રમાણે એક જીવમેસાસ થયે.
સર્વ જીને એક જ ભેદ વડે સંગ્રહ થતું હોવાથી આ જીવસમાસ ઉત્સર્ગ સિધ્ધ અને પ્રસિદ્ધ હોવાથી સૂત્રમાં ન કહેવા છતાં પણ જાતે જ સમજી લેવું. (२) विग्गहगइमावन्ना केवलिणो समुहया अजोगी य।।
सिद्धा य अणाहारा सेसा आहारगा जीवा (१) વિગ્રગતિમાં રહેલા છે, કેવલી સમુદ્ઘતમાં વર્તત છે, અગી કેવલીએ અને સિદધ ભગવતે અણુહારી છે, બાકીના છ આહારી જાણવા એ વચનથી આહારક અનાહારક ભેદ વડે બે પ્રકારે જીવસમાસ થયે. (૩) ૧. મુક્તિ ગમન એગ્ય તે ભવ્ય-એટલે મેક્ષમાં જવાની યે યતા વડે જીવ ભવ્ય કહેવાય. . ૨. મોક્ષગમનને અયોગ્ય તે અભવ્ય-એટલે કયારેય પણ મોક્ષમાં નહિં જનાર જીવ
' 'અભવ્ય કહેવાય. 3. સિદ્ધ ભવ્ય પણ નથી. અભવ્ય પણ નથી. એ પ્રમાણે ત્રણ પ્રકારે જીવસમાસ
થાય છે. () મનાયેગી વચગી, કાયેગી અને અગી એમ ચાર પ્રકારે જીવસમાસ. (પ) ક્રાધી, માની, માયી, લોભી અને અકષાયી એમ પાંચ પ્રકારે જીવસમાસ. (૯) મિથ્યાત્વ, સાસ્વાદન, ઓપશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, મિશ્ર સમ્યક્ત્વના ભેદથી
આ છ પ્રકારે જીવસમાસ થયે. (૭) કૃણાઁશયા વગેરે છ લેશ્યા તથા અલેશ્યાવાન એમ સાત પ્રકારે જીવસમાસ થાય. (૮) વેદના, કષાય, મરણ, વૈક્રિય, આહારક, તેજસ, કેવલી સમુદ્દઘાત તથા
અસમુદ્દઘાત એમ ૮ પ્રકારે જીવસમાસ. ઈ અંડજ, પિતજ, જરાયુજ, રસજ, સંદજ, સમૂચ્છજ ઉદિભન્નજ, પપાતિક,
યૌનિક ભેદથી નવ પ્રકારે જીવસમાસ.