SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષેત્રપ્રમાણ ઉ. -સાચું કહ્યું, પરંતુ અહીં પ્રમાણ વ્યવહાર રજુ કર્યો છે. વ્યવહારમાં અને લોકમાં સર્વત્ર અનંત અણુવાળા સ્કંધને જ મુખ્યત્વે ઉપગ થાય છે. સૂમ પરમાણુઓને નહિ, એ બતાવવા માટે પ્રમાણેના આદિ રૂપે તેની વિરક્ષા કરી નથી. અને બીજા ગંભીર અભિપ્રાય અને સૂત્રપ્રવૃતિઓ વગેરે કારણે સ્વયે પિતાની બુદ્ધિથી વિચારી લેવા. (૫) જે વ્યવહારિક પરમાણુ વડે તે પછીના જે પ્રમાણે જેમ થાય છે તે પ્રમાણે બતાવે છે. परमाणु य अणंता सहिया उस्साहसण्डिया एक्का । साणंतगुणा संती ससण्हिया सोऽणु व्यवहारी ९६॥ ગાથાર્થ : અનંતા પરમાણુ ભેગા થવાથી એક ઉશ્લષ્ણુલક્ષિણ થાય છે. તે ઉહલાણ લર્ણિકા અનંતી મળવાથી લકપુલક્ષિણકા થાય છે અને તેજ વ્યવહારિક પરમાર કહેવાય છે. (૯૬) . ટીકાથે વ્યવહારિક અનંત પરમાણુઓ મળવાથી ક ઉલ્લફણક્ષેણિકા થાય છે. જે અત્યંત શ્વસ્થા હોય તે ક્ષણશ્લેણ તે જ ક્ષણણિકો કહેવાય છે. ઉત્તર પ્રમાણેની અપેક્ષાએ 37 એટલે પ્રબળતાએ શ્લેષ્ણશ્લેણિકા તે ઉશ્લેકણબ્લફિણકો કહેવાય છે, તે અનંતા ગુણ થયે છતે શ્લલર્ણિકા થાય છે. આગમમાં અનેક સ્થાનમાં આ શ્લફણશ્લફિણકા પૂર્વની ઉ૯લણશ્લણિકા કરતાં આઠ ગણી કહી છે. ગ્રંથકાર વડે એનંતગુણ કયાંથી લખી છે તે કેવલીએ જ જાણે, અમે છદ્મસ્થ હોવાથી જાણી શકતા નથી. ગાથામાં તો છે તે લિંગ વ્યત્યય થવાથી અને જે કારને જ જણ તે હેવથી છે. અને તે જ ક્ષણક્ષણૂિંકા વ્યવહારિક પરમાણુના ક્રમપૂર્વક જ ઉન્ન થતી હોવાથી ઉપચારથી વ્યવહારિક પરમાણુ પણ કહેવાય છે. તેથી આટલા પ્રમાણ વાળી મુખ્યરૂપે બ્લકણશ્લણિકા કહેવાય છે. અને ઉપચારથી વ્યવહારિક પરમાણુ પણ એને જે કહે છે એમ સિદ્ધ થયું. (૯૬) હવે અહીં જેની બુદ્ધિ ખીલી નથી એ શિષ્ય પ્રશ્ન કરે છે કે : પ્રશ્ન -વ્યવહારિક પરમાણુ અનંતાણુઓથી બનેલ હેવા છતાં પણ છેદન ભેદનના અંવિષયરૂપ છે એમ કહ્યું. તે શું અનંતાણુ વડે બનેલા બધા સ્કંધ આવા પ્રકારના જ હોય છે કે કેઈક છેદન વગેરેના વિષયરૂપ પણ થાય છે?
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy