________________
પ્રરણ ૩ જી ચાર ગતિનું સ્વરૂપ
હવે ૧૪ પ્રકારના જીત્રસમાસે ગતિ વગેરે માણા સ્થાનામાં વિચારીશું. આથી ગતિદ્વારની નિરુપણા કરતા કહે છે.
निरयगई तिरि मणुया देवगई चेव होइ सिद्धिगई । नेरइया उण नेया सत्तविहा पुढविभेषण ॥ ११ ॥ પુનમેળ ।।૨।। ગાથા-નર્કગતિ, તિય ચગતિ, મનુષ્યગતિ, દેવગતિ અને સિદ્ધિગતિ છે, પૃથ્વીભેદે કરી નારકીઓ પણ સાત પ્રકારના જાણવા,
ટીકાથ : પોતાના કર્મરૂપી દોરડા વડે ખેચાયેલેા જીવ જેના તરફ જાય તે ગતિ, ગતિ નરક ગતિ વગેરેના ભેદોથી ચાર પ્રકારે છે. નિર્ગત અય ચેમ્બરો નિયા: અય કૃતિ જ. તેમાં જેએમાંથી ઇષ્ટલ રૂપ દૈવ (નસીખ દૂર થઇ ગયુ છે તે સીમન્ત વગેરે નારર્કીએ છે, તે જ નરક તરફ જેતા વડે જવાય તે નકગતિ. અહિં આગળ પહેલા અને છેલ્લા શબ્દમાં ગતિ શબ્દ લીધા હોવાથી વચ્ચેના મનુષ્ય તથા તિય ચને ગતિ શબ્દ જાણવા. એકેન્દ્રિય વગેરે તિય ચાની જે ગતિ તે તિર્યંચગતિ, મનુષ્યાની ગતિ તે મનુષ્યગતિ, દેવાની ગતિ તે દેવગતિ. સિદ્ધગતિ તો નાતે કૃતિ ગતિઃ એ વ્યુત્પત્તિ માત્રથી અહિં ગ્રહણ કરી છે શાસ્ત્રીય પરિભાષાથી યુક્ત ગતિનામકમ થી ઉત્પન્ન થયેલ નથી.
હવે ગતિના અને ગતિવાનાના અભેદ્યપણાની વિવક્ષાથી પ્રસ્તુત ગતિમાં ગતિવાન નારકાના ભેદોનું નિરુપણ કરે છે. તે પૃથ્વીએ જેના આધારરૂપ એવા નારકે પણ સાત પ્રકાંરના જાણવા,
આ પ્રમાણે ગતિના પાંચ ભેદ્દા કહ્યા. નારકોના ભેદો વિચારતા તે પૃથ્વીના ભેદોથી સાત પ્રકારના જાણુવા, કેમકે રત્નપ્રમા વગેરે પૃથ્વીએ સાત પ્રકારની હાવાથી તે પૃથ્વીએ જેના આધારરૂપ છે. એવા નારકેા પણ સાત પ્રકારના જાણુવા. (૧૧)
તે પૃથ્વીના કયા નામેા છે? જે નામથી નારકા સાત પ્રકારના થાય છે. તે પૃથ્વીના નામે જણાવે છે.
. ૩
धम्मासा सेला होई तहा अंजणा य रिठा य । मघवत्ति माघवत्तिय पुढवीणं नामधेयाई ॥१२॥
ગાથા : (૧) ઘર્મા, (૨) વ*સા. (૩) શૈલા (૪) અંજના (૫) રિષ્ઠા (૬) મઘવતી ખીજી જગ્યાએ મા પણ કહી છે. (૭) માઘવતી આ પ્રમાણે રત્નપ્રભા વગેરેના ક્રમસર અનાદિ કાળથી આ પ્રમાણે જ વ્યુત્પત્તિ વગેરે અથી નિરપેક્ષ નામેા છે.(૧૨)