________________
રર.
જીવસમાસ ટીકાથ; પૂર્વમાં કહેલ લેકના મધ્યમાં રહેલ રત્નપ્રભાના બે પ્રતરમાંથી ઉપરના પ્રતરથી ઉપર અંગુલના અસંખ્યાતમાં ભાગ ચડવા માત્રથી અંગુલને અસંખ્યાતમા ભાગની વૃદ્ધિપૂર્વકની પ્રદેશવૃદ્ધિ નંદીસૂત્રમાં કહેલી છે. તે પ્રદેશવૃદ્ધિ કેટલે દૂર સુધી કહીં છે ? તે પ્રદેશવૃદ્ધિ પાંચમા દેવલેક સુધી એટલે ૨જુ પ્રમાણુ વડે કેટલી પ્રદેશવૃદ્ધિ જાણવી? સાડાત્રણ રજજુ પ્રમાણ લેકની પ્રદેશવૃદ્ધિ ઉર્વમાં જાણવી. તે પછી સાડાત્રણ રજૂ પછી અંગુલના અંસખ્યાતમભાગ ચડતા અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ હાનિ પૂર્વક પ્રદેશ હાનિ લેકાંત સુધી જાણવી તે હાનિ પણ સાડાત્રણ રજજુ જેટલી જ જાણવી.
સાડાત્રણ શબ્દ હાનિ અને વૃદ્ધિ બંનેમાં જોડવો. પ્ર. : જે ઉર્વિલોકમાં સાડાત્રણ રજજુ પ્રમાણ ક્ષેત્ર સુધી પ્રદેશવૃદ્ધિ થાય અને પછી સાવત્રણ
રજજુક્ષેત્ર સુધી પ્રદેશની હાનિ થાય તે બને મળી સાતરજજુ પ્રમાણુ ઉર્વક થયે કહેવાય. જ્યારે સિદ્ધાંતમાં તે ઉર્વક કંઈક ન્યૂન સાત રજજુ પ્રમાણ રૂપે
સંભળાય છે તે આ બેમાં સાચું શું ? ઉ. ? સાચી વાત છે પણ ન્યૂનતા અતિ અલ્પ હેવાથી તેની અહીં વિવક્ષા કરી નથી માટે
કેઈ દેષ નથી.
આ પ્રમાણે બ્રહ્મદેવલેક સુધી સાડાત્રણ રજજુ પ્રમાણ અને લેકના અંતભાગ સુધી સાત રજજુ પ્રમાણ ક્ષેત્ર જીવે અને અ ને સ્પર્શનીયપણે અહીં કહે છે. એમ જણવું.(૧૯૦)
જે એ પ્રમાણે છે તે પછી ઈશાન વગેરે દેવલોકની પણ કેટલા રજજુ પ્રમાણ જીવ વગેરેને સ્પર્શનીય ક્ષેત્ર છે તે કહે ?
ईसाणम्मि दिवढा अडढाइजा य रज्जु माहिंदे ।
पंचेव सहस्सारे छ अच्चूए सत्त लोगंते ॥१९१॥ ગાથાર્થ : ઈશાન દેવલોક દેટ રજુએ માહેન્દ્ર અઢી રજુ સહષારપાંચ રજજુએ અચુત
છ રજજુએ લોકાંતે સાત રજુ થાય છે (૧૯૧) ટીકાર્થ : પૂર્વમાં કહેલ લોક મધ્યથી સૌધર્મ, ઈશાન દેવલોક સુધીમાં દેઢ રજજુ પ્રમાણ સ્પર્શનીય ક્ષેત્ર થાય છે. એ પ્રમાણે સનત્કુમાર, મહેન્દ્ર સુધીમાં અઢી રજજુ, સહસ્ત્રાર સુધીમાં પાંચ રજજુ, આરણ અચુત સુધીમાં છ રજજુએ અને લોકાંત સુધીમાં સાત રાજ પ્રમાણે સ્પર્શનીય ક્ષેત્ર થાય છે. આગળની ગાથામાં ઊર્વ લોક પ્રદેશની હાનિવૃદ્ધિના પ્રસંગથી લોકોને સાત રજુએ કહ્યા હતા. અહીં મુખ્યપણે કહ્યા છે માટે પુનરુકતતા દેષની શંકા ન કરવી. (૧૯૧)