SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૨ માનદ્વાર કષાય દ્વાર કહ્યું. હવે જ્ઞાનદ્વાર કહે છે. आणि ओहिमण केवलं च नाणं तु होइ पंचविहं । उग्गह ईह अवाय धारणाऽऽभिणिबोहियं चउहा ॥ ६१ ॥ ગાથા : આભિનિષેાધિક જ્ઞાન, શ્રુતજ્ઞાન અવિધજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન એમ પાંચ પ્રકારે જ્ઞાન છે, તેમાં અવગ્રહ, ઇહા, અપાય અને ધારા એમ ચાર પ્રકારે આભિનિાધિક છે, (૬૧) ટીકાથઃ– જેના વડે વસ્તુ જણાય તે જ્ઞાન અથવા જાણકારી તે જ્ઞાન, સામાન્ય વિશેષરૂપ પદ્મામાં વિશેષરુપ બેધને ગ્રહણ કરનાર તે જ્ઞાન. તે જ્ઞાને શબ્દના એક દ્દેશથી સમસ્ત પદાર્થના બેધ થાય છે. જેમ ‘ભીમ ’ શબ્દથી ભીમસેન રૂપ સંપૂર્ણ શબ્દ ખેધ થાય છે. એ ન્યાયથી અહિં પણુ આભિનિાધિકજ્ઞાન, (મતિજ્ઞાન) શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મનઃપવજ્ઞાન, અને કેવલજ્ઞાન, એમ પાંચ પ્રકારે છે. ૧ આમિ-અભિમુલે સન્મુખ નીયિ નૈયર્ત્ય, નક્કી. ચૈન્ય પ્રદેશ સ્થિત સન્મુખ રહેલા પદાર્થીના નિયત ઇન્દ્રિયને આશ્રયી પાતપાતાના વિષયની અપેક્ષા પૂર્ણાંકના મેધ તે અભિનિષેધ તે આભિનિધને, સ્વાર્થિક તદ્ધિતના પ્રત્યય લાગવાથી આભિનિમાધિક જ્ઞાન થાય છે. અથવા જે પદાથ ને તે જાણે તે આલિનિાધ, કરિ પ્રયાગમાં થાય છે અથવા આત્માવડે જે સ ંવેદાય તે આિિનખાધ એમ કણિ પ્રયાગમાં થાય છે. અને તે આભિનિધ જ આિિનએધિક જ્ઞાન છે. ૨ વળ શ્રુત શબ્દો વડે ભી જાયેલા (ખેલાયેલા) અ་ગ્રહણ રૂપ જે ઉપલબ્ધ (જ્ઞાન) તે શ્રુતજ્ઞાન, અથવા સબળાય તે શ્રુત-શબ્દ, કારણમાં કાર્ય ના ઉપચાર કરવાથી, શબ્દ જ્ઞાનનું કારણ હોવાથી તેમાં જ્ઞાનના ઉપચાર કરાવે છે. આથી શબ્દ એ શ્રત કહેવાય છે. ૩ ઈંદ્રિય વગેરેની અપેક્ષા વગર આત્મા જે પદાર્થનુ જેનાવડે સાક્ષાત જ્ઞાન કરે છે; તે અવધિજ્ઞાન, અથવા અવિધ એટલે મર્યાદા. રૂપી દ્રવ્યાનુ મર્યાદા પૂર્વક જે જ્ઞાન વપાય (કાય) તે અવધિજ્ઞાન,
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy