SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ભવ્યદ્વાર मिच्छदिठ्ठि अभव्वा भवसिद्धीया य सवठाणेसु । सिद्धा नेव अभव्वा नवि भव्वा हुंति नायव्वा ॥७५॥ ગાથાર્થ અને એક મિથ્યાત્વ ગુણસ્થાનક છે. ભવ્યને સર્વ ગુણઠાણા છે, સિદ્ધો ભવ્ય પણ નથી અને અભવ્ય પણ નથી લેતા એમ જાણવું. (૭૫) ટીકાર્થ અમે હંમેશાં મિથ્યાષ્ટિ જ હૈય છે. તેમને સાસ્વાદન વગેરે ગુણ સ્થાનકે કોઈ પણ વખતે હોતા નથી. ભમાં તે ગુણઠાણની પ્રાપ્તી થાય છે. સર્વે ભવ્ય મિથ્યાષ્ટિથી લઈ અોગી ગુણસ્થાન સુધી થોદે ગુણસ્થાનકોમાં હોય છે. તીર્થકરે. વગેરે અનાદિકાળમાં પ્રથમ તે મિથ્યાષ્ટિરૂપે જ હોય છે સકલ કર્મથી ક્ષીણ એવા સિધ્ધ ભગવંતે એભવ્યું નથી કારણકે મેક્ષ પર્યાયને અનુભવતા હોવાથી, અને ભવ્ય પણ નથી કારણ કે મોક્ષ પર્યાયમાં રહેલા અહેવાથી ફરી મેક્ષ પર્યાયની પ્રાપ્તિ નથી. (૭૫) Brooooooo
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy