SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ-૧૨ ભગદ્વાર મુક્તિના પર્યોચરુપે જે થવાના છે તે ભવ્યા. જેમણે આજ સુધી નિર્વાણ પ્રાપ્ત કર્યું નથી પણ આગામિકાળે જરુર માક્ષને પ્રાપ્ત કરશે તે ભન્યા. તેનાથી વિપરિત તે અભવ્ય, આથીજ ભવ્યેને ભવસિધ્ધિકા પણ કહેવાય છે, સવ્વ એટલે ભાવિકાળમાં સિધ્ધિ છે જેમની તે ભવસિધ્ધિક, તેનાથી વિપરિત તે અભવસિધ્ધિક, આ ભવ્યોનું ભવ્યત્વ અનાદિ કાળથી સિધ્ધ શાશ્વત જ છે, નહી' કે સામગ્રી વગર ઉત્પન્ન થનારૂ કે જનારૂં છે, એવું નથી અશવ્યાનું અભવ્યત્વ પણ આ પ્રમાણે જ જાણવુ, આ ભવ્યત્વ અને અભવ્યત્વ વડે સમસ્ત સાંસારિક જીવરાશીનું ગ્રહણ કરાય છે તેમાં અભળ્યે શા છે એમ આગમામાં કહ્યું છે અને ભબ્યા સિધ્ધાથી પશુ અન ંતગુણા છે. એમ આગમમાં જ કહ્યું છે. પ્રશ્ન:- જો ભવ્યત્વ અને અભવ્યત્વને અનાદિ કાલથી સસિધ્ધ માના છે તે તે શુ પ્રત્યક્ષ પ્રમાણુ ગમ્ય છે કે અનુમાન પ્રમાણુ ગમ્ય છે? ઉત્તર:– કેવલી ભગવંતાને તે પ્રત્યક્ષ ગમ્ય છે, છદ્મસ્થાને અનુમાન ગમ્ય છે પ્રશ્ન :-અનુમાન લિંગથી (હેતુ) જણાય છે. અહિં તેનું કયુ લિંગ છે કે, જેના વડે વ્યવહારી (છદ્મસ્થા) ભવ્યત્વને જાણી શકે ? ઉત્તર :–જે સ*સારના વિપક્ષ રૂપ માક્ષને માને, તેની પ્રતિરૂપ અભિલાષાને સ્પૃહા પૂર્ણાંક ધારણ કરે ‘શું હું... ભવ્ય છું કે અલભ્ય છું' એવુ વિચારે. નો ભવ્ય હાઉં" તે તા સારુ, અભવ્ય ડાઉ' તા ધિક્કાર છે મને' એવા પ્રકારની વિચારણા કાઇક વખત પણ કરે તે ભવ્ય. આવા પ્રકારના ચિહ્નોથી ભવ્યાત્માએ જણાય છે જેને આવા પ્રકારની કોઈ વખત પણ વિચારણા ઉત્પન્ન થતી નથી, થઈ પણ નથી અને થશે પણ નહિ' તે અસત્ય કહેવાય છે એમ વૃધ્ધ પુરૂષ વ્યાખ્યા કરે છે આચારાંગ ટીકામાં પણ કહ્યું છે કે અમધ્યસ્થ ત્તિ મળ્વામળ્યા ડાયા અમાવા' વગેરે. અભવ્યાને ભવ્ય અભવ્યની શ ંકાના જ અભાવ છે. આ પ્રમાણે ભવ્યૂનુ' સ્વરૂપ સ ક્ષેપથી કહ્યું. હવે સૂત્રકાર પાતે જ ગુઠાણા રૂપ જીવસમાસેાને ભવ્યાભવ્યમાં ઘટાવે છે.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy