________________
પ્રકરણ-૧૦ મુ
દર્શનકાર चउरिदियाई छउमे चक्खु अचक्खु सव्व छउमत्थे ।
सम्मे य ओहिदंसी केवलदंसी सनामे य ॥६९॥ - ગાથાર્થ : ચક્ષુદર્શન, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય, મિયાદષ્ટિથી લઈ છદમસ્થ સ્વરૂપ
ક્ષીણમેહ ગુણઠાણામાં હેય છે. એકેન્દ્રિય વગેરે સર્વને અને છેદમસ્થ સ્વરુપ ૧ થી ૧૨ ગુણઠાણ સુધી અચક્ષુદર્શન હોય છે. અવધિદર્શન અવિરત સમ્યકત્વ ગુણઠાણાથી ક્ષીણમેહ ગુણઠાણ સુધી હોય છે. અને
કેવલદશન પિતાના નામ સમાન સગી અગી ગુણઠાણે હોય છે. (૬૯) " ટીકાથ: ચક્ષુ, અચકું, અવધિ, કેવલદર્શન રૂપ ચાર પ્રકારે દર્શન છે. આ ચારે દર્શન અતિપ્રસિદ્ધ હેવાથી ગ્રંથકારે એનું સ્વરૂપ બતાવ્યું નથી. આથી અમે જ શિષ્ય પર અનુગ્રહ માટે કરી કઈક સ્વરૂપ બતાવીએ છીએ, જેના વડે જેવાય તે દર્શન અથવા દષ્ટિ. સામાન્ય વિશેષ રૂપ પદાર્થમાં જે સામાન્યધર્મના ગ્રહણરૂપ જે બેધ તે દર્શન : જેમ વન, સેના, ગ્રામ, નગર વગેરે.
૧ ચક્ષુ વડે વસ્તુને સામાન્ય અંશના ગ્રહણરૂપ જે દર્શન તે ચક્ષુદર્શન.
૨ અચક્ષુવડે એટલે આંખ સિવાય ચાર ઈન્દ્રિય વડે વસ્તુના સામાન્ય અંશ ગ્રહણ રૂપ જે દર્શન તે અચક્ષુદર્શન.
૩ ચક્ષુ વગેરે ઈદ્રિના સમુદાયની અપેક્ષા વગર અવધિ વડે પદાર્થને સામાન્ય અંશ ગ્રહણ રૂપ જે બેધ તે અવધિદર્શન અથવા પી દ્રવ્યના ગ્રહણની મર્યાદા રૂપ જે અવધિ તેના વડે જે દર્શન તે અવધિદર્શન,
૪ પૂર્વમાં જેનું સ્વરૂપ કહ્યું છે તે કેવલવડે જે દર્શન તે કેવલદર્શન-દર્શન ચતુષ્કનું સ્વરૂપ કહ્યું. હવે તેમાં ગુણઠાણારુપ જીવસમાસને વિચાર કરાય છે. તે જીવ સમાસોની વિચારણું ગ્રંથકાર પોતે જ આ ચાલુ ગાથા વડે કરે છે. આથી તે જ ગાથાની વ્યાખ્યા
કરે છે.
જે પંચેનિદ્રય વગેરેની પહેલા ચઉરિંદ્રિય છે તે ચૌરિદ્વિચ આદિ કહેવાય. ચૌરિંદ્રિય આદિ મિથ્યાદ્રષ્ટિથી લઈ ક્ષીણ કષાય છદમસ્થ સુધી ચક્ષુદર્શન મળે છે. એટલે મિથ્યાદ્રષ્ટિથી ક્ષીણમેહ રૂપ બારમા ગુણઠાણ સુધી ચક્ષુદર્શન હેય છે. કેમકે અહિં મિથ્યાદૃષ્ટિનું “ચૌશિંકિય વગેરે વિશેષણ” ચતુદર્શનને સદ્ભાવ ચીરિન્દ્રિયથી હોય છે. તે પહેલા એક, બે, ત્રણ ઈદ્રિયવાળાને ચક્ષુદર્શનને અભાવ હોય છે –