SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ચાર ગતિનું સ્વરુપ ફરક છે. તે બીજા ઘણું સ્થાનમાં કહેવાયું હોવાથી અહીં કહ્યું નથી. અંતર દ્વીપનું સ્વરૂપ બીજા સ્થાને થોડું જ કહ્યું હોવાથી અહીં વિસ્તારથી કહ્યું છે. આ કર્મભૂમિજ વગેરે મનુષ્યના બીજા ભેદ પડે છે. તે બતાવે છે. સંમૂચ્છિમ એટલે ગર્ભની અપેક્ષા વગર ઉલટી, પત્ત વગેરેમાં સ્વાભાવિક જ છની ઉત્પત્તિ થાય, તે સંમૂર્છાિમ કહેવાય. સમૂચ્છથી ઉત્પન્ન થયેલા તે સંભૂમિ કહેવાય. આ સંમૂર્છાિમ મનુષ્ય, અઢી દ્વીપ અને બે સમુદ્રરૂપ મનુષ્ય ક્ષેત્રમાં ગર્ભજ મનુષ્યના જ વિષ્ટા વગેરેમાં ઉત્પન્ન થાય છે. બીજી જગ્યાએ નહીં. પ્રજ્ઞાપના સૂત્રમાં કહ્યું છે કે – ___कहि ण भतो समुच्छिममणुस्सा समुच्छति ? गोयमा ? अतामणुस्सखेरो पणयालीसाए जायणसयसहस्सेसु अढाइजेसु दिवसमुद्देसु, पन्नरससुकम्मभूमीसु, तीसाए अकम्म भूमीसु छप्पण्णाएंअंतरीदीवेसु, गब्भवतिय मणुस्साणंचेव उच्चारेसु वा पासवणेसु वा खेलेसु वा सिंघाणेसु वा वंतेसु वा पित्तेसु वा पूएसु वा सेाणिएसु वा सुक्केसु वा सुक्कपोग्गलपरिसाडेसु वा थीपुरिसस'जोएसु बा, नगरनिध्धमणेसु वा सव्वेसु चेव असुइएसु ठाणेसु संमुच्छिम मणुसा संमुच्छति, अंगुलस्स, असंखेज्ज इ भागमित्ताए ओगाहणाए असण्णी मिच्छदिट्री सव्वाहि पज्जत्तीहि अप्पज्जत्तगा अतोमुहुताउया चेव कालं करें ति सेत्त संमुच्छिम मणुस्सा ।' પ્ર. :-- હે ભગવંત ! સંમુમિ મનુષ્ય ક્યાં આગળ ઉત્પન્ન થાય છે? ઉ. – હે ગૌતમ ? સંમુશ્કેિમ મનુષ્ય ૪૫ લાખ જન વિસ્તારવાળા અઢી દ્વીપ અને - બે સમુદ્ર પ્રમાણ મનુષ્ય ક્ષેત્રમાં પંદર કર્મભૂમિએ, ત્રીસ અકર્મભૂમિઓ અને છપ્પન અંતરદ્વીપમાં ગર્ભજ મનુષ્યની વિષ્ટામાં, પેશાબમાં, કફ-લીટમાં, ઉલટીમાં, પિત્તમાં, પરુમાં, લેડીમાં, વીર્યમાં, ખરી પડેલા વીર્યના પુદ્ગલોમાં, સ્ત્રાપુરૂષોના સંગમાં નગરની ખાળમાં, તથા સર્વ પ્રકારના અશુચિસ્થાનમાં સંમુર્છાિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તેઓ અંગુલના અસંખ્યાતમા ભાગની અવગાહનાવાળા, અસંજ્ઞી મિથ્યાદષ્ટિ, સર્વ પર્યાપ્તિએ વડે અપર્યાપ્તા, અંતમુહુર્તનું આયુષ્ય પૂર્ણ કરી કાળ કરે. યુગલિન દેહમાન આયુષ્ય વગેરેને કઠો સ્થાન દેહમાન આયુષ્ય આહારદિન આહારપ્રમાણ પાંસળીઓ (પૃષ્ઠ કરંડક ૫૬-અંતર ૮૦૦ પલ્યોપમને ચોથભક્ત આમળા ૭૯ દિવસ દ્વીપ ધનુષ અસંખ્યભાગ એકાંતરે પ્રમાણ હિમવંત 1 1 ગાઉ ૧-૫લ્યોપમ હિરણ્યવંત હરિવર્ષ 1 ૨ ગાઉ ર–પ૯પમ બે દિવસ બોર ૬૪ દિવસ ૨મ્યક | પછી પ્રમાણ દેવકર ૧ ૩ ગાઉ ક૫૯પમ ત્રણ દિવસ તુવરના ૪૯ દિવસ ઉત્તરકુર) પછી દાણ પ્રમાણ અપત્ય ૧૨૮ ૨૫s
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy