SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ કાળપ્રમાણ ૧૫૫ ગાથાથ : આ ક્ષેત્ર સાગરોપમ વડે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, અને સ. કાયનું પ્રમાણ જાણી શકાય છે. (૧૩૩) ટીકા : આ સૂક્ષ્મ ક્ષેત્ર સાગરોપમ અને ઉપલક્ષણથી સૂક્ષ્મ ક્ષેત્રપલ્યુપમ રૂપ પ્રમાણુ વર્ડ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાયુકાય, વનસ્પતિકાય અને ત્રસકાયના જીવાની સંખ્યા એટલે પરિમાણુ કહેવાય છે અને એ પ્રમાણુ કંઇક મહી' કહેશે અને કંઇક ષ્ટિવાદ ગમ્ય છે. (૧૩૩) આ પ્રમાણે ઉપચાર, બધ્ધા અને ક્ષેત્ર ગણે. પ્રકારના પચેપમાં કહ્યા અને તે કહે છતે ઉધ્ધાર પડ્યેાપમના નિરૂપણુ વખતે કહેલ સર્વ પ્રકારના સર્વાંધા સુધીના કાવિભાગ પણ કહેવાય અને તે કહેવાથી ભાવાય સહિત અનેક પ્રકારના કાળ વિભાગની પણ વ્યાખ્યા થઈ તેની વ્યાખ્યા કરવાથી પ્રમાણદ્વારના ત્રીજા ભેદ રૂપ કાળ પ્રમાણુ પણ પૂર્ણ થયુ.. ==
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy