________________
અપમહત્વદ્વાર
ઉસ્ડ
સહુથી ઘેાડા જીવે તિર્થ્યલેકમાં, તેનાથી ઉધ્વલેાકમાં તે અસંખ્યગુણા કેમકે ક્ષેત્ર સંખ્યાતગણુ હોવાથી અસ યગુણા છે.
અધેલાકમાં તે તેનાથી ક્ષેત્રવિશેષાધિક હોવાના કારણે વિશેષાધિક. આમ ઉર્ધ્વ, અધ અને તિńલાક આશ્રી અલ્પહુત્વ કહ્યું, વધુ વિસ્તારથી સયું. વિસ્તારથી એ તે પ્રજ્ઞાપના સૂત્રનું ત્રીજું પદ જોઈ લેવુ. (૨૮૧)
આ પ્રમાણે જીવવિષયક અલ્પઋતુત્વ કહ્યુ હવે અજીવ વિષયક અલ્પબહુત્વ કહે છે. धम्माम्मागासा तिनिवि दव्या भवे थोवा | तत्तो अनंतगुणिया पोग्गल दव्वा तओ समया ॥ २८२ ॥
ગાથા' : દ્રવ્યરુપે ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય આકાશાસ્તિકાય, એ ત્રણે અલ્પ છે તેમનાથી પુદ્ગલા 'ન્યા અન’તગુણા અને તેનાથી સમયેા અનંતગણા છે, (૮૨)
દ્રવ્ય,
ટીકા : દ્રવ્યા એટલે દ્રવ્યરૂપ જે અં, તેના જે ભાવ તે દ્રવ્યા તા, દ્રા રૂપે એટલે દ્રષ્ટપણે વિચારતા ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય રૂપ ત્રણે પદાર્થો દરેક એક એક હાવાથી પાતાના સ્થાને તુલ્ય અને પછીના દ્રવ્યાની અપેક્ષાએ ઘેાડા છે તે ત્રણ દ્રવ્યોથી અન તગુણા પુદ્ગલ દ્રવ્યા છે. તે પરમાણુ હ્રયણુક, યશુક વગેરેથી અનંતાણુક સુધીના હાય છે. તેમનાથી પણ નિવિભાજ્યકાળના અંશરૂપ સમા અનતગુણા છે. તે જ પુદ્ગલદ્રવ્યમાં એકેક પરમાણુ વગેરે દ્રવ્યવડે અન્યાય ક્ષેત્ર, કાળ, ભાવના સંચાગાથી અનંતા સમયે. ભૂતકાળમાં ભાળવાચા હોય છે અને એ પ્રમાણે જ ખીજા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવના સબધેથી અનંતા સમયે ભવિષ્યમાં અનુભવશે માટે પુદ્દગલદ્રબ્યાથી સમયાનુ' અન‘તગુણપણું ચૈાગ્ય છે. એમ ન કહેવુ કે ભૂતકાળના સમયે નાશ પામવાથી અને ભવિષ્યના ઉત્પન્ન થવાથી પદાથ રૂપે તે સમયે છે જ નહી, ફક્ત વમાન એકજ સમય રહે છે. નિરન્વય (પરંપરા વગર) નાશને એકાંતે અભાવ અને ઉત્પાદના બીજા સ્થાને અલગ નિરાકરણ હોવાથી. (૨૮૨)
હવે ધર્માસ્તિકાય વગેરે અજીવાનુ જ પ્રદેશવરૂપે અલ્પમહુત્વ કહે છે.
धमाधम सोहितो जीवा तओ अनंतगुणा । પોજી સમયા થૈવિય પણબો તે તાળા ॥૨૮॥
ગાથાર્થ : ધર્માસ્તિકાયતા પ્રદેશાથી જીવપ્રદેશ અને દ્રવ્યાથી અનતગુણા છે તેમનાથી સમયેા અનંતગુણા અને તેનાથી પણ લેાકાકાશના પ્રદેશા અન`તગણા છે.(૨૮૩)