________________
કાશસ્થિતિ કાળ
૨૪૯ ઉ. : સાચી વાત છે પરંતુ પૂર્વમાં બે વ્યાખ્યા કરાઈ હતી. તેમાં પહેલી વ્યાખ્યા પર્યાપ્ત
વિશેષણ રૂપ પક્ષમાં પર્યાપ્ત વિશેષણવાળા પંચંદ્રિયની કાયસ્થિતિ કહીં છે. અહીં તે વિશેષણ વગરનાની કાયસ્થિતિ કહેવાઈ આ તફાવત છે. પહેલી વિશેષણ વગરની વ્યાખ્યાનો પક્ષ અમને અમાન્યની જેમ જણાય છે. બીજા આચાર્યો પર્યાપ્ત પંચૅટ્રિયેની સાધિક હજાર સાગરેપમની કાયસ્થિતિ છે એમ અહીં વ્યાખ્યા કરે છે. તે અગ્ય છે, કારણ કે સિદ્ધાંતમાં સાધિક સાગરોપમ શત પૃથવ પ્રમાણવાળી જ કાયસ્થિતિનું તેમને માટે પ્રતિપાદન કર્યું છે. પુનરૂક્તતા વગેરે દેષને સંભવ હવાથી ફરી કહેતા નથી. ત્રની કાયસ્થિતિ બમણા હજાર સાગરોપમ સાધિક કાયસ્થિતિ જાણવી. બમણા એટલે સંખ્યાતા વર્ષાધિક બે હજાર સાગરોપમ જાણવી. કહ્યું છે કે, “હે ભગવંત! ત્રસકાય ત્રસકાયમાં કાળથી કેટલે વખત હોય? હે ગૌતમ! જઘન્યથી અંતમું હતું, ઉત્કૃષ્ટથી બે હજાર સાગરોપમ અધિક સંખ્યાના વર્ષોમાં આ પ્રમાણે ઉત્કૃષ્ટ કાયસ્થિતિ કહી.
છે. હવે જઘન્ય કાયસ્થિતિ કહે છે, ઉત્કૃષ્ટ કાયસ્થિતિના પક્ષથી જે બાકી રહેલ કાયસ્થિતિને વિભાગ પક્ષ, તે અહીં જઘન્ય કાયસ્થિતિ રૂપ જાણવી. જઘન્ય અને ઉત્કૃષ્ટની વચ્ચે તે બનેના અંતર રૂપ રહેલ ભાગ તે મધ્યમ છે તે સુખપૂર્વક જાણી શકાય છે. તે જઘન્ય કાયસ્થિતિ રૂપ વિભાગ મુહર્તની અંદરને દરેક ઠેકાણે જાણ. જે જે માં ઉત્કૃષ્ટ કાયસ્થિતિ આગળ હી છે તે સર્વ સ્થાનમાં જઘન્ય અંતર્મુહુર્ત પ્રમાણુ કાયસ્થિતિ જાણવી. - આ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભેદ પૂર્વક એકેક જીવને કાયસ્થિતિ કાળ કહ્યો. જુદા જુદા છવાશ્રયી કાયસ્થિતિ કાળની પ્રતિજ્ઞા તે પહેલા પણ કરી નથી કારણકે જુદા જુદા છ હંમેશા ઉપસ્થિત હોય છે. માટે તેના વિચારને અહીં અસંભવ છે.
હવે ગુણ વિભાગ કાળની વિવક્ષા કહે છે. (કરે છે)