________________
૨૭૨
છવાસમાસ
ટીકાથ : જે એકઠું કરે તે કાય એટલે શરીર, તે શરીર સંબંધી જ ફક્ત એકજ ગ્ય જેને હેય તે કાયયેગી તેને જઘન્યથી અંતર્મુહૂર્તને અવસ્થિતિકાળ ઉત્કૃષ્ટથી તે આગળ “ ગોઝોડા ગાથામાં કહ્યો છે. જઘન્ય કાળની વિચારણા પણ એજ ગાથાની વૃત્તિમાં આગળ કરી છે માટે અહિં કરતા નથી.
નર એ શબ્દ વડે ભાવપ્રધાનને નિર્દેશ કરતે હોવાથી અહિં નરત્વ સમજવું તે નરત્વ અહિં પુરુષવેદ કે મનુષ્યપણું જાણવું તેમાં પુરુષવેદને જઘન્યથી અંતર્મુહૂતને સ્થિતિકાળ છે એ આગળ જેવી રાત્ત વગેરે ગાથાની ટીકામાં વિચાર્યું છે. મનુષ્યપણું તે જઘન્યથી અંતર્મુહૂર્ત થાય છે તે પ્રસિદ્ધ છે.
મનુષ્યનું જઘન્ય આયુષ્ય અંતમુહૂર્ત છે એ પૂર્વમાં અહીં આગળજ પ્રતિપાદન કર્યું છે એને ઉત્કૃષ્ટ કાળ પણ પહેલા કહ્યો છે. સામાન્યથી જેને જ્ઞાન હેય તે જ્ઞાની તે . જઘન્યથી અંતમું હૃર્તા અને ઉત્કૃષ્ટથી અપર્યાવસિત એટલે અનંતકાળ છે તે આ પ્રમાણે કોઈ મિથ્યાદ્રષ્ટિ સમ્યક્ત્વ પ્રાપ્ત થયા પછી જ્ઞાની થાય છે. તે જ્ઞાનીપણે અંતર્મુહુર્ત રહી કરી મિથ્યાત્વને ત્યારે પામે તે અજ્ઞાની થાય છે. એ પ્રમાણે જઘન્યથી જ્ઞાનીને અંતમુહર્તને અવસ્થિતિકાળ હોય છે. ઉત્કૃષ્ટપણે કેવળજ્ઞાનને આશ્રયી જ્ઞાનીને અપર્ય વંસિત રૂપ અનંતકાળ તે સુખરૂપે જાણી શકાય છે મિથ્યાત્વ તે જઘન્યથી અંતમુહૂર્ત કાળ હોય છે તે સમક્તિને સમકિતથી પડ્યા પછી મિથ્યાત્વે જઈ ત્યાં અંતમુહૂર્ત કાળ રહી ફરી સમ્યક્ત્વને પામે તેને જઘન્ય કાળ હોય છે. તે આગળ જ નિષ્ઠતમ ર પા”િ ગાથાની વૃત્તિમાં ઉત્કૃષ્ટકાળની વિચારણા વખતે વિચારેલ છે આ મિશ્ર એટલે સમ્યગ મિથ્યાદ્રિષ્ટિને કાળ જઘન્યથી અંતમુહૂર્તને છે આ મિશ્રદ્રષ્ટિને જઘન્ય અને ઉત્કૃષ્ટ કાળ નાણાયાનીથી” આ ગાથામાં સૂત્રકારે પહેલા જ કહ્યો છે. છતાં પણ અહિં ફરીથી જઘન્યથી અંતમુહુર્ત કાળવાળા ગુણોને પ્રસંગ હેવાથી કહ્યું છે. ચઉરિંદ્રિય, પચંદ્રિયને ચક્ષુદ્વારા ઉત્પન્ન થયેલ સામાન્ય ઉપયોગ રૂપચક્ષુદર્શન તે પણ જઘન્યથી અંતમુહૂર્ત જ હોય છે. ઉત્કૃષ્ટથી પણ એને કાળ વિશ્રામ ગાથામાં કહ્યા છે પચંદ્રિય, સંજ્ઞા ગર્ભજ જીવ તે પણ સંજ્ઞી પણે જઘન્યથી અંતમુહર્ત કાળ સુધી હોય છે. ઉકૃષ્ટથી અવસ્થિતકાળ જુરિસર જિmત્ત ગાથામાં કહ્યો છે જે આહાર કરે તે આહારકજીવ તે પણ નિરંતર આહારી રૂપે જઘન્યથી અંતમુહુર્ત કાળ સુધી હોય છે. પ્ર. : “અમારે એ ગાથામાં જે ઉત્કૃષ્ટ આહારીપણાની સ્થિતિકાળના વિવરણના ન પ્રસંગે ત્રણ સમય ન્યૂન ક્ષુલ્લક ભવ ગ્રહણ રૂપ આહારકને જઘન્યકાળ કહ્યો છે.
અહીં અંતમુહને કાળ કહ્યો તે બે કાળમાં વિરોધ ન આવે. ઉ. એ પ્રમાણે નથી કેમકે તમને અભિપ્રાયની ખબર નથી કારણકે અહીં જે આહારી' પણ જઘન્યસ્થિતિ કાળ રૂપે જે અંતમુહૂર્ત કહીએ છીએ તે અંતર્મુહુર્ત
*
*