SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ કાયદ્વાર सीओसिणजोणीया सव्वे देवा य गन्भवता । उसिणा तेउका दुह नरए तिविह सेसाणं ॥ ४७॥ ૪૫ ગાથાર્થ : સર્વ પ્રકારનાં દેવા તથા ગર્ભજ તિર્યંચા અને મનુષ્યા શિતાષ્ણ ચાનિવાળા હાય છે. અગ્નિકાય જીવેા યાનિવાળા છે, નાકા શીત તથા ઉયેાનિવાળા છે. બાકી રહેલ જીવા ત્રણે પ્રકારની ચેાનિવાળા છે. (૪૭) ટીકા : સર્વ પ્રકારના ભવનવાસી વગેરે ઢુવા તથા ગજ પાંચે દ્રિય તિય ચા અને મનુષ્યે સર્વ ઉપપત ક્ષેત્રને આશ્રયી એકાંત શીત કે એકાંત ઉષ્ણુસ્પર્શીવાળું સ્થાન ન હેાવાથી મિશ્ર એટલે શિતષ્ણુ સ્થાનમાં ઉત્પન્ન થાય છે. માટે તેએની ચાનિ શિતાબ્ડ ચેનિ કહેવાય છે. અગ્નિ કાર્યોની ઉષ્ણુજ ચેાનિ હોય છે કેમકે ઉષ્ણુ સ્પર્શ થી પણિત ક્ષેત્રમાં તેઓ ઉત્પન્ન થાય છે. કેટલાક નારકા શીત ચેાનિવાળા અને કેટલાક ઉષ્ણુ ચેાનિવાળા એમ બે પ્રકારની ચેાનિવાળા છે. આ વિષયમાં આ પ્રમાણેના અભિપ્રાય જાણવા :- પ્રથમ ત્રણ નરકેામાં રહેલ એકાંતે ખેરના લાકડાના અગારાથી પણ અનત ગુણુ ઉષ્ણ વેદનાના ત્યાં સદ્ભાવ હાવાથી નારકો ઉષ્ણ વેદના ભાગવે છે. ચેાથી નરકમાં રહેલ ઘણાં નારકે ઉષ્ણુવેદના જ ભાગવે છે. કારણકે ઘણા પ્રતામાં ઉષ્ણવેદનાના સંભવ હોવાથી અને થાડાજ નારકે ત્યાં થોડા પ્રતરામાં શીત વેદના ભાગવે છે. કેમકે ત્યાં આગળ શિયાળામાં પડતા બરફથી પણ અધિક ડૅંડક ના સભવ છે. પાંચમી નરકમાં પણ એ પ્રમાણે જ જાણવુ પરંતુ શીતપ યુક્ત સ્થાને ઘણા હોવાથી શીત વેદના ભોગવનાર ઘણા છે અને ઉષ્ણુપ યુક્ત સ્થાના ઘેાડા હાવાથી ઉષ્ણુસ્પ ભાગવનારા ઘેાડા છે. એ પ્રમાણે ચાર્થી નરકથી ઉલ્ટી રીતે પાંચમી નરકમાં સમજવું. છઠ્ઠી અને સાતમી નરકમાં નારકો એકાંતે શીત વેદનાજ ભાગવે છે કારણકે ત્યાં ઉપર કહેલ શીત વેદનાથી તીવતર શીતવેદના હાય છે. આ પ્રમાણે વેદના ભગવનારા નારકા જે રહેલ છે તેમાં જે ઉષ્ણુ વેદના ભગત્રનારા નારા સર્વ શીત ચેાનિવળા છે જેથી તે નારકોને ખૂબજ ભયંકર પીડા થાય છે માટે જ જે ચેાનિ હેાય એનાથી વેદનાની વિપરીતતા ત્યાં આગળ છે. એ પ્રમાણે ન હોય અને શીતયુનિ અને શીતવેદના તથા ઉષ્ણુ સ્પર્શવાળા સ્થાનમાં ઉત્પન્ન થનાર ઉષ્ણુ યાનિ શિતષ્ણુ સ્પ વાળા સ્થાનમાં ઉત્પન્ન થનાર શતાબ્ઝયાનિ અને ઉષ્ણ વેદના એ પ્રમાણે હોય તો ત્યાં વેદનાની પ્રચુરતા રહે નહીં. માટે પહેલી ત્રણ પૃથ્વીમાં તથા ચેાથી નરકમાં ઘણાં સ્થાને અને પાંચમી નરકના થોડા સ્થાનામાં શીતયેાનિવાળા જીવા હોય છે, ચેાથી પૃથ્વીમાં ઘેાડા સ્થાને અને પાંચમી નરકમાં ઘણા સ્થાને તથા છઠ્ઠી સાતમો 'પૃથ્વીમાં ઉષ્ણુચેાનિવાળા જીવા હોય છે એમ નક્કી થાય છે. વધુ વિસ્તારની ઇચ્છાવાળાએ પ્રજ્ઞાપના સુત્ર જોઈ લેવું.
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy