SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ જીવસમાસ ત્યારે એક સમયને મનેટેગ થાય છે એ પ્રમાણે વચનગ પણ જઘન્યથી એક સમયને હોય છે. કેઈક બેઈદ્રિય વગેરે જીવ ભાષા પર્યાપ્તિએ પર્યાપ્ત થઈ એક સમય જીવીને પછી મરણ પામે તે તેને એક સમયને વચનગ થાય છે. આ કેઈક ઔદારિક શરીરી વક્રિય કરીને કાર્ય પૂર્ણ થયા પછી વક્રિયને છોડી ફરી દારિકને પ્રાપ્ત કરી એક સમય આવીને મૃત્યુ પામે કે કામણગી થાય કે વેક્રિયગી થાય છે. આ વિવક્ષાથી ઔદારિક કાગને જઘન્યથી એક સમયની સ્થિતિ થાય છે. વૈક્રિય લબ્ધિ વગરના પૃથ્વીકાય વગેરેને ઔદારિક કાગ જઘન્યથી પણ અંતમુહર્તને જ કાળ જાણ. ઔદારીક શરીર વાયુકાય વગેરેએ વૈક્રિીને આરંભ કર્યો, આરંભ કર્યા પછી એક સમય જીવીને મૃત્યુ પામે કે બીજા કેઈ યેગને પામે આ રીતે પણ વૈક્રિય કાયયેગ પણ જઘન્યથી એક સમય હોય છે. ચૌદ પૂર્વધર આહારક શરીરને પુદ્ગલેને એક સમય ગ્રહણ કરીને મૃત્યુ પામે. આ રીતે આહારક કાયયોગને જઘન્યથી એક સમય છે. એમ કેટલાક આચાર્યો વ્યાખ્યા કરે છે. પરંતુ આ મત આગમ માન્ય નથી લાગતું કેમકે આગમમાં તે આહારક શરીરને જઘન્યથી તથા ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્તને સ્થિતિકાળ જણાવ્યું છે. તેથી આહારક શરીર કરેલ ચૌદ પૂર્વધર કાર્યસિદ્ધિના નજીકના કાળમાં મનગ કે વચનગ પૂર્ણ કરીને ફરીથી એક સમય આહારક કાયયેગને અનુભવી ઔદારિક શરીરને સ્વીકારે છે. એ પ્રમાણે કોઈપણ વિવેક્ષા વડે જે જઘન્યથી આ એક સમયની સ્થિતિ આહારક કાયયેગને થાય છે. વધુ વિસ્તારથી સર્યું. જ્યારે વિગ્રહગતિમાં જીવ એક સમય અનાહારી થાય છે. ત્યારે કામણ કાયયોગને જઘન્યથી એક સમય જાણે. 7 નઃ અનઃ પુરૂષને દૂર કરવાના આશયથી અહીં નપુંસક જાણ. તેથી નપુસક અને સ્ત્રી એટલે અનરચી. કારણ એટલે નપુંસકદ અને સ્ત્રી વેદ તે બન્નેને જઘન્યથી એક સમયને સ્થિતિકાળ છે. એ જઘન્ય સ્થિતિ વીઘાWITTઝ ગાથાની ટીકામાં વિચારાય છે. સંયમ એટલે સામાન્યથી ચારિત્ર રૂપે અહીં સમજવું. તે ચારિત્રના ભેરે સામાયિક, છેદેપસ્થાનીય, પરિહારવિશુદ્ધિ, સૂફમસં૫રાય, અને યથાખ્યાતા રૂપે પાંચ છે એ પાંચ ભેદો જઘન્યથી એક સમયની સ્થિતિવાળા છે, એની પણ ભાવના “આદિકરિનામા સારા’ ગાથાના વિવરણમાં બતાવી છે. વિર્ભાગજ્ઞાન પણ જઘન્ય એક સમયની સ્થિતિવાળું છે તે વિજરત મવદિત ગાથાની ટીકામાં જે પ્રમાણે છે તે બતાવ્યું છે. સાસ્વાદન સમ્યફ પણ જઘન્યથી એક સમય છે. તે સૂત્રકારે જ રથોનનવીર ગાથામાં આગળ કહ્યું છે. ફક્ત સમય સ્થિતિવાળા ગુણોને સંગ્રહના હિસાબે
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy