________________
કાયદ્વાર ...
• ધ્રુવા વગેરેની શરીર સ ંખ્યા કહે છે.
वेव्विय तेयए कम्मएय सुरनारयाय तिसरीरा । सेसेगिदिय वियला ओरालिय तेय कम्मईगा || ५४ ||
પદ્મ
ગાથાર્થ : ઢવા અને નારકોને નૈષ્ક્રિય, તેજસ અને કાÖણ એમ ત્રણ શરીર છે. બાકીના એકેન્દ્રિયા અને વિકલેન્ડ્રિયાને ઔદારિક, તેજસ અને કામણ એમ ત્રણ શરીર છે. (૫૪)
ટીકા દેવા અને નારકો ત્રણ શરીરવાળા હોય છે. કયાં ત્રણ શરીર હોય છે ? નૈષ્ક્રિય, વૈજસ, કામ ણુ એમ ત્રણુ શરીર વાળા છે. ઔદારિક શરીર તિર્યંચ અને મનુષ્યેામાં જ હાવાથી દેવનારકોને હોતુ નથી, આહારક પણ હોતું નથી, કારણકે તે મનુષ્યમાં ચૌદપૂવ ધર મુનિભગવંતાને જ હોય છે.
ખાકી રહેલ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વનસ્પતિકાય રૂપ એકેન્દ્રિય અને સૌંપૂર્ણ ઇંદ્રિય અને મનવડે વિકલ એવા એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચૌરેંદ્રિય અને અસ ની પચેન્દ્રિય સ્વરૂપ વિકલેદ્નયા ઔદારિક તૈજસ અને કાણુ એમ ત્રણ શરીરવાળા જ છે. ભવપ્રત્યયિક વૈક્રિય હોતુ' નથી. તે વૈક્રિય દેવનારકામાં જ હોય છે, લબ્ધિના અભાવ હોવાથી. ઉત્તર વૈક્રિય પણ એકેદ્રિયાદિને હાતું નથી. આહારકના અભાવનું કારણ કહ્યુ છે તે જ સમજવું. આ પ્રમાણે પ્રસંગાનુસાર કાયદ્વાર ઉપર કહ્યુ,