________________
વિભાગ ર–પ્રમાણુઢાર - ... પ્રકરણ-૧
દ્રવ્ય પ્રમાણુ - હવે રજા વાયા ગાથામાં કહેલ કમ મુજબ દ્રવ્ય પ્રમાણ નામે બીજું કાર કહેવાની ઈચ્છાવાળા ગ્રંથકાર કહે છે.
दव्वे खेत्ते काले भावे य चऊन्विहं पमाणं तु । .. दव्व पएस विभागं पएसभेगाइ य मणंतं ॥७॥ ગાથાથ - દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ ચાર પ્રકારે પ્રમાણે છે. તેમા દ્રવ્યપ્રમાણ
પ્રદેશ પ્રમાણ અને વિભાગ પ્રમાણ એમ બે પ્રકારે છે. પ્રદેશ પ્રમાણુ એક
વગેરેથી લઈ અનંત સુધીનું જાણવું (૮૭) ટીકાર્થ –જેના વડે અનાજ વગેરે મપાય તે અસતિ, પ્રસૃતિ (એક જાતના મા૫) વગેરે પ્રમાણ છે. અથવા આ પદાર્થનું આવું આવું સ્વરૂપ છે એ પ્રમાણે નક્કી સ્વરૂપ વડે દરેક પદાર્થને જેના વડે જાણી શકાય તે પ્રમાણ કે અનાજ વગેરેનું માપ કે સ્વરૂપની જાણકારી તે પ્રમાણ છે. અહિં અસતિ, પ્રકૃતિ વગેરે માપવામાં કારણરૂપ હોવાથી પ્રમાણે છે તે પ્રમાણ દ્રવ્ય વગેરે, પ્રમેય એટલે જાણવા (માપવા) એગ્ય પદાર્થના કારણે ચાર પ્રકારે છે. ગાથામાં તુ પુનઃ અર્થમાં છે. સૂત્ર ફક્ત સૂચન કરતું હોવાથી શ્વ પદ વડે દ્રવ્ય વિષયક પ્રમાણે તે દ્રવ્યપ્રમાણુ ક્ષેત્ર વિષયક પ્રમાણ તે ક્ષેત્રપ્રમાણે એ પ્રમાણે કાળપ્રમાણુ તથા ભાવ પ્રમાણ જાણવું
તેમાં દ્રવ્ય પ્રમાણે પ્રદેશ નિષ્પન્ન અને વિભાગ નિષ્પન એમ બે પ્રકારે છે. પ્રદેશ એટલે અત્યંત નિર્વિભાગ અંશરહિત દેશ તે પ્રદેશ કહેવાય છે એટલે પરમાણુ જાણવું
તે પ્રદેશ વડે બનેલા દ્રવ્ય અનેક પ્રકારના છે. તે એક પરમાણુથી લઈ અનંત પ્રદેશ વડે બનેલ કંધ સુધીના દરેક ધ દ્રવ્યપ્રમાણુ કહેવાય છે. તેમાં પરમાણુ એકપ્રદેશરૂપ દ્રવ્ય પ્રમાણુ કહેવાય છે, તેમાં બે પરમાણુઓને સ્કંધ બે પ્રદેશને બનેલ દ્રવ્યપ્રમાણુ, ત્રણ અણુઓને કંધ ત્રણપ્રદેશ નિપન્ન દ્રવ્યપ્રમાણ છે, એમ અનંતાઅણુને સ્કંધ અનંતપ્રદેશ સંપન દ્રવ્ય પ્રમાણુ કહેવાય છે. પ્રશ્ન-પરમાણુથી અનંતપ્રદેશના સ્કંધ સુધી દ્રવ્ય જ કહેવાય. તેને પ્રમેયપણુ વડે પ્રમાણતા
સાથે શી રીતે જોડે છે? ઉત્તર-એમ ન જાણવું, દ્રવ્યાદિ પ્રમેય પણ પ્રમાણરૂપે રૂઢ છે. જેમ પ્રસ્થક વગેરે માપથી