________________
ચાર ગતિનું સ્વરુપ . किंनर किंपुरिस महोरगाय गंधव्व रक्खसा जक्खा ।
भूया य पिसायाविय अविहा वाणमंतरिया ॥१८॥ ગાથાર્થ કિંમર, લિંપુરૂષ, મહારગ, ગંધર્વ, રાક્ષસ, યક્ષ, ભૂત અને પિશાચ, આગમમાં
પ્રાયઃ કરીને પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિન્નર, જિંપુરૂષ, મહારગ, અને ગાંધર્વ એમ આઠ પ્રકારના વાણવ્યંતરે છે, એ પ્રમાણેને કમ બતાવ્યું છે. કિનરાદિને જે ક્રમ અહિં બતાવ્યો છે, તેનું કારણ સ્વયં વિચારી લેવું.(૧૮) ટીકાર્ચ–ગાથાર્થમાં આવી ગયે.
હવે તિષિના ભેદો કહે છે. चंदा सूरा च गहा नकखत्ता तारगा य पंचविहा ।
जोइसिया नरलोए गईरयओ संठिया सेसा ॥१९॥ ગાથાર્થ—ચંદો સૂર્યો, ગ્રહો, નક્ષત્રો અને તારાઓ એમ પાંચ પ્રકારે જ્યોતિષિઓ
છે. મનુષ્યલોકમાં રહેલા જ્યોતિષિએ ગતિવાળા છે અને મનુષ્ય લેકની બહાર રહેલ સ્થિર છે.(૧૯)
ટીકા–અસંખ્યાતા ચંદ્ર, અસંખ્યાતા સૂર્યો, અસંખ્યાતા ગ્રહે, અસંખ્યાતા નક્ષત્રો, અસંખ્યાતા તારાઓ એમ પાંચ પ્રકારે જ્યોતિષીઓ છે. પ્ર. : આ દેખાતા ચંદ્ર વગેરેના અંતિષીઓ બધા ચલાયમાન, ફરતા છે કે કેટલાક . સ્થિર પણ હોય છે? ઉ. માનુષેત્તર પર્વત પહેલાં મનુષ્ય ક્ષેત્રમાં જે તિષિઓ છે તે ચલાયમાન-ફરતા
સ્વભાવવાળા છે, બાકીના જે જ્યોતિષિએ કે માનુષેત્તર પર્વતથી સ્વયંભૂરમણ સમુદ્ર પર્યત રહેલા છે, તે બધા સ્થિર સ્વભાવવાળા છે. કઈ જગ્યાએ રિજિસ્ટો એવા પ્રકારને જે પાઠ છે, તે બરાબર જણાતું નથી, કારણ કે રાષ્ટ્રોતિરરાઃ એમ કહેવાથી બાકીના સ્થિર છે એમ સ્વીકાર થઈ જાય છે. બીજી રીતે નહીં. તિર્થો લેક સિવાય તિષી વિમાનોને સર્વથા અભાવ છે. તિર્જીકમાં ગતિશીલ, સ્વભાવવાળા છે એ અર્થ પણ ઘટતું નથી કેમકે સ્થિર સ્વભાવવાળા તિષીઓ પણ તિર્જીકમાં જ છે. વધુ વિસ્તારથી સર્યુ. (૧૯) :
કલ્પપન્ન વૈમાનિક દેના ભેદ કહે છે, ૧ બૃહત સંગ્રહણીમાં વાણું વ્યંતરો આ પ્રમાણે જણાવેલ છે. આપની, પશુવન્ની સિવાઈ, ભૂતવાદિ, કંદ, મહાકંદ, કારડ અને પતંગ એમ આઠ પ્રકારે જણાવેલ છે.