________________
૨૨૪
જીવસમાસ દિશામાં ફેલાવવા વડે તિચ્છલોકના અંત સુધી મંથાનની જેમ મંથાન કરે છે એ દક્ષિણ ઉત્તર પ્રમાણે લોકને ઘણે ભાગ પૂરાઈ જાય છે. મંથાનના આંતરાઓ નહીં પૂરાયેલા મળે છે કેમકે જીવના પ્રદેશ આયુશ્રેણીએ (સીધી લાઈને) જાય છે. ચોથા સમયે તે તે આંતરાઓ સાથે લોકના નિષ્કટ (ખૂણાઓ) પુરાઈ જાય છે. આ પ્રમાણે સમસ્ત લોક
ભરાય છે. પ્ર : જે લોકના મધ્યમાં રહી જ્યારે કેવલી કેવલી સમુદુઘાત કરે ત્યારે તે ત્રીજા સમયેજ
લોકને ભરી દે છે. તે પછી ચેથા સમયે આંતરા પૂરવાથી શું ? ઉ : એમ ન હોઈ શકે કેમકે લોકને મધ્યભાગ તે ખરેખર મેરૂના મધ્યમાં જ સંભવે
છે ત્યાં મેટે ભાગે સમુદ્દઘાત કરતા કેવલિઓને અસંભવ જ હોય છે. બીજા સ્થાને સમુંદ્ઘાત કરતા તેને ત્રીજા સમયે આંતરાઓ જ ઉદ્ધરે જ છે એમ વિચારવા જેવું છે તે પછી પાંચમા સમયે ઉપર કહ્યા પ્રમાણે ઊલટા ક્રમ પ્રમાણે મેથાનના આંતરાઓ , સંહરે છે એટલે ફેલાયેલા જીવપ્રદેશને સંકેચ કરે છે. છઠ્ઠી સમયે મંથાનને સંહરે છે, સાતમા સમયે કપાટને સંકેચ કરે છે અને આઠમા સમયે દંડને પણ સંહરીલે છે. અને શરીરથ થાય છે આ પ્રમાણે આઠ સમયને કેવલિ સમુદ્દઘાત છે. આગળના સમુદ્રઘાતે અંતર્મુહૂર્ત કાળ પ્રમાણના છે. આ આઠ સમયમાં કેવલિ વેદનીય વગેરેના ઘણા કર્મ પુદ્ગલોને ખપાવે છે.
આમ સ્વરૂપથી આ સાતે સમુદ્ઘતે જાણ્યા ફક્ત આ સાતે સમુદ્ધાતે કયા ને હેઈ શકે ? તે કહે છે પહેલા કહેલ આ સાતે સમુદ્ઘા જુદા જુદા છે આશ્રયીને મનુષ્ય જાતિમાં મળે છે. (૧૨)
બાકીના જેમાં કેને કેટલા સમુદ્રઘાત હોય છે તે કહે છે. पज्जत्तबायरानिल नेरइएमु य हवंति चत्तारि। पंचसुरेसु तिरिय पंचिंदिएसु सेसेसु तिगमेव ॥१९३॥ ગાથાથ : પર્યાપ્ત બાદર વાયુકાય અને નારકીમાં ચાર, પચેન્દ્રિય તિર્યંચ અને
દેવોને પાંચ અને બાકીનાને ત્રણ સમુદ્દઘાત છે. (૧૯૩) ટીકા : ક્રિય કરણ લબ્ધિવાળા પર્યાપ્ત બાદર વાયુકાયને અને નારકને આગળના ચાર સમુદ્દઘાતે હોય છે તેજસ સમુદઘાત એમને હેતે નથી તેજસલબ્ધિને અભાવ હોવાથી આહારક સમુદ્દઘાત ચૌદ પૂર્વધરને જ હોય છે. અને કેવલિ સમુદ્દઘાત ક્ષાયિક જ્ઞાનદર્શન ચારિત્રવાળાને જ હોય છે માટે એમને કેવલિ સમુદ્ઘાત, આહારક : સમુદ્દઘાત અને તેજસ સમુદુઘાત લેતા નથી,