________________
અનુવાદઃ સં. ૨૦૩૮ના ખંભાતના ચાતુર્માસ દરમિયાન એક વખત શાંતિનાથ પ્રાચીન તાડપત્રીય જૈન જ્ઞાનભંડરમાં જવાનું થયું ત્યાં માલધારી શ્રી હેમચંદ્ર, મહારાજના વહસ્તે લખાયેલ જીવસમાસવૃત્તિ જોતાં આ ગ્રંથ પ્રત્યે મને અતીવ આદરભાવ થયા. તે જ ચાતુર્માસમાં એ ગ્રંથની ફેટકેપી કઢાવી. ચાતુર્માસ બાદ વિહાર કરીને અમદાવાદ ગયા. ત્યાં પૂ. પં શ્રી સ્થૂલભદ્ર વિ. મ. ના શિષ્ય પૂ. અમિતયશ વિ. મ. મળ્યા. તેમની સાથે આ ગ્રંથ વિષે વાત થતાં તેઓએ કહ્યું કે જીવસમાસવૃત્તિ અનુવાદ સાથે બહાર પાડે તે સારૂં. મેં તેઓશ્રીને જ પૂછયું કે તમે આને અનુવાદ કરી શકશે ? તેઓશ્રીએ સ્વીકૃતિ આપી, અને અનુવાદનું કાર્ય શરૂ પણ કરી દીધું. તાડપત્રીય ગ્રંથ પરથી જીવસમાસવૃત્તિનું સંપાદન કરવાની મારી ભાવના હતી પરંતુ એ તાડપત્રો પ્રાચીન હોવાથી તેની કેટકેપી જોઇએ તેવી આવી નહિ અને મૂળ તાડપત્રીય ગ્રંથની સુરક્ષા ખાતર તેના પરથી પણ સંપાદન થઈ ન શકયું. આ બાજુ પૂજ્ય અમિતયશ વિ. મહારાજે અનુવાદ પૂર્ણ કર્યો તે મારા મગુરૂદેવ શ્રી પૂ. પં. શ્રી હેમચંદ્ર વિ. મહારાજની આજ્ઞાથી સંપૂર્ણપણે તપાસતા મને લાગ્યું કે મુનિરાજશ્રીએ વૃત્તિના આધારે જ આ અનુવાદ કરેલ છે. પ્રાયઃ કરીને વૃત્તિને અનુવાદક્યાંય છૂટ નથી. તેમજ સહુને સમજાય તેવી સરળભાષા આ અનુવાદમાં વાપરી છે. આ અનુવાદમાં ગાથા, ગાથાર્થ અને ટીકાઈ ક્રમ રાખેલ છે. જ્યાં વિસ્તાથી નથી ત્યાં તેણે ગાથાથમાં જ સમાવી દીધેલ છે.
- પ્રસ્તુત લેખ તેમજ આ અનુવાદના સંશોધનમાં જિનાજ્ઞા વિરૂદ્ધ કેઈપણ ક્ષતિ રહી ગઈ હોય તે તેની ક્ષમા માંગુ છું. અંતમાં મલવારી શ્રી હેમચંદ્ર સૂ. મ. પિતાની આ વૃત્તિને અંતે જેમ લખે છે કે........
"जीवसमासस्यैतां वृत्तिं कृत्वा मयाऽऽपि यत् पुण्यम् । ..
जीवादितत्वमगम्य तेन शिवमाप्नुवन्तु जनाः ॥" તેમ આ અનુવાદના અધ્યયન દ્વારા સહુ જીવે છવાદિતત્વને જાણીને કલ્યાણને પામે... થાવત્ મિક્ષસુખને પ્રાપ્ત કરે...એજ અંતરની અભિલાષા... કરમચંદ જૈન ઉપાશ્રય વર્ધમાન તપેનિધિ પૂ. આચાર્યદેવ ૧૦૬/ઈરલા બ્રીજ
શ્રીમવિજય ભુવનભાનુ સૂ, મ. ના પાર્લા-મુંબઈ
પ્રશિષ્ય પૂ. પં શ્રી હેમચંદ્ર વિ. મ. ને પ્રશિષ્ય તા. ૫-૨-૮૬
મુનિ મહાબધિ વિજય