________________
૧૬૨
starita rear धमाधम्मेग जीवदेसा य । दव्वट्टिया निओया पत्तेया चैव बोद्धवा ॥१॥ sitaard अणुभागा जागछेय पलिभागो । दुण्य समाणसमया असंख पकखेवया दस उ ॥२॥
સમાસ
૧ લેાકાકાશના જેટલા આકાશ પ્રદેશે છે તે; ૨ ધર્માસ્તિકાય, ૩ અધર્માસ્તિકાય, ૪ એક જીવના પ્રદેશો, ૫ સૂક્ષ્મ અને બાદ અન તકાય વનસ્પતિ જીવાના શરીર, ૬ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય અને પ્રત્યેક વનસ્પતિકાય, બેઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચિિન્દ્રય, પોંચેન્દ્રિય રૂપ સર્વ પ્રત્યેક શરીરી જીવા, ૭ જ્ઞાનાવરણુ વગેરે કર્માંના સ્થિતિબંધના કારણુ રૂપ જે અધ્યવસાયના સ્થાને તે સ્થિતિબંધ અધ્યવસાયસ્થાના તે પણ સ.
પ્ર. : અહીં અસ ંખ્યાતના વિચારમાં અસ`ખ્યાત રૂપ રાશીએ જ ઉમેરાય છે. સ`ખ્યાતરૂપ અલ્પ હાવાથી અકિંચિતકર છે માટે તે ખ્યાતરૂપ કે અનંતરૂપ રાશી ઉમેરાતી નથી. કારણકે તે અનંતનુ અસંખ્યાતમાં પ્રવેશ થતા નથી. તે શું સ્થિતિબંધના અધ્યવસાયસ્થાના અસંખ્યાત છે કે જેથી અહી લીધા છે?
ઉં. : તે સ્થાના અસંખ્યતા જ છે. જેમ જ્ઞાનાવરણના જઘન્ન સ્થિતિબંધ અ ંતર્મુહૂત પ્રમાણના છે, અને ઉત્કૃષ્ટ ત્રીસ કોડાકોડી સાગરોપમ પ્રમાણ છે. મધ્યમમા એક, બે, ત્રણ, ચાર સમય અધિક અંતર્મુહૂત થી અસંખ્ય ભેદયુક્ત સ્થિતિષધ છે. આ સ્થિતિમ ધાને કરનાર અધ્યવસાય સ્થાના દરેક કર્મના અલગ અલગ છે. માટે એકજ જ્ઞાનાવરણમાં અસ`ખ્યાતા સ્થિતિ ધના અધ્યાવસાય સ્થાના પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે દનાવરણ વગેરેમાં પણ કહેવુ. એમનુ' અસંખ્યાત પશુ' તે પ્રગઢ છે. ૮ અનુભાગ એટલે જ્ઞાનાવરણ વગેરે કર્મની સ્થિતિબંધમાં જાન્ય, મધ્યમ વગેરે ભેદવાળા જે રવિશેષા તે અસ ંખ્યાતા છે. અનુભાગ વિશેષને કનાર અધ્યવસાય સ્થાના અસંખ્ય લેાકાકાશ પ્રદેશ પ્રમાણ થાય છે. આથી અધ્યવસાય સ્થાનાના કારણેા અસંખ્યા હાવાથી તેના કારૂપ અનુભાગે વિશેષ પણ અસ`ખ્યાતા જાણવા. કા ભેદ્દો કારણભેદના લીધે થાય છે. ૯ મન, વચન કાયના યાગ વિષયક જે વાય, તે વીય ના કવલીની બુદ્ધિથી છેદતા પ્રતિવિશિષ્ટ નિવિભાગ જે ભાગે તે ચાગરછેદ પ્રતિભાગા કહેવાય છે. તે ભાગાના નિગેાદથી લઈ સ'ની પ ંચેન્દ્રિય સુધીના જીવાને આશ્રયી જઘન્ય વગેરે અસંખ્યાતા ભે જાણવા. ૧૦ ઉત્સર્પિણી અવસર્પિણી કાલના અસંખ્યાતા સમયે. આ પ્રમાણે દશેય અસંખ્યાતાને પૂમાં કરેલ ત્રણ - વવાળી રાશીમાં નાંખવા. આ પ્રમાણે જે રાશિ મળેલ હોય તેને ફરી ત્રણુ વખત પહેલાની જેમ વર્ગ કરવા, તેથી જે રાશિ થાય તેમાંથી એક રૂપ આ કરીએ