SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ પત્ર ગિકાર . • ટીકાથમિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન, સમ્યગૂ મિથ્યાદ્રષ્ટિ, અવિરત સમ્યગૃષ્ટિ એવા અને નારકે વિક્રિયશરીરવાળા હોય છે. પ્ર. ગાથામાં છે અને નારકો માટે કોઈપણ જાતનું વિશેષણ વાપર્યું નથી તે પછી તમે મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણ કેમ લીધા ? ઉ. સામર્થ્યથી અહિં વિશેષણ લેવાયા છે. એ પ્રમાણે ન હોય તે ગુણસ્થાનરૂપ જીવસમાસોનો કાયયોગમાં વિચારણને જે વિષય છે તે ફક્ત દેવનારક વિશેષણ રહિત ગ્રહણ કરવાથી તે વિચારણા થઈ શકે નહિ અને સૂત્રકારના ચિત્તમાં પણ મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણ રહેલા છે, માટે એમ ન કહેવું કે સૂત્રકારને આ અભિપ્રાય નથી. પ્ર. સૂત્રકારના મનમાં વિશેષણ ગ્રહણને ભાવ છે એ શી રીતે જણાય છે? ઉ. આગળની ગાથામાં કાર્પણ કાગની વિચારણા વખતે મસાણ વગેરે ગુણસ્થાનને જે ઉપન્યાસ કર્યો છે તે નિશ્ચિત વિચ રણ પૂર્વકનો છે, નહિં તે પ્રસંગ બહારનું કહેવાથી તેનું કાર્ય નકામું જાય છે. તેથી મિથ્યાદ્રષ્ટિ વગેરે ગુણસ્થાનકમાં પણ દેવ વગેરે વિશેષણરૂપમાં જે ધોગ વિચારણું કરાય તે પણ સામર્થ્યબળથી દેવો વગેરેમાં એ વિચારણે થાય છે. વિશેષ્ય વગર નિરાશ્રયી એવા વિશેષણને અસંભવ છે. આથી મિથ્યાદ્રષ્ટિ વગેરે વિશેષણે અહિં પ્રસ્તુત હોવા છતાં પણ ગૌણ સેવાના કારણે મનમાં રાખી વિશેષ્ય રૂપ મુખ્ય દેવનારકે વગેરેમાં જ સૂત્રકારે કાયાગની વિચારણા કરી છે. એ પ્રમાણે હોયે છતે દરેકેદરેક જીવસમાસમાં દેવનારક વગેરેના આધાર ભેદથી અનેકપણું સ્વીકારીને કાયયેગની વિચારણા કરવાથી વિષયની બહુલતાએ શિષ્યની બુદ્ધિના વિસ્તાર રૂપ સાધ્યની સિધ્ધિ થાય છે. વધુ વિસ્તારથી સયું. બુદ્ધિશાળીઓએ સદ્દબુધિપૂર્વક બીજી રીતે પણ આગમથી અવિરેષપણે અહિં અન્ય સમાધાન પણ કરી શકાય. પ્ર. દેવનારકેને વૈક્રિય, વેકિયમિશ્ર, કામણ રૂપ ત્રણ કાયયેગને સંભવ છે. તે અહી એકજ વૈક્રિય કાયાગ કેમ બતાવ્યા છે ? ઉ, અહીં આગળ શરીર પર્યાપ્તિએ પર્યાપ્ત અવસ્થાની અપેક્ષાએ કહ્યું છે અપર્યાપ્ત અવસ્થાવતિ વિકિયમિશ્ર કાગ તે આજ ગાથાના ઉત્તરપદમાં કહેશે. વિગ્રહગતિ વગેરેમાં રહેનારે કાર્પણ કાયયેગ આગળની ગાથામાં જણાવશે. આ પ્રમાણે સમજી મનુષ્ય વગેરેના વિષય કહેવાય ત્યારે અધીરાઈ કરવી નહીં. મિયાદ્રષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત, અપૂર્વકરણ, - અનિવૃત્તિ બાદર સં૫રાય, સૂક્ષ્મસં પરાય, ઉપશાંતમેડ, ક્ષીણમેહ અને સગી કેવલી રૂપ મનુષ્ય તથા મિથ્યાદ્રષ્ટિ, સાસ્વાદન, મિશ્ર, અવિરત અને દેશવતિ રૂપ તીર્યને ઔદારિક
SR No.005751
Book TitleJivsamas
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri
PublisherJinshasan Aradhana Trust
Publication Year1986
Total Pages356
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy