________________
સમ્યવ.
(૩૭) - જે મનુષ્ય શ્રી સર્વજ્ઞના આગમો સર્વે સ્પષ્ટ રીતે અર્થથી રિયા હોય તે આગમરૂચિ સમકિતી છે એમ આગમના જાણુનાગ કહે છે. ૨૯. ક્રિયારૂચિ સભ્યત્વ –
ज्ञानदर्शनचारित्रतपसमितिगुप्तिषु । यः क्रियासु रतो नित्यं, स विज्ञेयः क्रियारुचिः ॥३०॥
નાથપત્ર (), . ૨૭, મો. ૮. (ઇ. સ.) જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ: આ સર્વ ક્રિયાઓને વિષે જે નિરંતર આસક્ત હોય તેને ક્રિયારૂચિ સમક્તિી જાણો. ૩૦. આજ્ઞારૂચિ સભ્યત્વ –
रागो द्वेषश्च मोहब, यस्याज्ञानं क्षयं गतम् । तस्याज्ञायां रुचि कुर्वमिहाज्ञारुचिरिष्यते ॥ ३१ ॥
વર્ષના ત્રિ (થ), પૃ. ૨૭, રહે. ૩ ક. ) જેના રાગ, દ્વેષ, મોહ અને અજ્ઞાન ક્ષય પામ્યા છે તેવા જિનેશ્વરની આજ્ઞાને વિષે જે રૂચિ ધરાવે તેને અહીં આજ્ઞારૂચિ ચમકિતી કહે છે. ૩૧. સંક્ષેપરૂચિ સમ્યકત્વ
आज्ञाप्रवचने जैने, कुदृष्टावनभिग्रहः । यः स्याद् भद्रमावेन, तं संक्षेपरुचिं विदुः ॥ ३२ ॥ વર્ષનાપાત્રિ (પ), ૫૦ ૨૭, મો. 9. (ક. )