________________
( ૬૧૧ )
(
જીલ્—આત્મા.
વિષે શાશ્વત-નિરંતર રહેનારા છે એમ પણ તમે ન જાણા, તથા જરાવસ્થા, યુવાવસ્થા અને જન્મ એ વિગેરે શરીરના ધર્મ છે, પણ આત્માના ધર્મ નથી. ૩૦.
न चाहं नारको नाम, न तिर्यक् नापि मानुषः । न देवः किन्तु सिद्धात्मा, सर्वोऽयं कर्मविभ्रमः ॥ ३१ ॥ નૈનવિ.
હું નારકી નથી, તિહુઁચ પશુ નથી, મનુષ્ય પશુ નથી, તેમ જ દેવ પણ નથી. પરંતુ સિદ્ધ આત્મરૂપ છું. અને આ સર્વ દેખાય છે તે તેા માત્ર કર્મના જ વિલાસ છે. ૩૧. આત્માદેશઃ—
आहारैर्मधुरैर्मनोहर तरैर्हा रैर्विहारैर्वर :, केयूरैर्मणिरत्नचारुशिखरैर्दारैरुदारैश्च किम् ? । प्राणान्पद्मदलाग्रवारितरलाञ्ज्ञात्वा जवाजीव रे,
दानं देहि विधेहि शीलतपसी निर्वेदमास्वादय ॥ ३२ ॥ વૈરાયણતા ( પદ્માનંદ ),
જો ૧૬.
°
મધુર એવા આહાર કરવાથી શું ? મનેાહર એવા હાર વિગેરે અલંકારો પહેરવાથી શું? ઉત્તમ વિહારવર્ડ ( મહેલેા વડે) શું? મણુિ અને રન્નોથી સુંદર એવા બાજુબંધ પહેર વાથી શું ? ઉદાર ( સુંદર રૂપવાળી ) સ્ત્રીએ ભાગવવાથી શું? કેમકે આ પ્રાણા કમળના પર્ણના અગ્ર ભાગ ઉપર રહેલા જળ બિંદુની જેવા ચપળ છે, એમ જાણીને હે જીવ! તું