Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust
View full book text
________________
જૈનેતર દર્શન.
[ साङ्ख्य-दर्शन ]
( ७८१ )
हेवनी भान्यता:
साङ्ख्या निरीश्वराः केचित् केचिदीश्वरदेवताः । सर्वेषामपि तेषां स्यात्, तत्त्वानां पञ्चविंशतिः ॥ ३४ ॥ षड्दर्शनसमुच्चय ( हरिभद्र ), श्लो० ३६.
સાંખ્યામાં કેટલાક ઇશ્વરને માનવાવાળા નથી અને કેટલાક ઇશ્વરને માનવાવાળા છે. પણ એ બધાયનાં તત્ત્વા તા पशीश छे. ३४.
साङ्ख्यैर्देवः शिवः कैश्चिन्मतो नारायणः परैः । उभयोः सर्वमप्यन्यत्तत्त्वप्रभृतिकं समम्
॥ ३५ ॥
विवेकविवास, उल्लास ८, लो० २७६.
કેટલાક સાંખ્યમતી લેાકેા શિવને દેવ માને છે અને કેટसाई नारायाने विष्णुने - देव माने छे जीन्तु सर्व-तत्त्व विगेरेબન્નેને સરખું જ સંમત છે. ૩૫.
પ્રકૃતિનું સ્વરૂપ:—
एतेषां या समाऽवस्था, सा प्रकृतिः किलोच्यते । प्रधानाव्यक्तशब्दाभ्यां वाच्या नित्यस्वरूपिका ॥ ३६ ॥
षड्दर्शनसमुच्चय ( हरिभद्र ), श्लो० ३४.
આમના મતમાં ( સત્ત્વ, રજ અને તમ એ ત્રણે ગુણેાની )

Page Navigation
1 ... 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484