Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 447
________________ ( ૭૮૦ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા આધાર અને આધેયરૂપ પદાર્થના જે સબંધ તેને સમવાય સંબધ કહે છે. અને એ સમવાય સબંધ પદાર્થોના જ્ઞાનનું કારણ છે. ૩૧. भवेदयुतसिद्धानामाधाराधेयवर्तिनाम् । सम्बन्धः समवायाख्य इहप्रत्ययहेतुकः ॥ ३२ ॥ વિવેવિહ્રાસ, કાસ ૮, જો૦ ૨૧૧. આધાર અને આધેયમાં વર્તનારા ગુણુ અને ગુણી વિગેરે અયુતસિદ્ધોને જે પરસ્પર સંબંધ હાય છે તે સમવાય કહેવાય છે, તે સમવાયથી સમવેત વસ્તુનું જ્ઞાન થાય છે. ( અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા હાય તે). ૩ર. તપસ્વીઓના ભેદઃ— आधारभस्म कौपीनजटायज्ञोपवीतिनः । मन्त्राचारादिभेदेन, चतुर्धा स्युस्तपस्विनः ॥ ३३ ॥ વિવેવિહાસ, કામ ૮, लो० ૦ ૨૦૨. આધાર–પાત્ર, ભસ્મ, કોપીન, જટા અને યજ્ઞાપવીતને– જનેાઈને-ધારણ કરનારા તેના તપસ્વીએ મંત્ર અને આચાર વિગેરેના ભેદથી ચાર પ્રકારના હાય છે. ૩૩.

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484