SearchBrowseAboutContactDonate
Page Preview
Page 447
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮૦ ) સુભાષિત-પદ્મ-રત્નાકર. અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા આધાર અને આધેયરૂપ પદાર્થના જે સબંધ તેને સમવાય સંબધ કહે છે. અને એ સમવાય સબંધ પદાર્થોના જ્ઞાનનું કારણ છે. ૩૧. भवेदयुतसिद्धानामाधाराधेयवर्तिनाम् । सम्बन्धः समवायाख्य इहप्रत्ययहेतुकः ॥ ३२ ॥ વિવેવિહ્રાસ, કાસ ૮, જો૦ ૨૧૧. આધાર અને આધેયમાં વર્તનારા ગુણુ અને ગુણી વિગેરે અયુતસિદ્ધોને જે પરસ્પર સંબંધ હાય છે તે સમવાય કહેવાય છે, તે સમવાયથી સમવેત વસ્તુનું જ્ઞાન થાય છે. ( અયુતસિદ્ધ એટલે એક બીજાથી જુદા ન પાડી શકાય એવા હાય તે). ૩ર. તપસ્વીઓના ભેદઃ— आधारभस्म कौपीनजटायज्ञोपवीतिनः । मन्त्राचारादिभेदेन, चतुर्धा स्युस्तपस्विनः ॥ ३३ ॥ વિવેવિહાસ, કામ ૮, लो० ૦ ૨૦૨. આધાર–પાત્ર, ભસ્મ, કોપીન, જટા અને યજ્ઞાપવીતને– જનેાઈને-ધારણ કરનારા તેના તપસ્વીએ મંત્ર અને આચાર વિગેરેના ભેદથી ચાર પ્રકારના હાય છે. ૩૩.
SR No.023175
Book TitleSubhashit Padya Ratnakar Part 02
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year
Total Pages484
LanguageHindi
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy