Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 457
________________ ( ૭૦ ) સુભાષિત-પદ્ય-રત્નાકર આપ્તજનનું-રાગદ્વેષ રહિત હિતકારી જનનું–જે વચન તે આગમ કહેવાય છે. તે આજના સર્વ દર્શનેમાં જુદા જુદા હોય છે. શબ્દના અર્થની પ્રતીતિ (જ્ઞાન) બરાબર ન થતી હોય તે તેની સિદ્ધિને માટે ઉત્તમ પુરૂષાએ અર્થપત્તિ કહી છે. ૫૯ અભાવ – बटुः पीनो दिवा नात्ति, रात्रावित्यर्थतो यथा । વસ માળાસામર્થ્ય, વસિદ્ધિમાવતઃ || ૬૦ || વિવિદ્યાસ, વાસ ૮, ૦ ૨૦૬. જેમ કેઈએ કહ્યું કે “પુષ્ટ એવો બટુક દિવસે ખાતો નથી” આ ઉપરથી તે રાત્રે ખાય છે એમ જે અર્થાતથી સિદ્ધ કરવું તે અર્થપત્તિ કહેવાય છે. જ્યાં આ પાંચે પ્રમાણેનો વિષય ન હોય ત્યાં અભાવ પ્રમાણથી વસ્તુની સિદ્ધિ થાય છે. (જેમકે ઓરડામાં ઘટ નથી, કારણ કે તે દેખાતો નથી. એ અભાવ પ્રમાણ જાણવું.) ૬૦.

Loading...

Page Navigation
1 ... 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484