Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 461
________________ સૈન—ાન (૧૦૦) == જૈનદર્શનની માન્યતાઃ स्याद्वादश्च प्रमाणे द्वे, प्रत्यक्षं च परोक्षकम् । नित्यानित्यं जगत्सर्वं नव तत्वानि सप्त वा ॥ १ ॥ વિવાવાસ, કટ્ટાન ૮, મો. ૦ ૨૪o. 6 જૈનમતમાં સ્થાપ્તિ, યાત્રાન્તિ ' ઈત્યાદિ ભગવાળા સ્યાદ્વાદ તથા પ્રત્યક્ષ અને પરાક્ષ એવા બે પ્રમાણ મનાય છે. સર્વ જગતના પદાર્થો ( દ્રવ્યથી ) નિત્ય અને ( પર્યાયથી ) અનિત્ય છે, તથા નવ તત્ત્વ અથવા સાત તત્ત્વ માનેલાં છે. ૧. प्रोक्तोऽर्हन् यत्र देवः सकलगुणगणैर्युक्त एनोविमुक्तो हिंसा - मिध्यादिदोषैरपरिगतमना मन्यते सन् गुरुश्च । स्याद्वादस्तत्वरम्यस्त्रिभुवनगतकं वस्तु सन्निश्चिनोति, प्रोक्तं षड्द्रव्यजातं प्रशमदमगुणाविष्टधर्मः स जैनः ॥ २ ॥ ધર્મવિયોગમાજા, જો૦ ૨૮. જેમાં સઘળા ગુણેાથી યુક્ત અને સઘળા પાપ-દોષોથી રહિત એવા અરિહંતને દેવ કહ્યા છે, જેમાં હિંસા, અસત્ય, ચારી, મૈથુન અને પરિગ્રહ આદિ ષાથી રહિત એવા ગુરુને સાચા ગુરુ મનાય છે, જ્યાં તવામાં શ્રેષ્ઠ એવા સ્યાદ્વાદ

Loading...

Page Navigation
1 ... 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484