Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 453
________________ ( ૭૮૬ ) સુભાષિત–પદ્ય-રત્નાકર. પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, શબ્દ ૩, ઉપમા ૪, અર્થોપત્તિ ૫ અને અભાવ ૬; આ છ પ્રમાણેા ભટ્ટના મતમાં છે. ૪૮, પ્રભાકરનાં પાંચ પ્રમાણઃ— प्रभाकरमते पञ्चैवैतान्यभाववर्जनात् । अद्वैतवादिवेदान्तिप्रमाणं तु यथा तथा ॥ ૪° || વિવવિજ્ઞાન, કાસ ૮, જો૦ ૨૬૦. પ્રભાકરના મતમાં એક અભાવ–અનુપલબ્ધિ—સિવાય ખાકીનાં પાંચ પ્રમાણા છે. (પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, આગમ ૩, ઉપમા ૪ અને અર્થાત્પત્તિ ૫.) અદ્વૈતવાદી વેદાંતી પણ એમ જ માને છે. ૪૯. સન્યાસી— भगवन्नामधेयास्तु, द्विजा वेदान्तदर्शने । विप्रगेहभुजस्त्यक्तोपवीता ब्रह्मवादिनः |.૧૦ ॥ વિવવિજ્ઞાન, ઉડ્ડીસ ૮, જો૦ ૨૬૨. વેદાંત દનમાં રહેલા બ્રાહ્મણેા સન્યાસી થાય છે, તે ભગવાનના નામથી ઓળખાય છે, બ્રાહ્મણને ઘેર જ લેાજન કરે છે, જનાઈના ત્યાગ કરે છે અને તેએ બ્રહ્મવાદી હાય છે એટલે કેવળ બ્રહ્મને જ સત્ય માને છે. ૫. સન્યાસીના ભેદઃ— चत्वारो भगवद्भेदाः, कुटीचरबहूदकौ । हंसः परमहंसवाधिकोऽमीषु परः परः ॥ ૧ ॥ વિવેવિાસ, ઉન્નાસ ૮, જો૦ ૨૬૪,

Loading...

Page Navigation
1 ... 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484