________________
( ૭૮૬ )
સુભાષિત–પદ્ય-રત્નાકર.
પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, શબ્દ ૩, ઉપમા ૪, અર્થોપત્તિ ૫ અને અભાવ ૬; આ છ પ્રમાણેા ભટ્ટના મતમાં છે. ૪૮, પ્રભાકરનાં પાંચ પ્રમાણઃ—
प्रभाकरमते पञ्चैवैतान्यभाववर्जनात् । अद्वैतवादिवेदान्तिप्रमाणं तु यथा तथा
॥ ૪° ||
વિવવિજ્ઞાન, કાસ ૮, જો૦ ૨૬૦.
પ્રભાકરના મતમાં એક અભાવ–અનુપલબ્ધિ—સિવાય ખાકીનાં પાંચ પ્રમાણા છે. (પ્રત્યક્ષ ૧, અનુમાન ૨, આગમ ૩, ઉપમા ૪ અને અર્થાત્પત્તિ ૫.) અદ્વૈતવાદી વેદાંતી પણ એમ જ માને છે. ૪૯.
સન્યાસી—
भगवन्नामधेयास्तु, द्विजा वेदान्तदर्शने । विप्रगेहभुजस्त्यक्तोपवीता ब्रह्मवादिनः
|.૧૦ ॥
વિવવિજ્ઞાન, ઉડ્ડીસ ૮, જો૦ ૨૬૨.
વેદાંત દનમાં રહેલા બ્રાહ્મણેા સન્યાસી થાય છે, તે ભગવાનના નામથી ઓળખાય છે, બ્રાહ્મણને ઘેર જ લેાજન કરે છે, જનાઈના ત્યાગ કરે છે અને તેએ બ્રહ્મવાદી હાય છે એટલે કેવળ બ્રહ્મને જ સત્ય માને છે. ૫. સન્યાસીના ભેદઃ—
चत्वारो भगवद्भेदाः, कुटीचरबहूदकौ । हंसः परमहंसवाधिकोऽमीषु परः परः
॥ ૧ ॥ વિવેવિાસ, ઉન્નાસ ૮, જો૦ ૨૬૪,