________________
( ૭૮૪).
સુભાષિત-પદ્ય-રત્નાકર
~
~
~
~
સંન્યાસીનું સ્વરૂપ – सालयः शिखी जटी मुण्डी, कषायाद्यम्बरोऽपि च । वेषेऽनास्थैव साङ्क्षयस्य, पुनस्तत्वे महाग्रहः ॥ ४३ ।।
विवेकविलास, उल्लास ८, श्लो० २८४. સાંખ્ય મતના સંન્યાસી શિખા રાખે છે, જટા રાખે છે અથવા મુંડન કરાવે છે, કાષાય-ભગવા–વસ્ત્ર પહેરે છે. આ વેષને વિષે સાંખેને પૂર્ણ શ્રદ્ધા નથી, પરંતુ તેમણે માનેલાં ત ઉપર મેટે આગ્રહ-પૂર્ણ શ્રદ્ધા-છે. ૪૩. મેક્ષનું સ્વરૂપ –
प्रकृतेर्विरहो मोक्षस्तन्नाशे स स्वरूपगः । बध्यते मुच्यते चैव, प्रकृतिः पुरुषो न तु ॥ ४४ ॥
પર્વનામુ (નરોત્તર ), સો વરૂ. પ્રકૃતિને જ્યારે વિરહ થાય છે ત્યારે મેક્ષ થાય છે. કારણ કે પ્રકૃતિના નાશમાં તે–આત્મા–પિતાના સ્વરૂપને પામે છે. વળી પ્રકૃતિ જ બંધાય છે અને મૂકાય છે પુરૂષને કંઈ નથી થતું. ૪૪. यदैव जायते भेदः, प्रकृतेः पुरुषस्य च । मुक्तिरुक्ता तदा साङ्खयः, ख्यातिः सैव च भण्यते ॥ ४५ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० २८३.