Book Title: Subhashit Padya Ratnakar Part 02
Author(s): Vishalvijay
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 451
________________ ( ૭૮૪). સુભાષિત-પદ્ય-રત્નાકર ~ ~ ~ ~ સંન્યાસીનું સ્વરૂપ – सालयः शिखी जटी मुण्डी, कषायाद्यम्बरोऽपि च । वेषेऽनास्थैव साङ्क्षयस्य, पुनस्तत्वे महाग्रहः ॥ ४३ ।। विवेकविलास, उल्लास ८, श्लो० २८४. સાંખ્ય મતના સંન્યાસી શિખા રાખે છે, જટા રાખે છે અથવા મુંડન કરાવે છે, કાષાય-ભગવા–વસ્ત્ર પહેરે છે. આ વેષને વિષે સાંખેને પૂર્ણ શ્રદ્ધા નથી, પરંતુ તેમણે માનેલાં ત ઉપર મેટે આગ્રહ-પૂર્ણ શ્રદ્ધા-છે. ૪૩. મેક્ષનું સ્વરૂપ – प्रकृतेर्विरहो मोक्षस्तन्नाशे स स्वरूपगः । बध्यते मुच्यते चैव, प्रकृतिः पुरुषो न तु ॥ ४४ ॥ પર્વનામુ (નરોત્તર ), સો વરૂ. પ્રકૃતિને જ્યારે વિરહ થાય છે ત્યારે મેક્ષ થાય છે. કારણ કે પ્રકૃતિના નાશમાં તે–આત્મા–પિતાના સ્વરૂપને પામે છે. વળી પ્રકૃતિ જ બંધાય છે અને મૂકાય છે પુરૂષને કંઈ નથી થતું. ૪૪. यदैव जायते भेदः, प्रकृतेः पुरुषस्य च । मुक्तिरुक्ता तदा साङ्खयः, ख्यातिः सैव च भण्यते ॥ ४५ ॥ विवेकविलास, उल्लास ८, श्लो० २८३.

Loading...

Page Navigation
1 ... 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482 483 484