________________
જેનેતર દર્શન.
( ૭૭૯ )
૧૭, ધર્મ ૧૮, અધર્મ ૧૯, સંસ્કાર ૨૦, ગુરૂપણું ૨૧, દ્રવપણું ૨૨, નેહ ૨૩ અને શબ્દ ૨૪; આ ચોવીશ ગુણે વેશેષિકમતમાં છે. હવે પ્રત્યેકનું નામ આપીને કર્મના પ્રકાર કહીએ છીએ-૨૬, ૨૭, ૨૮. પાંચ કર્મ
उत्क्षेपणापक्षेपणाकुचनं च प्रसारणम् । गमनानीति कर्माणि, पञ्चोक्तानि तदागमे ॥ २९ ॥
विवेकविलास, उल्लास ८, श्लो० २९७. વૈશેષિકના આગમમાં પાંચ કર્મો કહેલાં છે, તે આ પ્રમાણેઉક્ષેપણ–ઉચે ફેંકવું ૧, અપક્ષેપણુ–નીચે ફેંકવું ૨, આકુંચન -ખેંચી લેવું ૩, પ્રસારણ-વિસ્તારવું ૪ અને ગમન ૫. ૨૯. પર–અપર સામાન્ય અને વિશેષ --
सामान्यं भवति द्वेधा, परं चैवापरं तथा । परमाणुषु वर्तन्ते, विशेषा नित्यवृत्तयः ॥ ३० ॥
विवेकविलास, उल्लास ८, श्लो० २९८. . પર અને અપર એ બે પ્રકારનું સામાન્ય છે, તથા પરમાશુઓને વિષે નિરંતર રહેનાર હોય તે વિશેષ કહેવાય છે. ૩૦. સમવાય સંબંધ –
य इहायुतसिद्धानामाधाराधेयभूतभावानाम् । सम्बन्ध इह प्रत्ययहेतुः प्रोक्तः स समवायः॥ ३१॥
ઘદ્રનસમુચ (મિ), ૦ ૬૬.