________________
जैनेतर दर्शन (९८ )
[ बौद्ध-दर्शन ]
मौद्धोनी भान्यताः
बौद्धानां सुगतो देवो विश्वं च क्षणभङ्गुरम् । आर्यसत्ताऽऽख्यया तत्त्वचतुष्टयमिदं क्रमात् ॥ १ ॥ दुःखमायतनं चैव ततः समुदयो मतः । मार्गचैतस्य च व्याख्या, क्रमेण श्रूयतामतः ॥ २ ॥ विवेकविलास, उल्लास ८, श्लो०२६५, २६६.
9
ખદ્ધોને સુગત નામના દેવ છે, તે વિશ્વને ક્ષણભંગુર માને છે, તથા આ સત્તાના નામથી ચાર તત્ત્વ માને છે, તે અનુક્રમે આ પ્રમાણે છે–દુ:ખ ૧, આયતન ૨, સમુદય ૩ અને માર્ગ ૪; આ ચાર તત્ત્વાની વ્યાખ્યા અનુક્રમે સાંભળેા.-૧, ૨. બૈદ્ધોનાં પ્રમાણ અને ભેદઃ—
प्रत्यक्षमनुमानं च, प्रमाणद्वितयं पुनः ।
चतुःप्रस्थानिका बौद्धाः ख्याता वैभाषिकादयः ॥ ३॥ विवेकविलास, उल्लास ८,०२७१.
ખોદ્યો પ્રત્યક્ષ અને અનુમાન એવા એ પ્રમાણને માને છે, અને વૈભાષિક ૧, સાત્રાંતિક ૨, યોગાચાર ૩ અને માધ્યમિક ४; सेवा मौद्धना यार अमर छे. 3.