________________
( ૧૦ )
સુભાષિત–પદા-રત્નાકર.
આત્માના ગુણ
अथाष्टावात्मगुणा दया सर्वभूतेषु शान्तिरनसूया । शौचमनायासो मङ्गलमकार्पण्यमस्पृहेति ॥ २८॥ .
___ गौतमस्मृति, अ० ८, लो० ४. સર્વ પ્રાણુઓ ઉપર દયા, ક્ષમા, ઈર્ષીરહિતપણું, પવિત્રતા, દુઃખરહિતપણું, મંગલ, કૃપણુતારહિતપણું અને નિઃસ્પૃહતા, આ આઠ ગુણ આત્માના છે. ૨૮. ज्ञानस्य भक्तेस्तपसः क्रियायाः,
प्रयोजनं खल्विदमेकमेव । चेतःसमाधी सति कर्मलेपશિવનાલમપુરા ૨૧ /
ગામતરૂા. જ્ઞાન, ભક્તિ, તપ અને ક્રિયા એ સર્વનું પ્રયોજન આ એક જ છે કે જે જ્ઞાનાદિકથી ચિત્તની સમાધિ (એકાગ્રતા) થાય, અને તે થવાથી કર્મના લેપનું શોધન થાય-કર્મને ક્ષય થાય, અને તે થવાથી આત્માના ગુણેને પ્રકાશ થાય. ૨૯. આત્મસ્વરૂપ વિચાર–
मा जानीत वयं वाला देही देहेषु शाश्वतः । जरायौवनजन्माचा धर्मा देहस्य नात्मनः ॥ ३० ॥ અમે બાળક છીએ એમ તમે ન જાણે, આત્મા શરીરને