________________
( ૭૪૨ )
સસારમાં સારઃ—
સુભાષિત-પત્નરત્નાકર.
मनोलयानास्ति परो हि योगो ज्ञानं तु तत्त्वार्थविचारणाच्च । समाधिसौख्यान्न परं च सौख्यं,
સંસારસારૂં ત્રયમ્મેત ॥ ૨૮ ॥
મનનુ જે એકાગ્રપણું થવું તેનાથી ખીજો કાઇ યાગ નથી, અર્થાત મનની એકાગ્રતા જ યાગ છે, તાત્ત્વિક અર્થના વિચાર કરતાં ખીજું કાઈ જ્ઞાન નથી અથાત્ તત્ત્વા ના વિચાર કરવા એ જ જ્ઞાન છે, તથા સમાધિના સુખ કરતાં બીજુ કાઇ સુખ નથી—સમાધિ ( શમતા ) જ ઉત્તમ સુખ છે. આ ત્રણ જ પદાર્થ સંસારમાં સારભૂત છે. ૨૮.