________________
કર્મ.
( ૬૩૧ ). કર્મ અને ફળ
कर्मण्येवाधिकारस्ते, मा फलेषु कदाचन । मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि ॥ ३३॥
મજાવતા , ૦ ૨, ૦ ૪૭. હે અર્જુન! ક્રિયા કરવાને જ તારે અધિકાર છે, તેનું ફળ શું થશે તે બાબતમાં તારે અધિકાર કદાપિ નથી, તેથી તું કર્મના ફળનો હેતુ-કારણ ન થા, તથા અકાર્યને-અનુદ્યમને વિષે તારો સંગ ન કર. ૩૩.
કર્મના ફળના પ્રકાર –
अनिष्टमिष्टं मित्रं च, त्रिविधं कर्मणः फलम् । भवत्यत्यागिनां प्रेत्य, न तु संन्यासिनां क्वचित् ॥३४॥
મજવા , ૦ ૨૮, ગો. ફ૨. અનિષ્ટ, ઈષ્ટ અને મિશ્ર, એમ ત્રણ પ્રકારનું કર્મનું ફળ છે. તે અત્યાગી એટલે સંસારી જીને પરલોકમાં પ્રાપ્ત થાય છે, પરંતુ સંન્યાસીઓને કઈ વખત તે ફળ પ્રાપ્ત તારો સંગ ન હો. ૩૩.
કર્મને ત્યાગ –
पापं हि कर्म फलति, पापमेव स्वयं कृतम् । तस्मात् पापं न सेवेत, कर्म दुःखफलोदयम् ॥ ३५॥